________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
૪૧૧. एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः સંસ્થાનાસેરાતો વાપ, વિધાનાનિ તન્ના
અષ્ટમિjદવમ્ . અર્થ-અકાય છે સૂપ અને બાદર ભેદથી બે પ્રકારના છે. સૂમ-આદર અપૂકાય છે પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી બે પ્રકારે છે. જે બાદર અપકાય છે પર્યાપ્ત છે, તે પાંચ પ્રકારના કહેલ છે. (૧) શુદ્ધોદક–વરસાદનું પાણી, (૨) ઝાકળ, (૩) પ્રાતઃકાળમાં સ્નિગ્ધ પૃથ્વીજ–ઘાસના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુએ, (૪) ધુમ્મસ-ધૂમર, અને (૫) બરફ. - સૂક્ષમ અપકાય જ નાનાપણાને અભાવ હોઈ એક પ્રકારના છે. સૂક્ષ્મ અપકાય જી સર્વલેકમાં છે, જ્યારે બાદર અ૫કાય લેકના દેશમાં છે. અપૂકાય છે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાસાદિસાન્ત. છે. અપકાય નું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું અને જઘન્ય આયુષ્ય અંતમુહૂર્તનું છે. અપૂકાય જીવેની કાયરિથતિ ઉત્કૃષ્ટ અસંખ્ય કાળની અને જઘન્ય અંતમુહૂર્તની છે. આ અપૂકાય જીના વર્ણ-ગંધરેસ-સ્પર્શ-સંસ્થાનની અપેક્ષાએ હજારો-ઘણા ઘણા ભેદે છે. (૮૪થી૯૧–૧૫રર થી ૧પર)
दुविहा वणस्सईजीवा, सुहुमा बायरा तहा । पज्जत्तापज्जत्ता, एवमेए दुहा पुणो ॥१२॥ વાયરા ને ૩ પન્ના, સુવિgા તે વિચારવા साहारणसरीरा य, पत्तेगा य तहेव य I'રૂા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org