________________
શ્રી સમુદ્રપાલીયાધ્યયન-૨૧ बावत्तरीकलाओ अ, सिक्खिए नीइकोविए । जुनणेण अ अप्फुण्णे, सुरूवे पियदंसणे ॥६॥ द्वासप्तति कलाश्च, शिक्षितो नीतिकोविदः । यौवनेन च व्याप्तः, सुरूपः प्रियदर्शनः ॥ ६ ॥
અર્થ-બહેતર કલાઓની શિક્ષાને પામેલ અને નીતિપંડિત બનેલે પ્રિયદર્શન-રૂપવંત સમુદ્રપાલ હવે યૌવનવંત मन्या. (-७५७)
तस्स रूववइ भज्जं. पिआ आणेइ रूविणि । पासाए कीलए रम्मे, देवो दोगुंदगो जहा ॥७॥ तस्य रूपवती भार्या, पिताऽऽनयति रूपिणीम् । प्रासादे क्रीडति रम्ये, देवो दोगुन्दको यथा ॥ ७ ॥ .
અથ–પાલિત પિતાએ રૂપવંતી રૂપિણી નામની કન્યા સાથે સમુદ્રપાલને પરણાવ્યો અને ગંદક દેવની માફક २भीय प्रासा-भडेसमा ३पिली साथे २भे छे. (७-७५८)
अह अन्नया कयाई, पासायालोयणे ठिओ। वज्झमण्डणसोभाग, वज्झं पासइ बाग ॥८॥ अथान्यदा कदाचित् , प्रासादालेकने स्थितः । वध्यमंडनशोभाकं, वध्यं पश्यति वध्यगम् ॥ ८ ॥
અર્થ–હવે એક સમયે ગવાક્ષમાં ઉભે રહેલ સમુદ્રપાલ, લાલ ચંદનનું વિલેપન, કરેણની ફુલમાળા આદિ રૂપ વધ્યમંડનથી ભતા કેઈ એક વાગ્યે પુરૂષને વધ્ય भूमिमi as वात जुमे छे. (८-७५८)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org