________________
શ્રી રથનેમિયાધ્યયન-૨ મતીએ પણ તે રથનેમિને જોયે. ત્યાર બાદ “બલાત્કારથી આ મારા શીલને ભંગ ન કરે.”—એમ ધારી, ભયવાળા બની, ત્યાં એકાંતમાં તે સાધુને જોતાં બે હાથથી સ્તન ઉપર મર્કટ બંધ કરી, રાજીમતી શીલભંગના ભયથી થરથરતી બેસે છે. હવે સમુદ્રવિજયના પુત્ર રથનેમિ પણ તેવા પ્રકારની રામતીને 'જોતાં આ પ્રમાણે વાક્ય કહે છે કે “હે મનેહરભાષિણી ! સુરૂપે! ભદ્રે ! હું રથનેમિ છું. તું મારે સ્વીકાર કર! તને કઈ પીડા થશે નહિ. પીડાની શંકાથી તું કેમ ધ્રુજે છે? વિષયસેવન એ પીડાનો હેતુ નથી, પરંતુ સુખને જ હેતુ છે. આવે, આપણે બંને ભેગો ભેગવીએ; કેમ કે–મનુષ્યભવ અતિ દુર્લભ છે. ભુક્તભેગી બનીને પછીથી આપણે શ્રી જિનમાર્ગને આચરીશું. (૩૩ થી ૩૮-૮૦૮ થી ૮૧૩)
दट्टण रहनेमि तं, भग्गुऽजोअपराइ । राईमई असंभंता, अप्पाणं संवरे तहिं ॥३९॥ अह सा रायवरकन्ना, मुट्ठिआ निअमचए । जाई कुलं च सीलं च, रक्खमाणी तयं वए ॥४०॥ जइमि रूवेण वेसमणो, ललिएण नलकूबरो। तहावि ते न इच्छामि, जइसि सक्खं पुरंदरो ॥४१॥ धिरत्थु ते जसो कामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेउ, सेयं ते मरणं भवे ।। ४२॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवण्हिणो। मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥४३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org