________________
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
अही वेगन्तदिट्ठीए चरिते पुत्त ! दुकरे |
जवा लोहमया चैव चावेयव्या सुदुक्कर ||३८||
>
अहीवैकान्तदृष्ट्या चारित्रं पुत्र ! दुष्करम् ।
>
यवा लोहमया इत्र च चर्व यितव्यास्सुदुष्करम् ।। ३८ ।।
"
અ-અનન્ય દૃષ્ટિથી સાપની માફક ઇન્દ્રિય—મન દુજે ય હાવાથી બુદ્ધિથી ઉપલક્ષિત ચારિત્ર દુષ્કર છે. લેઢાના જવને ચાવવાની માફક ચારિત્ર અતિ દુષ્કર છે. (૩૮-૬૩૧)
૧૫
जहा अग्गिसिहा दित्ता, पाउं होइ सुदुक्करा । तह दुक्कर करेउ जे, तारुण्णे समणत्तणं ॥ ३९॥ यथाग्निशिखा दीप्ता, पातुं भवति सुदुष्करा । तथा दुष्करं कर्तुं, तारुण्ये श्रमणत्वम् ॥ ३९ ॥
અથ—જેમ દીપ્તિમાન અગ્નિવાલાનું પાન કરવું મનુષ્યાથી દુષ્કર થાય છે, તેમ તરૂણાવસ્થામાં શ્રમણુપણાનું “પાલન કરવું' એ અતિ દુષ્કર થાય છે. (૩૯-૬૩૨)
जहा दुक्ख भरेउ जे, होइ वायरस कुत्थलो । तहा दुक्खं करेउं जे कीवेणं समणत्तणं ॥४०॥
यथा दुःखं भर्तु भवति वायुना कोत्थलः ।
•
तथा दुष्कर कर्तुं क्लीबेन श्रमणत्वम् ॥ ४० ॥
અથ-જેમ વસ્ત્ર વગેરેના બનાવેલ કથળે વાયુથી ભરવા મુશ્કેલ છે, તેમ નિઃસત્ત્વ પુરૂષથી શ્રમણુપણાનું પાલન वु मे यति मुश्स छे. ( ४० - ६33 )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org