________________
૧૯૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ. અર્થ-ઉપદેશરુચિ=છદ્મસ્થ કે જિન રૂપ પરથી ઉપદેશેલ પૂર્વોક્ત છવાદિ પદાર્થોની જે શ્રદ્ધા કરે છે, તે ઉપદેશરુચિ જાણ. (૧૯-૧૦૭૩)
रागो दोसो मोहो, अण्णाणं जस्स अवगय होइ । आणाए रोअंतो, सो खलु आणारुइ नाम ॥२०॥ रागो द्वेषो मोहोऽज्ञानं, यस्यापगतं भवति । आज्ञया रोचमानः, स खलु आज्ञारुचिर्नाम ॥२०॥
અર્થ-આજ્ઞાચિ=જેના રાગ, દ્વેષ, મેહ અને અજ્ઞાન. સર્વથા નષ્ટ થયા છે, એવા સર્વજ્ઞના વચન રૂપ આજ્ઞા (અથવા અંશતઃ રાગાદિ દેષ વગરના આચાર્ય વગેરેની આજ્ઞા) થી જ કયાંય કદાગ્રહ નહિ હેવાથી, માષતુષ મુનિ વગેરેની માફક “જીવાદિ તત સત્ય છે”—આવી રૂચિવાળે આત્મા આજ્ઞારૂચિ' કહેવાય છે. (૨૦-૧૦૭૪) जो मुत्तमहिज्जतो, मुएण ओगाहई उ सम्मत्तं । बगेण बाहिरेण व, सो मुत्तरुइत्ति नायबो ॥२१॥ यस्सूत्रमधीयानः, श्रुतेनावगाहते तु सम्यक्त्वम् । अगेन बाह्येन च, स सूत्ररुचिरिति ज्ञातव्यः ॥२१॥
અર્થ–સૂત્રરૂચિ=જે સૂત્રને ભણત, ભણાતા આચારાંગ આદિ અંગથી કે અનંગ પ્રવિષ્ટ રૂપ બાહા ઉત્તરાધ્યયન વગેરે કૃત-શાથી ગેવિંદવાચકની માફક સમ્યકત્વ પામે છે, તે સૂત્રરૂચિ જાણ. (૨૧-૧૦૭૫)
एगेण अणेगाई, पयाइं जो पसरई उ सम्मत्तं । उदयव्व तिल्लबिंदु, सो बीअरुइत्ति नायव्वो ॥२२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org