SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્યકૂવપરાક્રમાધ્યયન-૨૯ ૨૫ સ્તવા અને સ્તુતિ રૂપ મંગલથી જ્ઞાન-દન-ચારિત્ર રૂપ એધિના લાભને જીવ પેદા કરે છે. જ્ઞાનાદિ ધિલાભને પામેલા જીવ, અતક્રિયા રૂપ મુક્તિના હેતુ રૂપ, તુરતના ફૂલ રૂપ દેવલાક રૂપ અને કલ્પામાં ત્રૈવેયક-અનુત્તર વિમાન રૂપ વિમાનામાં ઉત્પત્તિ જેનાથી છે તેવી તથા પરપરાએ મુક્તિને પમાડનારી જ્ઞાનાદિ આરાધના રૂપ આરાધનાને સાધે છે. (૧૬-૧૧૦૬) कालपडिलेहणयाएणं भंते! जीवे किं जणय ? | कालपडिलेहणयाएण ं नाणावरणिज्जं क्रम्मं खवे‍ ॥१७॥ कालप्रत्युत्प्रेक्षणया भदन्त ! जीवः किं जनयति ? कालप्रत्युत्प्रेक्षणया ज्ञानावरणीयं कर्म क्षपयति ||१७|| અથ શ્રી અરિહતાના નમસ્કાર બાદ સ્વાધ્યાય કરવા જોઈએ અને તે સ્વાધ્યાય કાલમાં જ કરવા જોઇએ. તે હે ભગવન્ કાલપ્રત્યુંપ્રેક્ષણાથી જીવ કયા ગુણને મેળવે છે? પ્રાદેષિક વગેરે કાલના ગ્રહણ પ્રતિ જાગરણુ રૂપ પ્રત્યુત્પ્રેક્ષણાથી જીવ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે. (૧૭-૧૧૦૭) पायच्छित्तकरणं भंते ! जीवे किं जणवइ ? पायच्छितकरणं पावकम्मविसोहिं जणयह, निरइआरे आविभवइ, सम्म च ण पायच्छित्तं पडिवज्जमाणे मग्गं च मग्गफलं विसोहेर, आयार आयारफळं च आराहे ॥ १८ ॥ प्रायश्चित्तकरणेन भदन्त ! जीवः किं जनयति ?, प्रायश्चित्तकरणेन पापकर्म विशुद्धिं जनयति, निरतिचारश्चापि भवति, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy