________________
૨૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ પિરસી વગેરે, એકાસન-આયંબીલ–નીવી વગેરે “પ્રકીર્ણતા પરચુરણ તપ કહેવાય છે.
આ ઇત્વરાનશન એ ઈરિક તપ, મનને ઈષ્ટ, સ્વર્ગાપવર્ગ વગેરે રૂપ અર્થ અથવા તેજલેશ્યા વગેરે અનેક પ્રકારવાળા અને સાધનાર તપ થાય છે એમ જાણવું. (૧૦+૧૧-૧૧૭૬+૧૧૭૭)
जा सा अणसणा मरणे, दुविहा सा विआहिया। सवियारमवियारा कायचिट्ठं पई भवो ॥१२॥ अहवा सपरिकम्मा अपरिकम्मा य आहिआ । नीहारिमनीहारि आहारच्छेभी दोमुवि ॥१३॥
- યુમન્ છે. यत्तदनशनं मरणे, द्विविधं तद् व्याख्यातम् । सविचारमविचार, कायचेष्टां प्रति भवेत् ॥१२॥ अथवा सपरिकर्मापरिकर्म चाख्यातम् । निर्हायानाहारच्छेदो द्वयोरपि ॥१३।।
| ગુમન્ ! ર્થ–મરણ અવસરે જે અનશન થાય છે તે બે પ્રકારનું કહેવું છે.
(૧) સુવિચાર-ચેષ્ટા રૂ૫ વિચાર સહિત અનશન અર્થાત્ પડખું ફેરવવું વગેરે કાયચેષ્ટાવાળું અનશન.
૨) અવિચાર–પડખું ફેરવવું વગેરે કાયચેષ્ટા વગરનું
અનશન,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org