________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ पायछित्तं विणओ, वेआवच्चं तहेव सज्झाओ। झाणं च विउस्सग्गो, एसो अभितरो तवो ! ३०॥
आयुग्मम्॥ एषः बाह्यकं तपः, समासेन व्याख्यातम् । अभ्यन्तर तप इतो, वक्ष्याम्यानुपूर्व्या ॥२९॥? प्रायश्चित्तं विनयो, वैयावृत्त्यं तथैव स्वाध्यायः । ध्यानं चोत्सर्गः, एषः अभ्यंतर तपः ॥३०॥
॥ युग्मम् ॥ અર્થ–આ બાહા તપ સંક્ષેપમાં કહેલ છે. હવે અત્યંત त५ उमस२ ईडीश. रेम-प्रायश्चित्त, विनय, यावृत्य, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ–બ અત્યંતર તપ છે. (૨૯ +3०-११८१+११६२)
आलोअणारिहाईअं, पायच्छित्तं तु दसविहं । जे भिक्खू वहइ सम्म, पायच्छित्तं तपाहिकं ॥३१॥ आलोचनार्दादिकं, प्रायश्चित्तं तु दशविधम् । यो भिक्षुर्वहति सम्यक्, प्रायश्चित्तं तदाख्यातम् ॥३१॥
અર્થ-જે પાપ આલેચનાથી શુદ્ધ થાય છે, તે આલેચનાઈ વગેરે પ્રાયશ્ચિત્ત દશ પ્રકારનું છે. (આલેચનાઈ, પ્રતિકમણુઈ, मिश्र, विवे, व्युत्सम, तोऽ, छे, भूसा, અનવસ્થાપ્ય અને પારાંચિત્ત). આ પ્રમાણે દશવિધ પ્રાયશ્ચિતને साधु सारी रात से छे.ते प्रायश्चित्त उपाय छे. (३१-११८3)
अब्भुटाणं अंजलिकरणं तहेवासणदायणं । गुरुभत्तिभावसुस्सूसा विणओ एस विआहिओ ॥३२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org