SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯ ૧૧ અડુ'મેશાં જાગૃત બની મૃષાવાદને ત્યાગ કરવાના છે. સદા ઉપયોગી બની Rsતકારી સત્ય ભાષણ કરવુ' અતિ દુષ્કર છે. (૨૬-૬૧૯) दंत सोहणमाइस्स, अदत्तस्स विवज्जणं । अणवज्जेस णिज्जस्स, गिण्हणा अवि दुक्कर || २७ ॥ दन्तशोधनमादेरदत्तस्य विवर्जनम् । अनवधैषणीयस्य ग्रहणमपि दुष्करम् ॥ २७ ॥ . અ-ખીજી વસ્તુ તે દૂર રહી, પણ નાની સરખી દંતશેાધી વગેરેની ચારીનો ત્યાગ કરવાનો છે. ખીજાએ આપેલી પણ જો તે વસ્તુ નિષ્પાપ-શુદ્ધ હોય તે જ લેવાની હાય છે. માટે ત્રીજા મહાવ્રતનુ` પાલન દુષ્કર છે. (૨૭-૬૨૦) विरई अवम्भरस्स, कामभोगरसन्नुणा । ૩૫ મળ્યું વમ્, ધારેચવું મુહુર્ ॥૨૮॥ विरतिरब्रह्मचर्यस्य, कामभोगरसज्ञेन । उग्रं महाव्रतं ब्रह्म, धर्तव्यं सुदुष्करम् ॥ २८ ॥ અથ-કામભોગના રસના જાણકાર તારાથી( કદાચ માના કે કામભોગના રસથી અજ્ઞાતને ઈચ્છા ન થાય પણ તારાથી ) અબ્રહ્મની વિરતિ રૂપ ધાર બ્રહ્મચય નામના મહાવ્રતનું પાલન અતિ દુષ્કર થશે. (૨૮-૬૨૧) घणधन्न पेसवग्गे, परिग्गहविवज्जणं । સુબ્બારમતિ પાળો, નિમ્નમાં જીતુવર્ ॥ ૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy