________________
૩૪૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ સાગરોપમન અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. વળી રસવિશેષ રૂપ અનુભાગે સિદ્ધોના અનંતમા ભાગે હોય છે. આ અનંતમે ભાગ અનંત સંખ્યાવાળા જ જાણે. તેમજ સર્વસિવિશેષ રૂપ અનુભાગમાં પણ પ્રદેશનું (કર્મસ્કંધની સાથે અવિભકત પરમાણુઓનું) પરિમાણ સર્વ જી કરતાં અનંતગુણું છે એમ સમજવું. (૧૯થી ૨૪-૧૩૫૦ થી ૧૩૫૫)
तम्हा एएसि कम्माणं, अणुभागे विआणिआ। एएसिं संवरे चेव, खवणे अजए बुहेत्ति बेमि ॥२५॥ तस्मादेतेषां
कर्मणामनुभागान्विज्ञाय । एतेषां सम्वरे चैव, क्षपणे च यतेत बुधः इति ब्रवीमि ॥२५॥
અર્થ-જેથી આ પ્રકારના પ્રતિબંધ વગેરે છે, તેથી આ કર્મોના અનુભાગને પ્રકૃતિબંધ વગેરેને વિશેષથી કટુ વિપાક રૂપે અને ભવહેતુ રૂપે જાણીને, નહિ ગ્રહણ કરેલા આ કર્મોના નિરોધ રૂપ સંવરમાં અને પૂર્વે ગ્રહણ કરેલા કર્મની નિર્જરા–ક્ષયમાં બુદ્ધિમાને પ્રયત્ન કરે જોઈએ. આ પ્રમાણે હે જંબુ! હું કહું છું. (૨૫-૧૩૫૬)
તેત્રીશમું શ્રી કમપ્રકૃતિ-અધ્યયન સંપૂર્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org