SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ . .. શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧ ૨૫ વસરણું, અવિતથ, ગ્રંથ, યતીત અને ગાથા રૂ૫ અધ્યયનમાં કહેલા અનુષ્ઠાન દ્વારા, પૃથિવી વગેરે વિષયવાળા સત્તર ભેદના અસંયમમાં, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય-એમ નવ પ્રકારના જીવને સંઘટ્ટો આદિ કરે, પુસ્તકાદિ અજીવને જયણ નહિ પાળવાથી થતે અસંયમ; આંખોથી જોયા વગર કરવું તે પ્રેક્ષ્ય-અસં. ચમ ગૃહસ્થના સાવદ્ય વ્યાપારની પ્રેરણા કરવી તે ઉપઅસંયમ; વસ્ત્ર–પાત્ર વગેરેને નહિ પ્રમાર્જવાં તે પ્રમાજના અસંયમ, ઈંડિલ–પ્રશ્રવણ આદિ અશુદ્ધ ભૂમિમાં પરઠવવાં તે પરિષ્કા પના-અસંયમ,મનનેદ્રોહ-ઈર્ષા–અભિમાનાદિઅશુભ ભામાં જોડવું તે મન-અસંયમ, સાવદ્ય-દુષ્ટ વચન બોલવું તે વાણીને અસંયમ; તેમજ ગમનાગમનાદિ ક્રિયામાં ઉપગશૂન્ય વર્તવું તે કાયાને અસંયમ. આવી રીતે સત્તર પ્રકારના અસંયમમાં પરિત્યાગ કરવા રૂપે જે મુનિ પ્રયત્ન કરે છે, તે સંસારચક્રમાં રહેતું નથી. (૧૩–૧૨૧૨) वंभंमि नायज्झयणेसु, ठाणेसु असमाहिए। . जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१४॥ ब्रह्मणि ज्ञाताध्ययनेषु, स्थानेष्वसमावेः । - यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१४॥ અર્થ—અઢાર પ્રકારના બ્રહ્મચર્યમાં એટલે દારિક અને ક્રિય શરીરના ભેગેને મનવચન-કાયાએ કરવા-કરાવવાઅનુમોદવા રૂપે ત્યાગ. (૨*૩=૪૩=૧૮) તેના પાલન દ્વારા એગણેશ ઉક્ષિપ્તજ્ઞાદિ જ્ઞાનાધ્યયનેમાં જ્ઞાન દ્વારા (ઉક્ષિણ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy