________________
૨૭૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
સંઘાટક, અંડક, કૂર્મ, સેવક, તુંબક, રોહિણી, મલલી, માર્કદી, ચંદ્રમસ, દાવદ્રવ, ઉદક, મંડુક, તેતલી, નંદીફળ, અપરકંકા, આકીર્ણ, સંસમા અને પુંડરીકજ્ઞાત અસમાધિના કારણ રૂપ વિશ સ્થાનમાં પરિત્યાગ દ્વારા [વીશ સ્થાને-(૧) જલદી જલદી ચાલવું. (૨) અપ્રમાજિત સ્થાનમાં બેસવું, સૂવું વગેરે. (૩) બરાબર નહિ પ્રમાજેલા સ્થાનમાં બેસવું વગેરે (૫) શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા-આસન આદ વાપરવાં. (૫) વડીલ વર્ગને અપમાનાદિ-પરાભવ કર. (૬) કૃત–પર્યાયવય રૂપ સ્થવિર વર્ગને પરાભવ કરે. (૭) પ્રમાદથી એકેન્દ્રિયાદિ જેની હિંસા કરવી. (૮) ક્ષણે ક્ષણે કેપ કરે. (૯) લાંબા કાળ સુધી ક્રોધ કરે. (૧૦) પક્ષમાં બીજાની નિંદા કરવી. (૧૧) વારંવાર અવધારણ (જકાર પૂર્વકની) ભાષા બલવી. (૧૨) શાન્ત થયેલા કવાયની ફરીથી ઉદીરણા કરવી. (૧૩) બીજા બીજા કજીયાની પરંપરા ચાલુ રાખવી. (૧૪) અકાલમાં સવાધ્યાય કરે. (૧૫) સચિત્ત રજથી ખરડાયેલા હાથ-પગ છતાં પ્રવૃત્તિ કરવી. (૧૬) રાત્રિ વગેરેના વિકાસ માટે શબ્દ કરે. (૧૭) કછ કરે. (૧૮) ગચ્છમાં–પરસ્પર સાધુએમાં ભેદ કરે. (૧૯) સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી આહાર–પાણી વાપરવાં. (૯૦) એષણા સમિતિનું પાલન નહિ કરવું. જે સાધુ હમેશાં પ્રયત્ન કરે છે, તે સંસારચક્રથી પર થાય છે. (૧૪-૧૨૧૩) इक्कीसाए सबले सु, बावीसाए परीसहे। जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मंडले ॥१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org