SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી સમ્યક્ત્વપરાક્રમાધ્યયન-૨૯ ૨૩૩ प्रतिरूपतया भदन्त ! जीवः किं जनयति ? प्रतिरूपतया लाघविकतां जनयति, लघुभूतश्च नु जीत्रोऽप्रमत्तः प्रकटलिङ्गः प्रशस्त लिङ्गो विशुद्धसम्पक्त्रः समाप्त नत्यममितिः सर्वप्राणभूतजीवसत्येषु विश्वसनीयरून प्रत्युपेक्ष जितेन्द्रियः त्रिन्तपःसमिति - સમન્યાતશ્રાવિ મતે પ્રાણા અ -સભા પ્રત્યાખ્યાન પ્રાય: પ્રતિરૂપતામાં જ થાય. તે હે પ્રભુ ! પ્રતિરૂપતાથી જીવ કા ગુણ મેળવે છે? અધિક ઉપકરણત્યાગ રૂપ પ્રતિરૂપતાથી, દ્રવ્યથી ૧૫ ઉપકરણ રૂપ અને ભાવથી મૂર્છાના અભાવ રૂપે લઘુતાવાળા જીવ અને છે. વળી લઘુતાવાળા જીવ, અપ્રમત્ત, સ્થવિરકલ્પીકાદિ રૂપથી જણાતા હાઈ પ્રકટ લિ’ગવાળા, જીવરક્ષાના હેતુભૂત રજોહરણ વગેરે ધારક હાઈપ્રશસ્ત વિ ́ગવાળા, વિશુદ્ધ સમકિતવાળે, પરિપૂર્ણ સત્ય અને સમિત્તિવાળા, સર્વ પ્રાણુ-ભૂત-જીવ· સર્વેના વિશ્વસનીય રૂપ, કેમ કે-તેએની પીડાનો પરિહાર કરનાર છે, અલ્પ ઉપધિવાળા હાઇ અલ્પ પ્રયુપેક્ષણાવાળા તથા જિતેન્દ્રિય, વિસ્તીર્ણ તપ અને સમિતિએથી યુક્ત - પણ થાય છે. ( ૪૪-૧૧૩૪ ) वेयावच्चेणं भंते ! जीवे किं जणयइ ? | ° वेया तित्थयरनामगोअं कम्मं निबंधइ ॥ ४५ ॥ वैयावृत्त्येन भदन्त ! जीवः किं जनयति ? | वैया तीर्थकर नामगोत्रं कर्म निबध्नाति ॥ ४५ ॥ અથ–પ્રતિરૂપતામાં વૈયાવૃત્યથી જ ઇષ્ટસિદ્ધિ છે. તેા ૩ ભગવન્ ! મૈયાનૃત્યથી છત્ર કયા ગુણને પામે છે? તૈયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005336
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1983
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy