________________
३२
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ કે-બેટા! જેમ સુખ ઉપજે તેમ તમે મૃગચર્યાને સ્વીકારજો. (८५-६७८)
एवं सो अम्मापियर, अणुमाणित्ताण बहुविहं । ममत्तं छिदई ताहे, महानागुव्व कंचुयं ॥८६॥ एवं स अम्बापितरावनुमान्य बहुविधं । ममत्वं छिनत्ति तदा, महानाग इव कचुकम् ॥ ८६ ॥
અર્થ–આ પ્રમાણે તે મૃગાપુત્ર, મા-બાપની રજા મેળવી, મહાનાગ જેમ કાંચળીને ફેંકી દે છે, તેમ અનાદિ ભાની અભ્યાસવાળી ઘણા પ્રકારની મમતાને છેડે છે. (८६-६७६)
इड्ढी वित्तं च मित्तेय, पुत्तदारच नायो । रेणुयं व पडे लग्गं, निदधुणित्ता ण निग्गओ ॥८७॥ ऋद्धिं वित्तं च मित्राणि च, पुत्रदारांश्च ज्ञातीन् । रेणुमिव पटे लग्नं, निर्द्रय निर्गतः ॥ ८७ ।।
અર્થ-જેમ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળને ફેંકી દેવામાં આવે છે, તેમ ઘેડા-હાથી વગેરે ઋદ્ધિ, ધન, મિત્ર, પુત્ર, સ્ત્રીઓ અને સ્વજનેને છેડી, ઘરમાંથી નીકળી મૃગાપુત્ર हीक्षित थाय छे. (८७-६८०)
पंचमहव्ययजुत्तो. पंचसमिओ तिगुत्तिगुत्तो य । सभितरबाहिरिए, तपोवहाणंमि उज्जुओ ॥८॥ पञ्चमहाव्रतयुक्तः पञ्चसमितः त्रिगुप्तिगुप्तश्च ।। साभ्यन्तरबार्बी, तपउपधान उद्युक्तः ॥ ८८ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org