________________
૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અને અત્યંત સંભ્રમ-આવેગવાળે બની નીચેની બાબત કહે છે. (૧૩-૭૦૪) अस्सा हत्थी मणुस्सा मे, पुरं अंतेउरं च मे। . भुजामि माणुसे भोए, आणाइस्सरिभं च मे ॥१४॥
શ્વા મતનો મનુષ્ય મે, પુમન્ત પુરું જ છે ! भुनज्मि मानुषान्भोगाना श्वयं च - मे ॥ १४ ॥
અર્થ-હે આર્ય ! મારી પાસે ઘેડા, હાથી, પુર અને. અતેકર છે. હું મનુષ્ય યોગ્ય ભેગોને ભોગવું છું. મારી. પાસે અખલિત શાસન રૂપ આજ્ઞા અને સમૃદ્ધિ કે પ્રભુતા રૂપ એશ્વર્યા છે. (૧૪-૭૦૫)
एरिसे संपयग्गम्मि, सव्वकामसमप्पियो। कह अणाहो भवई, मा हु भंते मुसं वसे ॥१५॥ ईदृशे सम्पदग्रे, सर्वकामसमर्पितः । कथमनाथो भवति !, मा हु भदन्त ! मृषा वादीः ॥ १५ ॥
અર્થ-હે આર્ય! આ મારી પાસે સંપદાને ઉત્કર્ષ અને સકલ કામનાઓને પૂરી કરનારે હોઈ હું અનાથ કેમ થાઉં ? કેમ કે જેની પાસે કાંઈ ન હોય તે અનાથ કહેવાય, પરન્તુ સર્વાગીણ સંપદાને નાથ હું અનાથ નથી. આથી તે આર્ય ! અસત્ય ન બોલવું જોઈએ. (૧૫-૭૦૬)
न तुमंजाणे अणाहस्स, अत्थ पोत्थं च पत्थिवा । ની ગાદો મવડું, સાદો વા નવિ હૃાા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org