________________
-
શ્રી મૃગાપુત્રીયાધ્યયન-૧૯
सो बितम्मापिअरो, एवमेयं जहाफुडं । इह लोए निप्पिवासस्स, नस्थि किंचिवि दुकरं ॥४४॥ सः ब्रूते अम्मापितरौ!, एवमेतद्यथास्फुटम् । इहलोके निष्पिपासितस्य, नास्ति किंचिदपि दुष्करम् ॥४४॥
હવે મૃગાપુત્ર ૩૧ ગાથાઓથી મા-બાપને જવાબ આપે છે.
અર્થ– મૃગાપુત્ર કહે છે કે હે મા-બાપ! તમેએ દીક્ષાની દુકરતાનું વર્ણન કર્યું તે સ્પષ્ટ રીતિએ સાચું છે, તે પણ આ લેકમાં નિઃસ્પૃહ મહાપુરૂષને અતિ કષ્ટકારી ५५ अनुष्ठान ४२१२॥ ५९ हु०४२ नथी. (४४-६३७)
सारीरमाणसा चेव, वेयणा उ अणंतसो । मए सोढाओ भीमाभो, असई दुक्खभयाणि य ॥४५॥ शारीरमानस्यश्चैव, वेदना तु अनंतशः । मया सोढा भीमा, असकृदुःखभयानि च ॥ ४५ ॥
અર્થ-હે મા-બાપ! શરીર અને મન સંબંધી વેદનાઓ નરકાદિમાં અનંતી વાર સહન કરેલી છે. વળી વારંવાર દુઃખકારક ભયે પણ સહન કરેલા છે. (૪૫-૬૩૮)
जरामरणकंतारे, चाउरते भयागरे । मर सोढाणि भीमाई, जम्माई मरणाणि य ॥४६॥ जरामरणकान्तारे, चतुरन्ते भयाकरे । मया सोढानि भीमानि, जन्मानि मरणानि च ॥ ४६ ॥
અર્થ–જન્મ અને મરણથી અતિ ગહન હોવાથી મહા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org