Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar
Catalog link: https://jainqq.org/explore/005352/1
JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી સૂયગડાંગ સૂત્ર.
વષરૂ.
====$==
(ભાગ ૩.)
પ્રયમ સ્કંધ સમાસ,
===
2]=
Page #2
--------------------------------------------------------------------------
________________
રોડ લખમાજી જીવણજી પુસ્તકોદ્ધારક ફંડ ગ્રંથાંક નં. ૪
શ્રી સૂયગડાંગ સૂત્ર
ભાગ ૩ જો.
૮ થી ૧૬ અધ્યયનેનું ટીકાનું મૂળ સૂત્ર નિયુક્તિ સાથે ભાષાંતર.
પ્રકાશકઃ——
શ્રીમન્ સાહનલાલજી જૈન શ્વે. જ્ઞાનભ’ડાર
સુરત ગેાપીપુરા તરફથી ચુનીલાલ ગુલાબચંદ દાળીયા. (માજી ફારેસ્ટ એપીસર સાહેબ. )
સં. ૧૯૮૭.
१८
લેખક:-મુનિમાણેક,
Jain Educationa International
પ્રથમાપિત્ત પ્ર. ૧૦૦૦
મૂલ્ય રૂા૧૧-૪-૦
se
se
For Personal and Private Use Only
સને ૧૯૩૧.
७८
Page #3
--------------------------------------------------------------------------
________________
મુદ્રણાલય-જૈન વિજ્ય પાના ૧ થી ૧૬૦. મુદ્રણાલય –ધી “જૈન વિજ્યાનંદ” પ્રી. પ્રેસ,
કણપીઠ બજાર–સુરત, પાના ૧૬૧ થી ૩૯૦. મુક—શા, મોહનલાલ મગનલાલ બદામી,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના આ સૂત્રની ટીકા કઠણ હોવાથી તેનું ભાષાંતર આઠ વર્ષ પૂર્વે સાત અધ્યયન છપાયા છતાં જોઈએ તેવી ખપતના અભાવે આ ત્રીજો, ભાગ હાલ પ્રગટ થાય છે, આ ભાગમાં આવેલાં નવ અધ્યયનનો સાર તથા પૂર્વનાં સાત અધ્યયનનો સાર અહીં સોળમા અધ્યયનમાં સૂત્રકારેજ આપેલ છે, એટલે સોળમું અધ્યયન દરેકે વાંચવાની ખાસ જરૂર છે, છતાં અહીં ટુંકમાં લખીશું.
: ૮ નિર્મળ આચાર પાળવામાં શરીરની શક્તિ તથા મનબળ જોઈએ, તેજ વીર્ય છે, દીક્ષા કે શ્રાવકનો ધર્મ પાળે તે અનુક્રમે પંડિત અને બાળ પંડિતવીર્ય છે, પણ પાપમાં વપરાય તે બાળવાર્ય છે, તે આ અધ્યયનમાં સૂચવ્યું કે વીર્ય-શકિતનો દુરુપયોગ ન કરવો, એ અધ્યયનને સાર છે.
૮ અધ્યયનમાં ધર્મ બતાવ્ય, ધર્મનું સ્વરૂપ દશ વૈકાલિકના પહેલા અધ્યયનમાં બતાવ્યું તે અહીં છે, પણ અહીં એ બતાવશે કે વીર્યનો સદુપયોગ તે જ ધર્મ છે, અર્થાત સાધુએ નિરંતર જ્ઞાન અને તપશ્ચર્યામાં તત્પર રહેવું અને ધર્મ કરવા છતાં ગર્વ ન કરનાં નિર્વાણ (મેક્ષ) મેળવવું
૧૦ દશમા અધ્યયનમાં સમાધી એટલે ધર્મ કરનારમાં રાગદ્વેષની પરિણતિ ન જોઈએ પણ શુદ્ધ આત્મસ્વભાવ જોઈએ, પરિગ્રહ રાખવાથી રાગદ્વેષ વધે માટે તેને તજવા, જીવિતકે મરણુંની આકાંક્ષા ન રાખે,
૧૧ માર્ગ અધ્યયનમાં જ્ઞાન દર્શન ચારિત્ર એ માર્ગ છે, તે માર્ગમાં જવા માટે પ્રભુએ કેવો માર્ગ બતાવ્યું તે આમાં બતાવ્યું, મન તથા ઇંદ્રિયો કબજે રાખીને નિર્મળ સંયમ પાળે તે માર્ગ છે.
૧૨ સમવસરણ અધ્યયનમાં પ્રભુની વાણી સાંભળવા જ્યાં સમુદાય મળે, તે ૩૬ ૩ મતવાળાનું વર્ણન છે, અને આસ્તિક નાસ્તિકનું વર્ણન કર્યું છે, અને શબ્દરૂપ રસગંધ અને સ્પર્શમાં સાધુએ રાગ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
ઠેષ ન કરતાં સંસારથી પિતે મુક્ત થાય છે, તેવો ઉપદેશ થાય છે.
૧૩ યથાતથ્ય જેવું નિર્મળ સ્પષ્ટ બેલવું તેવું આદરવું અને કોઈને દુઃખ ન દેવું તે આ અધ્યયનમાં બતાવ્યું છે.
૧૪ ગ્રંથ નામનું અધ્યયન છે. તેમાં રેકડ નાણું કે અંદર ક્રોધ વિગેરે સાધુ ન રાખે, ફક્ત શાસ્ત્ર ભણવું અને તપ કરે તે સાધુ જ બીજાને સમાધિ કહેવા યોગ્ય છે.
૧૫ આદાન-જ્ઞાનદર્શન ચારિત્ર જે આત્માના ગુણો છે તેને ગ્રહણ કરવા તેથી તે મેક્ષમાં જાય છે કે વૈમાનિક દેવ થાય.
૧૬ પૂર્વનાં પંદર અધ્યયનોનો સાર કહ્યો છે, તેમાં માહણ શ્રમણ અને ભિક્ષુ અને નિગ્રંથ કેવા હોય છે તે અહીં બહુ સારી રીતે બતાવ્યું છે.
આ પ્રમાણે મુખ્યત્વે સાધુ સાધ્વીને ઉદ્દેશીને તેમને સમય આનંદમાં જાય માટે આ અધ્યયનમાં વિદ્યાનંદ અને આત્માનંદ સાથે બતાવ્યાં છે, પણ ગૃહસ્થ જૈને કે અર્જુન પણ જે આ સંભાળીને વાંચશે તો તેમને ઘણો બધ મળશે, ખરી રીતે તે આ ત્રીજો ભાગ હિતશિક્ષારૂપ જ છે.
એકલા સૂત્રનું બીજે ભાષાંતર છપાયેલ છે, તે સ્થાનક વાસીમાં વધારે વંચાય છે, મૂર્તિપૂજામાં માટે ભાગે ટીકા વંચાય છે. આ ટીકા કઠણ હૈવાથી તેનો ઉપયોગ બહ ઓછા કરે છે. એટલે જોઈએ તેવો આ તત્વ ગ્રંથને પ્રચાર થતો નથી, શ્રાવકાને મુખ્યત્વે ચરત્ર અને કથા ગ્રંથો ઉપર ભાવ હોવાથી તે વાંચે છે પણ જો આવા ગંભીર અર્થવાળાં સૂત્રો વાંચે તો ઘણું લાભ થાય, તેથી જ આ ગુજરાતી ભાષાંતર કર્યું છે, અને સાતિથી વાંચી તેઓ જે તેને વિશેષ પ્રચાર કરશે તે સૂયગડાંગ સૂત્રનું બાકીની ટીકાનું ભાષાંતર પણ પ્રકટ થશે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
વિષય અનુકમિણુકા પૃષ્ઠ ૧થી-૧૪ વીર્ય અધ્યયન નિક્ષેપાની નિયુક્તિ-૯-૯૭ પ્રસ્તાવિક
- બ્લેકો સાથે. ૧૫-૨૫ વર્ષની સૂત્ર ગાથા ૧ થી ૪ નિ. ૯૮ બાળવાર્ય–સુ. ૧૦ ૨૬-૪૩ પંડિત–વાર્ય બાળ પંડિત વિર્ય–૧૧થી ૨૬–સુત્ર ગાથા. ૪૪-૪૭ ધર્મ અધ્યયન નિ. ૯૯–૧૦૨ નિક્ષેપાનું વર્ણન. ૪૮-૭૫ સૂત્ર ૧ થી ધર્મનું વિવેચન.
(આ અધ્યયનમાં પા. ૪પ થી ૬૪ સુધી વીર્ય અધ્યયનને
બદલે ધર્મ અધ્યયન વાંચવું) ૭૬-૮૦......સમાધિ અધ્યયન ૧૩૦થી૧૦૬ નિર્યુક્તિમાં નિપાનું
વર્ણન. ૮૧થી૧૦૯... સમાધિનું વર્ણન. સુત્ર ૧ થી ૨૪ ૧૧થી૧૧૭....માર્ગની નિયુક્તિ નિક્ષેપ. ૧૦ થી ૧૧૫ સુધી. ૧૧૮-૪૮......માર્ગનું વર્ણન સ. ૧ થી ૩૮ ૧૪થી૬પ.......સમવસરણ નિ. ૧૧૬ -૧૯ પ્રસ્તાવિક લેક નિપાના
વર્ણન સાથે. ૧૬૬થી ૨૪૪. સમવસરણનું વર્ણન સ-૧થી ૨૨-છ દર્શનના વર્ણન
સાથે. ' ૨૪૫–૫૧......યાયાધ્ય નિક્ષેપાની નિયુક્તિ ૧૨૨ થી ૨૬. ૨પર ૨૮૭....ધર્મ વિગેરેને સાર અહીં લીધો છે, સુ-૧ થી ૨૩ ૨૮૮-૨૯૦ગ્રંથ અધ્યયનના નિક્ષેપ નિયુક્તિ ૧૨૭-૩૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૯૧થી૩૩૧....સૂત્ર ૧થી ૨૭ બાહ્ય તથા અભ્યતર ગ્રંથ જે આત્માથી
પર છે તે ત્યાગીને આત્માના ગુણોમાં રમણતા કરવી. ૩૩૨-૩૮......આદાનના નિક્ષેપાની નિર્યુક્તિ ૧૩ર-૩૬ ૩૩૯ ૭ર......૧–૨૫ સુત્રમાં ગ્રહણ કરવા ગ્ય સમ્યગદર્શન જ્ઞાન
•
ચારિત્રને સ્વીકારવાં. ૩૭૩થી ૭૭...ગાથા અધ્યયનની નિયુક્તિ નિક્ષેપા. ૩૩ ૭થી ૯૦...સૂત્ર ૧થી૪ પૂર્વનાં પંદર અધ્યયનોને સારી :
Jain Educationa International
For Personal and Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
સાહિત્યપ્રેમી ઝવેરી મગનભાઈ નગીનભાઈ
આ પુસ્તક અને તેના પહેલાંના છપાએલા દરેક પુસ્તકમાં અને ઝવેરી મગનભાઈ નગીનભાઇ જેઓ ખાસ જૈન સાહિત્યના પ્રેમી હોવાથી દરેક પુસ્તકામાં મદદ આપી છે અને જૈન સાહિત્ય પરિષદ વખતે ફતેહમંદ પાર ઉતારવામાં જવેરી જીવણભાઈ સાકરચંદ જોડે તેમની દરેક વાતે મદદ હતી અને વ્યવહાર સૂત્રમાં ૫૦ રૂા. અંકે પાંચસો એક રૂપીઆ પ્રથમ આપી તેમણે તે સૂત્ર પુરૂ છપાવવા પહેલ કરી તે બદલ તેમને જેટલો ધન્યવાદ : આપીએ તેટલો ઓછો છે. આવા સાહિત્યપ્રેમી ધર્માત્મા શ્રાવકના અનુકરણથી બીજા પુન્યવંતા છવો પણ આ ખાતામાં સહાય આપશે તો તેથી આ જ્ઞાનભંડાર તરફથી અનેક પુસ્તકો પ્રસિદ્ધ થશે. એવી અમારી નમ્ર પ્રાર્થના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
સુરતનું એક સંપૂર્વ ૨૧ શીખરવાળું રમણીય
જૈન દેવાલય વળી સુરતના એક ધર્મામા કુટુંબની ધર્મપ્રિયતા અને અદ્વિતીય રમણીય જેન દેવાલય સુરતમાં ગોપીપુરા હાથીવાળા દેહરા પાસે વકીલો ખાંચામાં બાઈ લખમીબાઈના દેરાસરના મૂળ સ્થાપક વીશાઓશવાળ શેઠ ભાઈદાસ દુર્લભદાસે પોતાની હયાતીમાં સુરતમાં મનેમેહન પારસનાથનું ૨૧ શિખરવાળું. અદ્વિતીય રમણીય દેરાસર બાંધ્યું, અને તે પહેલાં તેમણે પાયધુની ઉપર આદીશ્વર ભગવાનનું દેહરું બાંધેલું, તેમનાં ધર્મામા પત્ની લખમીબાઈએ તેની વ્યવસ્થા કરવા ધર્માત્મા હરકેઆઇને એવું અને હરકોઈબાઈએ દેહરાસરની જાહોજલાલી વધારવા તથા આશાતના ટાળવા તથા શ્રાવકોને દેરાસરની ભકિત ઉચિત રીતે થાય તેવી રીતે સધળી સગવડે બગીચા વિગેરેની ક્વી, તેમની પછી શેઠ વસતાચંદ ભાઈદાસ તથા તેમના સુપુત્ર મોતીચંદ વસ્તાચંદ ઝવેરીએ હાલની સુધરેલી સ્થિતિમાં દેહરાસર વિગેરેને રાખ્યાં છે.
આવી રીતે દરેક ધર્માત્મા છે જિનેશ્વરના દેવાલય તથા મૂર્તિને -આત્માનું કમાણ કરવા બનાવે છે તથા સારી વ્યવસ્થા રાખે તે પણ ધન્યવાદને ચગ્ય છે,
(હવે પછીના ભાગમાં બનશે તે તેને ફેટ અપાશે.)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
ઐ
સૂયગડાંગ સૂત્ર.
આઠમું–વીય અધ્યયન.
સાતમું અધ્યયન કહયું, હવે આઠમુ અધ્યયન આરભ કરીએ છીએ, તેના સાતમા અધ્યયન સાથે આ સંબધ છે, સાતમા અધ્યયનમાં કુશીલ ( દુરાચારી પતિત ) સાધુઓ કહયા, તેમજ તેનાથી ઉલટા સુશીલેા ( સદાચારી ઉત્તમ ) સાધુએ પણ બતાવ્યા, આ અને પ્રકારના સાધુઓનું કુશીલપણું તથા સુશીલપણું સંયમ વીર્યંતરાય ( સંયમ પાળવામાં વિન્ન રૂપ) કર્મના ઉદયથી કુશીલપણું અને તે કમના ય ઉપશમ (શાંત-દૂર) થવાથી સુશોલપણ થાય છે, તેથી વીર્ય (શક્તિ) ખતાવવાને આ અધ્યયન કહીએ છીએ. આ સબધથી આવેલા આ અધ્યયનના ચાર અનુચેાગદ્વારા ઉપક્રમ (શરૂવાત), નિશ્ચેષ (થાપના), અનુગમ (એધ) અને નય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. (જુદી જુદી અપેક્ષા) કહેવા જોઈએ, તેમાં પણ ઉપક્રમની અંદર રહેલ અર્વાધિકાર (વિષય-બાબત) આ છે, બાલ (અવિવેકી), બાલ પંડિત (યથા શક્તિ સદાચારી, પંડિત સંપુર્ણ સંયમ પાળનાર) એ ત્રણે પ્રકારનાં દરેકનાં વીર્ય (આત્મ બળ)નું વર્ણન સમજીને સાધુએ નિર્મળ સંયમ પાળવામાં યત્ન કર, આ વિષયની શરૂવાત છે. નિપામાં નામ” આ અધ્યયનનું વીર્ય છે. હવે વીર્યને નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે –
विरए छक्कं दव्वे सचित्ताचित्तमीसग चेव । दुपय च उप्पय अपर्य एवं तिविंह तु सच्चित नि.२१॥
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છે પ્રકારે નિક્ષેપ છે. નામ સ્થાપના બે પૂર્વે વર્ણવેલાં સુગમ છે, દ્રવ્ય વયના બે ભેદ આગમ અને ને-આગમથી છે, આગમથી જાણનારે પણ તે સમયે તેનું લક્ષ ન હય, નેઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીર અને બંનેથી જુદું વસ્તુમાં રહેલી શક્તિ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં સચિત્તના દ્વિપદ ચેપમાં તથા અપદના ત્રણ ભેદ છે, તેમાં અરિહંત (તીર્થકર) ચક્રવર્તી બળદેવની શરીર શક્તિ સાથી વધારે છે, તેમની અથવા ચક્રવર્તીના સ્ત્રી રત્ન સાથી સુંદર સ્ત્રી) પટરાણુના શરીરની શક્તિ તે અહીં દ્રવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
આઠમુંબીચ અધ્યયન વિર્યપણે લેવું, (અર્થાત્ જેની જેવી શકિત તેનું અહીં (મનુષ્યનું) વર્ણન કરવું, ચેપગમાં ચક્રવર્તીના ઉત્તમ ઘડા હાથી જે રત્ન જેવા છે, તેનું બળ વર્ણવવું અથવા સિંહ વાઘ શરભ (જંગલી ભયંકર જાનવર) નું બળ કહેવું, અથવા જે ઉંચકવામાં દેડવામાં જે શક્તિ હોય તે વર્ણવવી, અપદ તે ઝાડે છે, તેમાં ગશીર્ષ–ચંદન (સર્વોત્તમ ચંદન–સુખડ) વિગેરેના ગુણેનું વર્ણન કરવું, એટલે તે ચંદનનું વિલેપન કરવાથી શીયાળામાં ઠંડા દૂર થાય, ઉનાળામાં તાપ શાંત થાય, આ જીવવાળા મનુષ્ય
પગાં અને ઝાડના ગુણે બતાવ્યા, હવે અચિત્ત વીર્ય કહે છે –
अचित्त पुण विरिय आहारावरणपहरणादीमु॥ . जह ओसहीण भणियं विरिय रसविरिय विवागो॥नि.९२॥
અચિત્ત દ્રવ્ય વીર્ય (અજીવ વસ્તુ) નું બળ-વીર્ય–શક્તિ આહાર (ખાવા) માં ગુણ અવગુણ કરે છે, આવરણ તે લડાઈમાં શરીરનું રક્ષણ કરે છે, અને પ્રહરણ હથીયાર લડવા વિગેરેમાં કામ લાગે તે અહીં જાણવું પ્રથમ ખાવાનું બતાવે છે –
सद्यः प्राणकरा हृया घृतपूर्णाः कफापहाः ઘીથી ભરેલાં ઘેબર પકપાન ખાવામાં આવે તો
Jain Educationa International
For Personal and Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
શીવ્ર ઇંદ્રિય વિગેરે તેજમાં આવે, હુદય પ્રસન્ન થાય અને કફને રેગ દૂર થાય, વિગેરે જાણવું,
ઔષધિ (સૂકાયેલી વનસ્પતિ અથવા અનાજ) જે કાંટે. વિગેરે લાગતાં ઘા રૂઝવવામાં કામ લાગે, ઝેર ઉતારવામાં કામ લાગે અથવા બુદ્ધિ વધારવા વિગેરે કામ લાગે તે રસવીર્ય છે, વિપાક વીર્ય તે વૈદ્યક શાસ્ત્ર વિગેરેમાં કહેલ છે, તે અહીં લેવું, તથા એનિ પ્રાકૃત નામના ગ્રંથથી જુદા જુદા પ્રકારનું દ્રવ્ય વીર્ય સમજી લેવું.
आवरणे कवयादी चक्कादीयं च पहरणे होति ।। खितमि जमि खेचे काले जंमि कालंमि ॥नि. ९३॥
રક્ષણમાં કવચ વિગેરેની શકિત તથા હથીઆરમાં ચક્રવતીનું ચક્ર (ગેળાકારે લડાઈનું શસ્ત્ર) વિગેરે જે શક્તિ હોય છે તે લેવી. હવે ક્ષેત્ર વીર્ય અને કાલ વીર્ય પાછલી, અડધી ગાથામાં આવે છે. ક્ષેત્ર વીર્ય દેવકુર વિગેરે જુગલીયાના ક્ષેત્રને આશ્રયી બધાં દ્રવ્ય જમીનના ગુણને લીધે ઉત્કૃષ્ટ શકિતવાળાં થાય છે, અથવા કિલ્લા વિગેરે સ્થાનને લીધે કઈ પુરૂષને ઉત્સાહ વધે છે, અથવા જે ક્ષેત્રમાં વીર્યનું વર્ણન કરાય તે ક્ષેત્ર વીર્ય છે, એ પ્રમાણે કાલવીર્ય પણ પહેલે આરે સુખમ સુખમ નામને છે
તેમાં વરતુ સર્વોત્તમ ગુણવાળી સુખદાયી હોય છે તે * સમજવી, તથા વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે –
Jain Educationa International
For Personal and Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
वर्षासु लवणममृतं शरदि जलं गोपयश्च हेमन्ते । शिशिरे चामलकरसो घृतं वसन्ते गुडश्चान्ते ।।
વર્ષો રૂતુમાં લવણ (નિમક મીઠું) શરદમાં જલ હેમન્તમાં ગાયનું દૂધ શિશિરમાં આમલાને રસ વસંતમાં ઘી અને ગ્રીષ્મમાં ગેળ અમૃત સરખું છે, (ગુજરાતમાં અસાડ સુદથી બે માસની રૂતુ ગણાય છે. મારવાડમાં અષાડ સુદ ૧૫ પછી બે માસની રૂતુ છે, તેથી વદીમાં એક માસ વધે છે, સુદમાં બંને એક છે, દીવાળી ગુજરાતની અપેક્ષાએ આ વદ ૦)) અને મારવાડ કે શાસ્ત્રની અપેક્ષાએ કાલીક વદ ૦)) ગણાય છે.)
ग्रीष्मे तुल्यगुडा सुसैन्धवयुतां मेघावनद्धेऽम्बरे । तुल्यां शर्करया शरद्यमलया शुंठया तुषारागमे । पिपल्या शिशिरे वसन्तसमये क्षौद्रेण संयोजितां । - पुंसां प्राप्यहरीतकीमिव गदा नश्यन्तु ते शत्रवः ॥२॥
બાળ હરડે (હેમજ) ઉનાળામાં બરાબર વજનના ગોળ સાથે વાદળથી છાયેલાં આકાશવાળી વર્ષોમાં ચેખા સિંધવ સાથે, શરદ રૂતુમાં સાકર સાથે, હેમંતમાં શુંઠ સાથે, શિશિરમાં પીપર સાથે, વસંતમાં મધ સાથે લેવાથી જેમ પુરૂષના રેગો નાશ થાય તેમ તારા શત્રુઓ નાશ થાઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીને.
ભાવ થી વર્ણન કહે છે. भावो जीवस्स सवीरियस्स विरियमि लद्धिणेगविहा । ओर सिंसदिय अज्ज्ञप्पिएस बहुसो बहुविहीयं ॥९४॥
૬]
વીની શક્તિવાળા જીવના વીર્ય સાધી અનેક પ્રકારની લબ્ધિ છે, તે પાછલી અડધી ગાથામાં અતાવે છે, પ્રથમ છાતીનું મળ તે શરીર ખળ છે, તે પ્રમાણે ઇંદ્રિયાનું મળ તથા આત્માનું મળ તે મન સધી છે, તે ત્રણે અનેક પ્રકારનુ છે, તે બતાવે છે.
た
27
मणवर काया आणा पाणू संभव तहाय संभव्वे । सोतादीणं सदादिएस विसएस गहणं च ॥९५॥
અંદરના વ્યાપારવડે મન ચેાગ્ય પુઇગળા એકઠાં કરીને મનપણે પરિણમાવે, ભાષા ચાગ્યને ભાષાપણે પરિણમાવે, કાય ચેાગ્યને કાયપણે શ્વાસ ઉચ્છવાસનાં પુદગલે તે તે પ્રમાણે પરિણુમાવે છે, તે મન વચન કાયા યાગ્ય પુદગલાને તે રૂપે પરિમાવેલાંનું જે વી સામર્થ્ય (શક્તિ) છે તેના એ ભેદ છે, સંભ્રવસભાન્ય તેમાં સંભવમાં તીર્થંકર અને અનુત્તર વિમાનના દેવાના ઘણાંજ નિળ શક્તિવાળા મનાદ્રવ્ય ડાય છે, કારણ કે અનુત્તર વિમાનના વાને ફક્ત મન વડેજ કાર્ય કરવાનું છે તેથી જ્યારે શંકા સમાધાન છે. તીથ કરને પૂછવાનું હ્રાય ત્યારે દ્રવ્ય અને ભાવ મનવડે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
આઠમુ વર્ષીય આયયન.
[e
પ્રશ્ન પૂછે, તીર્થંકર કેવળજ્ઞાને જાણે પણ તે દેવેને અવધિજ્ઞાનજ હાવાથી તીથંકરપ્રભુ રૂપીદ્રબ્યો અને પરિણામનાં પુદગળા દ્રવ્ય મનવડે ગ્રહણ કરે ને પરિણુમાવે તે અનુત્તર વિમાનના દેવા જીએ, અને સમજી જાય (૨) સભાગ્યમાં તે જે જીવ બીજા બુદ્ધિમાનનું કહેવુ. હમણાં ન સમજી શકે, પણુ અભ્યાસથી ભવિષ્યમાં સમજી શકશે. વાગ્વીયના એ ભેદ.
સંભવમાં વચનની લબ્ધિવાળા તીર્થંકરાની વાણી એક ચેાજન સુધી ફેલાઈને પાત પેાતાની ભાષામાં લોકો સમજી જાય, તથા કેટલાક પુણ્યશાળી જીવાનુ વચન ધમધના -ઝરતા રસ જેવું મીઠુ હાય તે વચનનું સાભાગ્ય છે, જેમકે હંસ' કાયલ વીગેરેનુ વચન મીઠું હોય છે (હંસને બદલે પેાપટનું વચન એમ. ડીક લાગે છે, આદિમાં કાકાકઉ વિગેર લેવા) સ’ભાગ્યમાં શ્યામાસ્ત્રીનું ગાયન મીઠું' છે, તેજ કહ્યું છે.
सामा गायति मडुरं काली गायति - खरं च रुक्खं च ।
એ આમાં એકનું નામ શ્યામા છે, તે મધુર સ્વરે ગાય છે અને કાલી નામની સ્ત્રી કઢાર અપ્રિય ગાય છે, વળી આ પ્રમાણે વિચારીએ છીએ કે આ શ્રાવકના પુત્ર ભણાવ્યા વિના પણ ઉચિત ખેલવાના અક્ષરા ખાલશે માબાપના ઉચ્ચ કોટીના શબ્દો કાને સાંભળીને તેવ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. બેલવાનું શીખી લેશે) તથા અમે સંભાવના કરીએ છીએ કે મેનાં પિપટને જે મનુષ્યના સંસર્ગમાં રાખીએ તે મનુ
ષ્યની ભાષા શીખી લેશે. - તે પ્રમાણે છાતીનું બળ તે પણ સંભવ સંભાવ્ય
બે ભેદે છે. . . * . સંભવમાં ચક્રવતી બળદેવ વાસુદેવ વિગેરેનાં બાહુબળ વિગેરે શરીર બળ લેવું, જેમકે ત્રિપૃષ્ટ વાસુદેવે ડાબા હાથની હથેળી વડે કટિ શિલા (કડો મણની શિલા) ને ઉંચકી, અથવા સોળ હજાર રાજાનું સૈન્ય જે સાંકળ ખેંચે તે પિતે સામે ખેંચીને અટકાવે, તે પ્રમાણે ચક્રવર્તીનું બમણું તથા તીર્થકર અતુલ બળવાળા હોય છે, સંભા
વ્યમાં તીર્થકર અલોકમાં લેકને દડા માફક ફેંકવાની - શક્તિવાળા હોય છે, તથા પૃથ્વીને છત્ર માફક તથા મેરૂને
દાંડા માક્ક ધરવાને શક્તિવાળા છે તે જ પ્રમાણે કેઈપણ ઇંદ્રજંબુદ્વીપને ડાબા હાથ વડે સહેજમાં મેરૂ પર્વતને છત્રીના દાંડી માફક ઉંચકે, તથા સંભાવના કરીએ છીએ કે આ છોકરે મટે થયા પછી આ મોટા પત્થરને ઉંચકવાને (અભ્યાસથી) હાથીને દમવાને અથવા ઘોડા ઉપર ચઢી | દોડાવવાને શક્તિવાન થશે.
ઇતિએનું બળ કહીએ છીએ. કાન વિગેરે પચે ઇન્દ્રિઓની શક્તિ પોતાને એકેક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
વિષય પારખવાને પાંચ પ્રકારે સમર્થ છે તે દરેકના પણ સંભવ સંભાવ્ય એવા બે ભેદ છે, સંભવમાં જેમ કાનને વિષય બાર એજનને છે, એ પ્રમાણે બાકીની ચાર ઇંદ્રિએમાં જેને જે વિષય (જેટલી શક્તિ) હેય તે જાણ, સંભાવ્યમાં તે કેઈપણ માણસ જેની ઇદ્રિ હણાઈ હેય, થાકેલી હેય, ક્રોધમાં ભાન ભુલ્ય હેય, તરસથી કે રેગથી તે સમયે કેઈ ઇંદ્રી પિતાને વિષય ગ્રહણ ન કરે, (જેમકે કધમાં ધમધમેલો તે સમયે કીધા છતાં ન સાંભળે) પણ પછી તે દેષ (ક્રોધ) દૂર થતાં અનુમાન કરીએ કે તે સાંભળશે. (વળી તાવમાં ભાન ભૂલતાં કંઈનું કંઈ બકે પણ તાવ ઉતરતાં પાછું સીધે સીધું કામ કરે તે સંભાવના છે.)
- હવે આધ્યાત્મિક વીર્ય કહે છે. ૩ - उज्जमधितिधीरत्तं सोंडीरत्तं खमायगंभीरं । उपओग जोग तव संजमादिय होइ अज्झप्पो ॥९६॥
આત્મા સંબંધી તે અધ્યાત્મ છે, તેમાં જે શક્તિ આધ્યાત્મિક છે, અર્થાત્ અંદરની શકિત જે સત્વથી ઉત્પન્ન થાય છે તે લેવી, તે અનેક પ્રકારે છે. (૧) ઉદ્યમ એટલે સાધુને જ્ઞાન ભણવું કે તપ કરવા વિગેરેમાં પ્રેરણા વિના અંદરને ઉત્સાહ વધે છે, તેના પણ સંભવ તથા સંભાવ્ય એવા બે ભેદ છે, તે ઉપર પ્રમાણે જવા, કેઈ હમણાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ઉદ્યમ કરે તે સંભવ, પણ કેઈ પછી કરવાની ખાત્રી થાય. તે સંભાવ્યું છે, (૨) પ્રતિ તે સંયમમાં સ્થિરતા તે (દુઃખ કે લેગ વિગેરેના કારણ વડે વિકલપ થાય તે પણ) ચિત્તને. ઠિકાણે રાખે, (સંચમ ન મુકે), (૩) ધીરત્વ તે પરિષહ કે ઉપસર્ગ આવે તે પણ ચલાયમાન ન થાય, (૪) શહીયે તે ત્યાગની ઉચ્ચ કેટીની ભાવના જેમ કે * ભરત મહારાજાને વૈરાગ્ય થતાં ચક્રવત્તિના છ ખંડનું - રાજ્ય છેડતાં પણું ચિત્ત ન કરે, અથવા દુઃખમાં ખેદ ન કરે
અથવા વિષમ (મુકેલ) કાર્ય કરવાનું આવ્યા છતાં પારકાની - આશા છોડને મારેજ કરવું, એવું માનીને ખુશ થત કામ પાર ઉતારે, (૫) ક્ષમાવીર્ય તે પોતાના દેષ હોય કે ન હોય છતાં પણ) કે ગમે તેટલે મ આક્રોશ કરીને ધમકાવે, છતાં પણ મનથી પણ ક્ષેભ ન પામે. (લીધેલું કાર્ય રીસાઈને અધવચ ન છોડે) પણ આવું તત્વ વિચારે.
आक्रुष्टेन मतिमता तत्वार्थगवेषणेमतिः कार्या । यदि सत्यं का कोपः स्यादनृतं किं नु कोषेन ॥१॥
કે ધમકાવે ત્યારે બુદ્ધિમાને ખરેખર મુદ્દો વિચારવા બુદ્ધિને ઉપયોગ કરે. જે પિતાને ફેષ હોય તો શા માટે, રીસાવું, અને જે તે દેષ વિના ધમકાવતે હોય તે . (આપણુને લાગુ ન પડે) માટે કેપ શું કામ કરવું? વળી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
* [૧૧.
अक्कोस हणण मारण धम्मभंसाण बालमुलभाणं । लाभं मन्नइ धीरो जहुत्तराणां अभावं मि ॥२॥
આક્રોશ કરે, હણવું, જીવથી મારવું, તે ધર્મભ્રષ્ટ એવા બાલ (ભૂખ) જીને સુલભ છે, એવા સમયમાં આક્રોશ વિગેરે સામેના માણસ ઉપર ન કરતાં ધીર પુરૂષ તેમાં અનુક્રમે છેડે વધારે લાભ માને, (આદેશ કરતાં પૈર્ય રાખે તે જે લાભ થાય તેના કરતાં કે મારે તે કે વધારે લાભ માને, જીવથી મારે છે. મેતાર્ય મુનિ માફક તેથી પણ વધારે લાભ માને) (૬) ગાંભીર્ય પરિષહ ઉપસર્ગમાં ન ડરવું અથવા બીજાને ચમત્કાર પમાડે તેવું પિતાનું ઉત્કૃડું અનુષ્ઠાન (ધર્મ છિયા) હોય તે પણ અહંકાર ન કરે.
चुल्लुच्छल्लेइ जंहोइ ऊगये रित्तय कणकणेइ ।
मरियाई ण खुब्भंती मुपुरिस वित्राणभंडाई ॥२।। કદ ઘડા વિગેરેમાં ખેબા જેટલું ઓછું પાણી હોય તે પણ ઉછળે તેમ ઝાંઝરામાં કાંસાની જુવાન સ્ત્રીના ઘુઘરી 3. અવાજ કરે, પણ ભરેલા ધડા છલકતા નથી, તેમ સારાં પરના રત્ન જડિત આભૂષણે પણ અવાજ કરતા નથી, તેમ થોડું ભણેલા છલકાઇને ગમે તેમ પવનહંકાર કરે, પણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
(વા સ્વામી જેવા) બધું ભણેલા મેં પણ ન બોલે કે આટલું હું ભણ્યો છું.
ભરા સો છલકે નહિ, છલકે સે આધા, . ઘેડ સો ભું કે નહિ, ભુંકે સો ગદ્ધા. . (૧) ઉપચાગ-સાકાર અનાકાર બે ભેદે છે, સાકાર તે , જ્ઞાનમાં પાંચ જ્ઞાન મતિ કૃત અવધિ મનપર્યય કેવળ, અને ત્રણ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિલંગ જ્ઞાન છે, એમાં સમ્યકત્વને આશ્રયી જ્ઞાન અને મિથ્યાત્વીને આશ્રયી અજ્ઞાન છે, તે આઠ ભેદ થયા. અને અનાકાર દર્શન, ચક્ષુ દર્શન અચક્ષુ (આંખ સિવાયની બીજી ચાર ઇંદ્રિયેનું) દશન અને કેવળ દર્શન છે. સામાન્ય બોધ તે દર્શન છે, વિશેષ બેધ તે જ્ઞાન છે, પદાર્થનું સામાન્ય જ્ઞાન આંખ વિનાના જે પ્રાણું કીડી વિગેરે છે તેને સામાન્ય બાધ નાક વિગેરેથી છે તે અચક્ષુદર્શન છે, અથવા ભીતને એઠે કે અંધારામાં દેખતો કે આંધળો ગમે ત્યારે કંઈ સાંભળીને સમજે તે અચક્ષુદર્શન છે, તે બાર પ્રકારના ઉપયાગવાળે પોતાના વિષયને વ્યક્ષેત્ર કાળ ભાવ રૂપે પરિચછેદ કરે સમજે તે અર્થાત્ લક્ષ રાખીને સમજે તે ઉપગ છે, ગુજરાતીમાં તેને સાવચેતી કહે છે) સેગવીર્ય મન, વચન અને કાયાથી ત્રણ ભેદે છે, સાધુનું મને વીર્ય તે કુચેષ્ટાના મનને નિરોધ અને સિદ્ધાંત ભણવા કે સંયમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
આઠમુ વીય અધ્યયન.
[૧૩
ક્રિયામાં મન રાખે, અથવા મનની એકાગ્રતા કરવી, કારણ, કે મનવીય વડે જ ઉત્તમ સાધુએ નિર્મળ પરિણામ વધારતા અને ધર્મમાં હૃઢતા રાખનારા અવસ્થિત ( નિશ્ચય ) મનવાળા ડાય છે, વચનશક્તિ વડે તે એવી રીતે સંભાળીને એલે કે ફરી ફરી તે વચન ન આવે, તથા નિરવદ્ય ભાષા માલે,, અને ક્રાય વીય તે હાથ પગ સ્થિર રાખીને કાચમા માક એસે, તે તપાવી બાર પ્રકારનું છે, તે અણુસણ ઉષ્ણેાદરી વિગેરે મારે ભેદે તપ ઉત્સાહથી કરે અને ખેદ ન કરે તે પ્રમાણે સત્તર પ્રકારના સંયમ, હું એકલા છું એવી ભાવના ભાવતા ખળથી મન વશ કરી નિર્મળ સયમ પાળે કે કોઇ-પણ રીતે પેાતાને અતિચાર ન લાગે, આ બધા પ્રકારનું વીય અધ્યાત્મવીય તે ભાવવીય છે, વળી પ્રશ્ન થાય કે વીર્યપ્રવાદ પૂર્વમાં અનંતા પ્રકારનું વીચ બતાવ્યું છે તે કેવી રીતે ? તેનું સમાધાન એમ છે કે અનતા વિષય વાળુ પૂર્વ હાય છે. તે પ્રમાણે વીચ પણ સમજવું, અનંત અ પણું આ પ્રમાણે સમજવું,
सव्व गईणं जा होज्ज वालुया गणणमागया सन्ती । तत्तो बहुयतरागो अत्थो एगस्स पुव्वस्स ॥ १॥
બધી નદીઓની રેતીની જે ગણતરી થાય તેના કરતાં ઘણા વધારે અથ એક પૂર્વના હાય છે, (પૂર્વમાં વપરાયલા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪] :
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી , શબ્દ એટલા બધા ગંભીર હોય કે તેમાં ઘણા અર્થે સમજાવી શકાય).
सबसमुद्दाण जलं जइ पत्यमियं हविज्जसंकलियं । एत्तो बहुयतरागो अत्यो एगस्स पुव्वस्स ॥२॥
જે બધા સમુદ્રનું પાણી પ્રસ્તમિત તે થંભાવીને એકત્ર કરે તેની જે ગણત્રી થાય તેના કરતાં વધારે અર્થ એક પૂર્વને છે, આ પ્રમાણે પૂર્વમાં અનંતઅર્થપણું છે તે સમજનાર આત્મામાં વીર્યની અનંત અર્થતા છે, છતાં તે બધું વીર્ય ત્રણ ભેમાં સમાઈ જાય છે, તે બતાવે છે.
सव्वं पियं तं तिविहं पंडिय बालविरियं च मीसं च । अहवावि होति दुविहं अगार अणगारियं चेव नि-९७
ઉપર કહેલ ભાવવીય પંડિત બાળ અને મિશ્ર એમ એમ ત્રણ ભેદે છે, તેમાં ઉત્તમ સાધુઓને પંડિત વિર્ય છે, બાળ પંડિત વીર્ય ગૃહસ્થાને છે, ત્રીજો ભેદ બાલવીર્ય શક્તિવાન છતાં દુરાચારમાં પડેલા તે છે એટલે ત્રણ ભેદ થાય કે બે ભેદ થાય તેમાં સાધુનું પંડિત વીર્ય (નિર્મળ સાધુતા) આદિ સપર્યવસિત છે, જ્યારે ચારિત્ર લે ત્યારે ઉત્સાહથી ધર્મ અનુષ્ઠાન કરે તે પંડિત વીર્ય સાદિ શરૂવાત છે અને તે કેવળજ્ઞાન પામીને મેક્ષમાં જાય તે સમયે ધર્મ અનુષ્ઠાનને અંત આવી અક્રિય થાય તે અંત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન આ કહેવાય, તે સાંત છે. બાળ પંડિતવીર્ય દેશવિરતિ (યથાશક્તિ બ્રહ્મચર્ય વિગેરે પાળે કે સામાયિક વિગેરે ગ્રહણ કરે તે શરૂઆત સાદી છે, અને સર્વ વિરતિ (સાધુપણું) લે અથવા વ્રત ભંગ કરે તો તે (સપર્યવસાન " અંતવાળું) શાંત છે. બાળ વીર્ય તે અનાદિ અનંત અભ
ને આશ્રયી અવિરતિ રૂપ છે, અને ભને આશ્રયી અનાદિ સાંત છે. આદિ સપર્યવસિત તે વિરતિ લઈને ભાગે તેથી અવિરતિ સાદી થઈ અને જઘન્યથી ફરીથી તુત અંત મુહૂર્તમાં ચારિત્ર ગ્રહણ કરે અથવા ઉત્કૃષ્ટથી અપાઈ પુદગળ પરાવર્તન કાળમાં ફરીથી ચારિત્ર ઉદય આવે તેથી શાન્તપણું છે, સાદિ અનંત બાલવીયને અસંભવ છે, અથવા પંડિત વીર્ય સર્વ વિરતિરૂપ છે, અને તે વિરતી ચારિત્ર મેહનીયને કાંતે ક્ષય થાય, ક્ષપશમ થાય અથવા ઉપશમ થાય છે તે પણ ત્રણ ભેદો થાય એથી વીર્યના પણ તેજ ત્રણ ભેદ થાય છે. નામ નિષ્પન્ન નિક્ષેપે એ પ્રમાણે વર્યને થયે, અને સૂત્ર અનુગામમાં અખલિતાદિ ગુણયુકત સૂત્ર ઉચ્ચારવું તે કહે છે. दुहावेयं सुयक्खायं, वीरियंति पवुच्चई । किं नु वीरस्स वीरतं, कहं चेयं पवुच्चई । सू.गा.१।
આ વર્ષે બે પ્રકારનું ખુલ્લું કહે છે (આ વિશેષણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
૧]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
સુધર્મા સ્વામી જંબુ સ્વામીને પ્રત્યક્ષ કહેતા હોવાથી વાપર્યું છે) તે તીર્થંકર પ્રભુ વિગેરેએ બરાબર બતાવ્યું છે, તેવા અવ્યય ફકત વાક્યની શોભા માટે છે, તેથી તેને અર્થ ગણવાને નથી) વીર્ય તેમાં વિર તેને અર્થ વિશેષથી પ્રેરણને છે, અર્થાત્ અહિતને પ્રેરણા કરીને દૂર કરે તે. વીર્ય એટલે આ જીવની શક્તિ છે. હવે અવ્યય પ્રશ્નના રૂપમાં છે તેથી પહેલો પ્રશ્ન પુછે છે કે વીર ને સુભટનું વીરપણું કયું છે? અથવા બીજો પ્રશ્ન એ છે કે શા કાર
થી વીર કહેવાય છે, તેથી ભેદ પાડીને વીર શબ્દનું સ્વરૂપ બતાવે છે. कम्ममेगे पवेदेति, अकम्मं वावि सुव्वया । एतेहिं दोहि ठाणेहिं, जेहिंदीसंति मच्चिया॥सू. २
કર્મ અહીં કિયા અનુષ્ઠાન છે, એવું કેટલાક ઉત્તમ પુરૂષે કહે છે, અથવા આઠ પ્રકારનું કર્મ તે બધી ક્રિયાનું મૂળ છે, તે કારણમાં કાર્યને ઉપચાર કરીને વિર્ય કહે છે, તેજ બતાવે છે. કર્મ ઉદયમાં ઔદયિક ભાવમાં હેય તેજ વીર્ય કહે છે, અને ઔદયિક ભાવ કર્મના ઉદયમાં હેય તે બાલ વીર્ય (કુકમ કે દુરાચાર) છે એટલે એક પ્રકાર કમ તે વીર્ય બતાવ્યું હવે અકર્મ તે વીર્યને બીજો ભેદ બતાવે છે, વીર્યંતરાય કર્મને ક્ષય તે અકર્મ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
જાય છે. દર
આઠ વિ અગિયાનો
૭િ ચ (અ) અવચયથી ચારિત્ર મેહનીચ નામનું કર્મ તેને ઉપશમ કે ક્ષયઉપશમથી જે આત્માને નિર્મળ ચરિત્ર ગુણ ઉત્પન્ન થાય તે. અકર્મ છે. આવું સાધુઓને સુધર્મા સ્વામી સમજાવે છે કે તે સાધુઓ ! આવું પંડિત વીર્ય છે. આ બે સ્થાને વડે સકર્મક કે અકર્મકથી મેળવેલ બાલ.વીર્ય કે પંડિત વયની વ્યવસ્થા વીર્યમાં થએલ છે, (અર્થાત્ વીર્યના બે ભાગ પાડયા) અને આ બે વડે અથવા આ બે ભેદની વ્યવસ્થા (મૃત્યુને વશ થયેલામસ્ય) માણસેમાં દેખાય છે કે કહેવાય છે, (દુરૂપયેગ કે સદુપયેગને વિર્ય વડે માણસો કરે છે. તે બતાવે છે કે જુદી જુદી કિયાઓમાં પ્રવર્તેલા માણસને ઉત્સાહ બળ યુક્ત જોઈ તે લકો કહે છે આ વિર્યવાન માણસ છે, એમ કહેવાય છે. તથા તે વીર્યને રેકનાર કર્મના ક્ષયથી અનંત બળ યુક્ત આ માણસ છે એમ કહેવાય છે (અને આ સૂત્ર લખતી વખતે તેવા બળવાળા મનુષ્ય તરીકે કેવળી ભગવાન મહાવીર જેવા નજરે દેખાતા હતા તેને આશ્રયી શાસ્ત્રકાર કહે છે કે) આ નજરે દેખાય છે, અહીં બાળ વીર્યને કારણમાં કાર્યને ઉપચાર કરવાથી વિર્યપણે કર્મજ કહ્યું છે, હવે કારણમાં કર્મનાં ઉપકારથીજ પ્રમાદને કર્મ તરીકે બતાવે છે. पमाय कम्ममाहंसु, अप्पमायं तहाऽवरं। तब्भावादेसओ वावि, बालं पंडियमेव वा ।।स.३॥
ક્રિયાઓમાં માણસે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. - સદ્ અનુષ્ઠાન રહિત પ્રાણુંઓ જેના વડે થાય તે પ્રમાદ છે તે દારૂ વિગેરે-તે બતાવે છે –
मज्ज विसयकसाया णिहा विगहा य पंचमी भणिया। एस पमाय पमाओ णिदिडो वीयरागेहिं ॥१॥
દારૂ વિગેરેને નસ પાંચ ઇન્દ્રિયની લોલુપતા અતિશે ક્રોધ, માન, માયા, લેભ, અતિ નિદ્રા, અને વિષય કોશપષક કથાઓ એ પાંચ પ્રમાદ છે. એ પ્રમાદ અને તે દૂષણ રહિત અપ્રમાદ છે, એ વીતરાગ પ્રભુએ કહેલ છે, આવા પ્રમાદને કર્મ તીર્થકર વિગેરે કહે છે, અને અપ્રમાદને અકર્મ કહે છે, એને પરમાર્થ આ છે કે પ્રમાદથી ભાન ભૂલેલે કર્મ બાંધે છે, અને આવા કર્મ સહિત જીવનું કૃત્ય બાલવીય છે, તેજ પ્રમાણે અપ્રમત્ત (સાધુ)ના કર્તવ્યમાં કર્મને અભાવ છે. આવા સાધુનું કૃત્ય પંધિત વીર્ય છે, એ પ્રમાણે આળવીર્ય સકર્મીનું જાણવું, પતિવીર્ય અકર્મી (ઉત્તમ સાધુ) નું જાણવું તે બંનેને ભાવ તે સત્તા તેને ભાવ છે. તે વડે આદેશ કે વ્યવદેશ છે, તેની વિગત બતાવે છે, પૂર્વે કહ્યા પ્રમાણે અભવ્યને આશ્રયી બાળવયે અનાદિ અનંત અને શવ્યાને આશ્રયી અનાદિ સાંત કે સાદિ સાંત પણ પંડિતવીર્ય તે સાદ સાંત છે. सत्थमेगे तु सिक्खता अतिवायाय पाणिणं । एगे मंते अहिज्जति पाणभूय विहेडिणो ॥४॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
- તેમાં પ્રમાદથી મૂઢ થયેલા (ઇંદ્રિના લુપી) સકમ પાપી જેના બાળવય (અધમ કૃત્ય)ને બતાવે છે, શસ્ત્ર તલવાર વિગેરે અથવા શાસ્ત્ર તે ધનુર્વેદ કે આયુર્વેદ વિગેરે જીવહિંસા કરનારાં શાસ્ત્ર છે, તેને શરીર સુખાકારી મેળવવા (લષ્ટપુષ્ટથવા) કેટલાક ઉદ્યમ કરીને શીખે છે, તેમનું શીખેલું પછીથી ના ઘાતને માટે થાય છે, તેમાં આવું શીખવે છે કે જેને આવી રીતે આલીઢ પ્રત્યાલીઢ થઈને મારવા સ્થાન કરવું, લડાઈમાં તાકીને મારવા માટે કહે છે કે
मुहिनाऽच्छादयेल्लक्ष्यं मुष्टौ दृष्टिं निवेशयेत् ।। हतं लक्ष्य विजानीयाधदि मूर्धा न कम्पते ॥१॥
જેને મારવું હોય તેને પોલી મુઠીમાં લક્ષમાં લેવું અને તેમાં દષ્ટિ મેળવવી, તે વખતે જે માથું ન હલાવે તે અવશ્ય તેને હણે, તેનું તીર કે ગોળી સામેનાને લાગે તથા જીવહિંસકે વૈદક શાસ્ત્રમાં કહે છે. કે લવકરસ ક્ષયના રોગીને આપ (જેમ હાલ કેડલીવર ઓઈલ માછલાંનું તેલ આપે છે) અથવા અભય અરિષ્ટ નામને દારૂ આપ, તથા ચાર વિગેરેને લીએ ચડાવવા વિગેરેની શિક્ષા કરવી તથા ચાણક્ય નામના પંડિતની કૂટનીતિના અભિપ્રાય બીજાને પૈસા પડાવવા માટે ઠગ, તથા કામશાસ્ત્ર વિગેરે (દુરાચાર માટે) અશુભ અધ્યવસાયથી ભણે છે, તેથી એ પ્રમાણે શાસ્ત્ર ધનુર્વેદાદિ શાસ્ત્રને જે અભ્યાસ તે મેક્ષ માટે ન હોવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો..
તે બધુ ખાળવી છે, વળી કેટલાક પાપના ઉદયથી વેદોના ‘મા પશુદ્ઘિ’સા વિગેરેના અથવ વેદના મંત્રા જેમાં અશ્વમેઘ (ઘેાડાના હૈામ) પુરૂષમેષ (અત્રીશ લક્ષણા પુરૂષના ડામ) સ મેધ (બધા પ્રાણી હામવાં) વિગેરે શીખે છે. વળી તે મંત્રો ‘કેવા છે તે કહે છે, પ્રાણા તે એઈંદ્રિય, તઈ દ્રિય, ચીરક્રિય, ભૂતા, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને અનેક પ્રકારે ખાધક ઘાતક રૂગ્વેદના મંત્રાને શીખે છે તે કહે છે.
षट्शतानि नियुज्यन्ते, पशूनां मध्यमेऽहनि । अश्वमेधस्य वचनान् न्यूनानि पशुभिस्त्रिभिः || १॥
અશ્વમેધ યજ્ઞના વચનથી વચલા દિવસે છસેચમાં ત્રણાં આછાં પશુએ ચાનાં (મારવા માટે તૈયાર કરવાં) (મીલેાન ચકચકત કપડાં પહેરનારાઓને જાહેર કરીએ છીએ કે અમદાવાદ મુંબઈ વિંગેની મિલે માટે મુંબઈમાં રાજ રવિવાર સિવાય પાંચ હજાર ગાય ભેસા વિગેરે મારી ને ચરબી કાઢી તે આસ્ટ્રેલિયામાં સાફ કરાવી પછી મીલેાવાળાને આપે છે, અને તે ચરખી કાંજીમાં નાંખી પડાની સફાઇ લાવે છે તેજ પ્રમાણે વિદેશી દરેક વસ્તુમાં સફાઈ માટે જીવહિંસામાં કોઈ વાતે ખાકી રહેતી નથી, માટે વગર વિચારે કઇ વસ્તુને ન વાપરવી.) હવે સત્ય શબ્દની સાથે લાગુ પડતી નિયુક્તિ વડે ભદ્રબાહુ સ્વામી ખુલાસાવાર કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન..
सत्यं असिमादीय विजामते य देव कम्मकयं । . पत्थिव वारुण अग्गेय वाऊ तह मीसगं चेव ॥नि. ९८॥
શસ્ત્ર તે હથીયાર તલવાર વગેરે તથા વિદ્યાધિષ્ઠિત મંત્ર અધિષ્ઠિત દેવ કર્મકૃત તે દિવ્ય ક્રિયાથી કરેલ છે પાંચ પ્રકારનું પાપ કૃત્ય છે, તે કહે છે, પૃથ્વી સંબંધી પાણી સંબંધી વારૂણ, અગ્નિ સંબંધી આગ્નેય વાયુ સંબંધી વાયવ્ય તે પ્રમાણે બે ત્રણથી મિશ્રિત એમ પાંચ પ્રકારે પાપ કૃત્ય કરે, વળી– माइणो कट्टु माया य कामभोगे समारभे ।। हंता छेत्ता पगभित्ता आयसायाणुगामिणो ॥५॥
માયા પરને ઠગવાની બુદ્ધી કપટ જેમનામાં હોય તે માયાવીઓ કપટ કરી પરને ઠગીને (એક માયા લેવાથી બીજા કષા પણ લેવા) તેથી કોપી માની લેભીઓ કામ તે ઈચ્છાઓ અને ભોગ તે પાંચે ઈદ્રિના વિષય સેવે છે, (કામગને માટે કોઈ માન માયા લેભ કરીને પાપ કરે છે) અથવા બીજી પ્રતમાં સૂત્રપાઠ ગામા તિવાર તેને અર્થે આં છે કે મને વચન કાયા આ ત્રણથી આરંભમાં મંડે છે, તે આરંભમાં ઘણું જીવેને મારતે બાંધતે નાશ કરતે આજ્ઞા પળાવતે ભેગાથી ધન ઉપાર્જન કટ્વા પ્રવ છે, (હાલના યુરેપવાસીઓ તેમાં પણ અંગ્રેજો હિંદુસ્તાનને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તે ધન માટે જ પડે છે અને સઘળાં શસ્ત્રાવડે દબાવે છે) એ પ્રમાણે પિતાના સુખના લુપીઓ અને દુઃખના લીઓ વિષય આસ્વાદમાં ગૃદ્ધ થઈને કષાયથી મલિન આત્માઓ આવા પાપ કરનારા છે, હણનારા પ્રાણીઓ મનુષ્ય સુધાંને જીવથી મારે છે (નિર્દોષ સત્યાગ્રહીને ધારાસણાની વૈશાખ વદી ૧૩ સે છાવણમાં મારી નાખેછેદનારા દુરાચારે કરનારા સ્ત્રી પુરૂષનાં અંગે કાન નાક વિગેરે છેદે છે, તથા પીઠ પેટ વિગેરે છેદે છે, (પિતાના સુખને ખાતર બીજાને ઉપર મુજબ દુઃખ દે છે.). मणसा वयसा चेव कायसा चेव अंतसो। आरओ परओ वावि दुहाविय असंजया ।सू. ६॥
આ બધું કેમ કરે છે? તે કહે છે, આ જીવને દુઃખ દેવા રૂપ કૃત્ય મન વચન કાયાથી કરવા કરાવવા અનુમેદનવડે કોઈ તાંદુલીયા માછલા માફક કાયાથી પિતે પાપ કરવા અશક્ત છતાં પણ મનથી જ પાપનું અનુદન કરીનેજ કર્મ બાંધે છે, તથા આરતઃ પરતઃ લૌકિક વાણીની યુક્તિઓ લેકવાયકા આ પ્રમાણે છે, તે વિચારતાં આલેક પરલેક બંને માટે પિતે કરે બીજા પાસે કરાવે, તે અસંવત (કુસાધુ કે ગૃહસ્થો) છને ઉપઘાત કરનારા દુઃખ દેનારા છે,
હવે શાસ્ત્રકાર ભગવતે તે જેને દુઃખ દેવાને વિપાક બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
આઠમું વીય અધ્યયન,
[૨૭
वेराई कुवईवेरी तओ वे रेहिं रज्जती । पावोवगा य आरंभा दुक्खफासा य अंतसो । सृ. ७॥
વૈર જેને હાય તે વેરી વેર કરીને જીવાના હત્યારા સેંકડા જન્માનાં વેર માંધે છે, તે નવાનવાં વેરેાથી અંધાય છે, અર્થાત્ નવાંનવાં વેરા ખીજા સાથે કરે છે, તેનુ
પરિણામ શું ?
ઉ—તે પાપની (મૂળ માર્ક) પાસે રહે તે આર ભા જીવઘાતક કૃત્ય અંતે (પાપ ઉદય આવતાં) મૂળ ભાગવતાં દુઃખના સ્પૃશ થાય તેવાં અસાતાવેદનીનાં ફળ ભાગવે છે. (પહેલાં જીવ હિંસા કરીને જે સુખ ભાગવે તે પછવાડે દુઃખા ભાગવે છે.) संपरायं नियच्छंति अन्तदुक्कडकारिणो ।
राग दोसस्सिया बाला पावं कुव्वंति ते बहुं | ८ |
વળી કમ એ પ્રકારનાં છે, તે ઇર્યાપથ અને સાંપરાયિક (તે ઈર્યાં પથમાં ક્રોધ વિગેરે ન હાવાથી તેનુ ફળ ન ભાગવે) સાંપરાય તે આદર કષાય ઘણા ક્રોધ વિગેરે છે. તેનાથી દુષ્ટ કૃત્ય થાય તેમાં જીવાની હિંસા થાય તેથી વેર અંધાય તે પાતે પાપા કરીને પેાતાને આંધે છે, તે બતાવે છે, કે રાગદ્વેષના આશ્રય કરેલા સારાનરસાના વિવેક ભૂલીને બાળક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જેવા મૂઢે ઘણું પાપે બાંધે છે. (વેર પરંપરા વધારી નવાં નવાં પાપ બાંધે છે) આ પ્રમાણે બાલ વીર્ય બતાવીને તેની સમાપ્તી કરતાં થોડું સામટું કહી દે છે. एवं सकम्मवीरियं बालाणं तु पवेदितं । इत्तो अकम्म विरियं पंडियाण सुणेह मे ॥सु. ९।।
એ પ્રમાણે પૂર્વે બતાવેલ પ્રાણુઓને મારવા માટે શસ્ત્ર કે શાસ્ત્ર કેટલાક શીખે છે કેટલાક વિદ્યામંત્ર જીવોને પીડનારા શીખે છે, કેટલાક કપટીઓ જુદાંજુદાં કપટ કરીને કામગ માટે આરંભ કરે છે, કેટલાક એવા કૃત્ય કરે છે કે વેરની પરંપરા વધે છે, જેમકે જમદગ્નિ રૂષિએ પિતાની પત્નીમાં લુપી કૃત્યવીર્ય રાજાને જીવથી માર્યો, કૃત્યવીર્યના પુત્રે જમદગ્નિને તે વેરના બદલામાં માર્યો જમદગ્નિના પુત્ર પરશુરામે તે વેરમાં ક્ષત્રિયોથી રહિત પૃથ્વી કરી (સાતવાર બધે ફરીને જેટલા ક્ષત્રિયે મળ્યા તે મારી નાંખ્યા) તેના વેરમાં કૃતવીર્યનો પત્ર સુભૂમ નામને ચક્રવતી થયે તેણે ર૧ વાર બ્રાહ્મણને બધે ફરીને મારી નાંખ્યા, તેજ કહેલું છે. अपकारसमेन कर्मणा ननरस्तुष्टिमुपैति शक्तिमान । अधिकां कुरु वैरियातना द्विषतां जातशेषसुद्धरेत ॥२॥
અપઠાર (બગાડનારા) ના કૃત્યના બાર અકલે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
આપણું વીર્ય અર્થચન લેવાથી માણસને કંઈ સંતેષ થતું નથી, પણ પ્રેરણા કરીને કહે છે કે તેથી અધિક એવી વૈરીઓને પીડા કર, અને દુમિનેની જાતને અશેષ (સંપૂર્ણ ઉખેડી નાંખ, (કે ફરી કઈ સામું ન થાય) નાવા વચને સાંભળીને કષાય વશ થયેલા છે એવું કરે છે કે (મરતી વખતે) દીકરા પૌત્રોને પણ કરાવે છે કે હું મરું છું પણ તું બદલે લેજે એમ વૈર પરંપરા બાંધે છે, આ પ્રમાણે સકર્મી (પાપી) બાળ જીનું વીર્ય (બહાદુરી) અને (ચ અવ્યયથી) પ્રમાદવેશ થયેલા ઉન્મત જીવોનું અધમ કૃત્ય બતાવ્યું, હવે પછી અકર્મી પંડિત નું વીર્ય હું કહું છું તે તમે સાંભળે. दधिए बंधणुम्सुक्के सव्व ओछिन्न बंधणे । पणोल्ल पावकं कम्मं सल्लं कंतति अंतसोसू.१०
જેવી પ્રતિજ્ઞા કરી તેવું કહે છે
દ્રવ્ય તે ભવ્ય મુક્તિ જવા એગ્ય જીવ (કાશમાં દ્રવ્ય તે ભવ્ય કહ્યો છે.) અથવા રાગદ્વેષથી નિહિત અર્થાત દ્રવ્યભૂત (કમળ હૃદયને) અકષાયી અથવા વીતરાગ મારૂંક અલ્ય કષાયી (જેને ખેદ રસ ઘણીવાર મનમાં બે રહે તેવું જાણુ, તેજ કહ્યું છે.'
किं सक्का वोत्तु जे सरागधम्ममि कोई अकसायी। ....संत विजो कसाए लिमिण्ड सो वितरक
Jain Educationa International
For Personal and Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સરાગ ધર્મમાં રહેલા (છઠ્ઠા સાતમા ગુણસ્થાનવાળા) સાધુઓમાં કેઈ કષાય રહિત છે એમ કહેવાને કોઈ શક્ય છે! ઉત્તર-હા -કષાય હાય પણ ઉદયમાં આવતાં દાબી દે, તે તે પણ વિતરાગ જે છે, (જે ગમ ખાય તેને નવાં કર્મ ન બંધાય) તે કેવો હોય છે તે કહે છે. કષાયરૂપ બંધનથી મુક્ત તે બંધનથી ઉન્મુકત (દર) છે, કારણ કે બંધન તે કષાયો હોય તે કર્મની સ્થિતિ (કાળ) વધે છે, તેમજ કહ્યું –
બંધ સ્થિતિ કષાયને વશ છે” વંદે જણાવવા અથવા બંધન ઉત્સુક્તની પેઠે તે બંધન રહિત છે, તથા બીજે સર્વ પ્રકારે સૂક્ષમ બાદરરૂપ કષાય બંધન છેદવાથી છિન્ન બંધન થાય છે, તેને બંધ ન બાંધે તથા પાપની પ્રેરણા કરીને તેનાં મૂળ આશ્રવ (આશા તૃષ્ણા) ને દૂર કરીને ( લાગેલા કાંટાની અણી જેવું રહેલું) શલ્ય માફક બાકી રહેલાં કર્મો જડમૂળથી ઉખેડી કાઢે છે. બીજી પ્રતમાં સર્જી જરા ગળો પાઠ છે તેને અર્થ એ છે કે શલ્ય માફક આઠ પ્રકારનાં કર્મો જે આત્માની સાથે (અનાદિ કાળથી લાગેલાં છે તે છેદે છે અર્થાત આઠકમ છેદી મેક્ષમાં જાય છે) હવે જેના આધારે શલ્ય છેદે છે તે દેખાડે છે. नेयाउयं सुयक्खायं उवादाय समीहए। भुजो भुजो दुहावासं असुहत्वं तहा तहा सू.॥११॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
રિક
આઠમું વીર્ય અધ્યયન.
(સારે રસ્તે) દેરે તે નેતા કે નાયક છે. પ્રત્યય તેજ કૃત્યમાં વર્તાવે તેને માટે છે, અહીં નેતા સમ્યગ દર્શન જ્ઞાન ચાસ્ત્રિરૂપ મેક્ષ માર્ગ અથવા કૃતચારિત્રરૂપ ધર્મ મોક્ષમાં લઈ જવાના સ્વભાવવાળો હેવાથી તે લે, તે માર્ગ કે ધર્મને મેક્ષમાં લઈ જનારો છે તે તે તીર્થકર વિગેરેએ બરાબર કહ્યો છે, તે ગ્રહણ કરીને સારી રીતે મિક્ષ માટે છે, અર્થાત્ ધ્યાન અધ્યયન વિગેરેમાં ઉદ્યમ કરે (પ્રથમ સૂત્રે ભણે પછી તેને અર્થ વિચારી નિર્મળ ધર્મ માર્ગે ચાલે) ધર્મ ધ્યાનમાં ચડવા માટે કહે છે, તે વિચારે કે) ફરીફરી બાલવીર્ય મેળવીને અનાદિ કાળથી અનંતા ભવ ગ્રહણ કરી તેમાં દુઃખમાં રીબાવું પડે તે દુઃખાવાસ છે તેમાં પડે, અર્થાત્ જેમજેમ બાળવાર્યવાળો નરક વિગેરે દુઃખ આવાસમાં ભટકે તેમ તેમ તેને અશુભ અધ્યવસાય હેવાથી અશુભ (કર્મ) જ વધે, આવી રીતે સંસારનું (દુઃખમય) સ્વરૂપ વિચારનારને ધર્મધ્યાનમાં ચિત્ત લાગે છે. ठाणी विविहठाणाणि चइस्संति ण संसओ। अणियते अयं वासे णाय एहि सुहीहिय सू. ॥१२॥
હવે અનિત્ય ભાવના તે ઉદ્દેશીને કહે છે. સ્થાને (ઉંચ પદે) જેમાં હેય તે સ્થાનીઓ તે આ પ્રમાણે. દેવલેકમાં ઇંદ્ર, તેના સામાનિક દે, ત્રાન્નિશત તથા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ધ
.
ત્રણ પદાના આગેવાના છે, એ પ્રમાણે મનુષ્યેામાં પણ ચક્રવતી મળદેવ વાસુદેવ મહા મલિક (મેટા રાજા) વિગેરે (ઉંચ પદે) છે, તે પ્રમાણે તિય ચમાં જે ક (ઉંચ પદે) છે, ભેગ ભૂમિ (યુગલિક ક્ષેત્રો) માં ઉત્તમ સ્થાન છે તે અધાં જુદી જુદી જાતિનાં ઉત્તમ અધમ મધ્યમ સ્થાના છે, તેને તે સ્થાનિઓ (પદ ધારકા) છેડશે, તેમાં જરાપણુ સંશય ન લાવવેદ્ય, તેજ કહે છે.
N
अशास्वतानि स्थानानि सर्वाणि दिवि चेह च । देवासुरमनुष्याणा मृयश्वमुखानि च ॥ १ ॥ (જેઆને ઉંચ પદવીના ગવ છે તેમને સમજાવે છે કે હું મધુએ ! જેટલાં ઉંચ પદો દેવલાકમાં કે મનુષ્યમાં છે તે અયાં અશાસ્વત તે થાડા કાલનાં છે, તેમ દેવ અસુર અને મનુષ્યની રિદ્ધિ તથા સુખ પણ ઘેાડા કાલનાં છે. (માટે અહંકાર કે મમત્વ ન કરે) તથા જ્ઞાતિ કે કુટુંબી સાથે (સ્નેહ છે,) કે સહાયક મિત્રો કે અતરંગ પ્રેમીએ સાથે જે સવાસ છે, તે પણ અનિત્ય છે, તે કહે છે. (માલિની છંદ.)
, '
'सुचिरतरमुषित्वा बान्धवैर्विप्रयोगः ।
सुचिरमपि हि रन्त्वा नास्ति भोगेषु तृप्तिः ॥ सुचिरमपि सुपुष्टं यादि नाश शरीरं । सुचिरमपि सुचिन्त्यों धर्म एकः सहायः ॥ २ ॥
સોન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
આઠસુ' વીય અધ્યયન.
(મેાક્ષમાર્ગ આરાધન કરતા સાધુને સમજાવે છે કે)
ઘણા કાળ વહાલાં સમાં સાથે રહીને પણ અંતે સંથા વિયેાગ છે, (મુકીને જવું છે) ઘણા કાળ ઇચ્છિત ભાગામાં રમીને (રસ લઈને) પણ તૃપ્તિ ન થઇ, ઘણાકાળ (સારા ખારાક ખવડાવી સંભાળ લઈને) શરીર પામ્યું પણ તે નાશ થાય છે (મરવું પડે છે) ફક્ત ધમ સારો રીતે ચિ ંતવ્યે હાય તે એકલેાજ (આ લેાક પરલેાકમાં) સહાયક છે. ગાથામાં બે ચ છે તેના અર્થ એવા છે કે ધન્ય ધાન્ય દાસ દ્વાર શરીર વિગેરે અનિત્ય ભાવવાં, તથા અશરણુ વિગેરે બાર ભાવના ભાવવા માટે છે, તથા જે કઈ કહેવુ ખાકી હાય તે બધુ સમજી લેવું, કે તમે છેડીને જશેા કે તે ાડીને જશે માટે સમત્વ મુકે તથા તેને ખાતર અન્યાય ન કરા તે કહે છે.
*
एवमादाय मेहावी अप्पणो गिद्धमुद्धरे ।
आरियं उवसंपज्जे सव्व धम्मम को वियं । सू. १३॥
.
બધાં સ્થાને અનિત્ય છે, એવું નિશ્ચય કરીને મેધાવી (સાધુપણાની) મર્યાદામાં રહેલા અથવા સારા નરસાને વિવેક સમજનારા આત્માની વૃદ્ધિ મમત્વ કે અહંકાર) દૂર કરે, આ મારા છે, હું તેના સ્વામી એવી મમતા ક્યાંય પણ ન કરે, તથા આરાત્ સવ અનાચારથી દૂર ડાય તે આ માક્ષ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
માર્ગ સમ્યગ્ર દર્શન જ્ઞાન ચારિત્રરૂપ છે. તે, અથવા આર્યો તે તીર્થકર વિગેરેને આ આર્ય માર્ગ છે તેને ધારણ કરે કે માર્ગ છે? ઉ– આ ધર્મ બધા કુતીર્થિક ધર્મોથી અષિત છે, તે આર્ય ધર્મ પિતાના મહિમાથીજ બીજાથી નિંદા અશક્ય હેવાથી ઉત્તમતા પામેલે છે, અથવા બધા ધર્મો તે સ્વભાવે કે ધાર્મિક અનુષ્ઠાને ધર્મકિયાવડે અગેપિત છે, અર્થાત્ કુત્સિત કર્તવ્યથી રહિત હોવાથી પ્રકટ છે, सह संमइए णचा धम्मसारं सुणेत्तु वा । समुवहिए उ अणगारे पच्चाक्खाय पावए।सू.१४॥
સુધર્મ તે સારા ધર્મની ઓળખાણ જેમ થાય તે બતાવે છે. ધર્મને સાર પરમાર્થ છે, તે સમજીને. પ્ર–કેવી રીતે? ઉ–તે બતાવે છે. સહ એટલે સારી મતિ બુદ્ધિવડે અથવા સ્વમતિને પોતાની વિશેષ બુદ્ધિવડે અથવા શ્રુતજ્ઞાનવડે કે અવધિજ્ઞાનવડે સમજે છે. (જ્ઞાન પિતાનું તથા બીજાનું ભાન કરાવે છે, તે જ્ઞાન સહિત (જ્ઞાનવડે) ધર્મને સાર પિતાની મેળે સમજી લે, અથવા અન્યને તીર્થકર ગણધર વિગેરેથી ઈલાપુત્ર માફક બીજા સાધુનું સારું વર્તન દેખીને અથવા ચિલાત પુત્ર માફક બીજા સાધુ પાસે સાંભળીને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
૩િ૧ ધમને સાર સમજે છે, અથવા ધર્મને સાર ચારિત્ર પામે છે, તે પામીને પૂર્વે બાંધેલાં કર્મ ક્ષય કરવા માટે પંડિત વીર્ય પામેલે રાગાદિ બંધન મુક્ત બાલવીર્ય (દુરાચાર) છેવને ચડતા ચડતા ગુણસ્થાને ચડવા માટે તૈયાર થયેલે સાધુ ચડતા પરિણામે જેણે સાવધ અનુષ્ઠાન તે પાપને ત્યાગેલાં છે એ પ્રત્યાખ્યાન પાપ કર્મ (નિર્મળ આત્મા) થાય છે, વળી કહે છે– जं किंचुवकम्मं जाणे आउ क्खेमस्स अप्पणो। तस्लेव अंतरा खिप्पं सिक्खं सिक्खेज्ज पंडिए।१५।
ઉપક્રમ–જેના વડે આયુ ક્ષય થાય તે આફત. તે આફતને જે જાણે, પ્ર-શાની, ઉ–પિતાના ઘાતની, તેને સાર આ છે કે કઈ તે કાંઈપણ કારણે પિતાના મતની ખબર પડે, તે તે મરણ આવતા પહેલાં આકુળતા છેડીને જીવિતની આશા છેને પંડિત (વિવેકી) સાધુ સંખના રૂપ શિક્ષા તે ભક્ત પરિજ્ઞા અન કે અન્ન પાણી બંનેને ત્યાગ કરે, અથવા ઈગિત મરણ (અન્ન પાણી ત્યાગે શરીરની સેવા કરાવે) અથવા પાદપ ઉપગમન (સેવા તથા આહાર બધું ત્યાગ) અણસણ કરે, તેમાં પ્રથમ સમાધિ મરણની વિધિ પ્રથમ જાણે, અને તે પ્રમાણે વતીને સમાધિ પૂર્વક આરાધનાથી મરે. વળી કહે છે–
Jain Educationa International
For Personal and Private Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨]
સૂમડાંગ- સૂ ભાગ ત્રીજો
:
નહા મે તે બગાડું તપ તેને સમાહે . एवं पावाई मैघावी अञ्झप्पेण समाहरे ॥सू. १६ ॥
$
*
યથા (ષ્ટાંત બતાવે છે) જેમકે કાએ પાતાનાં અંગે માથુ, હા વિગેરે પેાતાની હાલમાં ગેાપવીદે, તેજ રીતે પડિત સાધુ પાપ અનુષ્ઠાન (કુવિચાર) ને અધ્યાત્મ તે સમ્યગ્ ધર્મ ધ્યાન વિગેરેની ભાવનાવડે ત્યાગે, અને મરણ કાળ સમીપ આવતાં તપ કરી કાયા સુકવીને પંડિત મચ્છુવડે આત્માને સમાધિ પમાડે, (મરતાં આતરોદ્ર ધ્યાન ન કરે) તે કેવી રીતે કરે તે કહે છેઃ
ન
साहरे हत्थ पाए य मणं पंचेंदियाणि य । पावकं च परिणामं भासादोसं च तारिसं सृ. । १७ ।
પાપ. ઉપગમન ઈંગિની કે ભક્ત પરિજ્ઞા અણુસણમાં અથવા ખીજા સમયમાં ડાબા માફક હાથ પગને સ્થિર રાખે (કાઈને પીડા ન ) થા મનને કુવિકલ્પાથી નિવારે, તથા શખ્વાદિ પાંચ ઇંદ્રિયાન અનુકૂલ પ્રતિકુલ વિષયામાં રાગ દ્વેષ છેડીને કાન વિશે પાંચ ઇન્દ્રિયાને (ચ શબ્દથી ક્રિયાપદ બધાનું એક લેવું!થા તેનાથી થતું પાપ અને આ લાક પરલેાકમાં તેનું શું ફળ આવશે તે વિચારીને છેડે, તેમ ભાષા દોષનું પાપ તજે (મચારીને ખેલે) તથા મન વચન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
૩૩.
*
*
વશ રાખત દુર્લભ સંયમ મેળવીને બધાં કમ નાશ કરવા પંડિત મરણ બરાબર પળે. (સમાધિ જાળવે) अणुमाणं च मायं च, तं पडिन्नाय पंडिए। सातागाख णि हुए उवसंते णिहे चरे ।। सू.१८॥
તેવા ઉત્તમ સાધુને સંયમમાં તપશ્ચર્યા કરતો દેખીને કેઈ (મેટે માણસ ) પૂજા સત્કાર વિગેરેથી નિમંત્રણ (તેડું) કરે, તેથી તે અટુંકારી ન બને, તે બતાવે છે. ચકવર્તી વિગેરે સત્યાર્થી પૂજે તે પૂજા કરતાં પોતે થેડું. પણ માન ( અહંકાર) ન લાવે, તો વધારે માને છે કેમ લાવે છે અથવા ઉત્તમ મરણમાં ઉગ્રતપથી તપેલા દેહમાં હું કેવો મટે તપસ્વી છું એ થોડે પણ ગર્વ ન કરે, તથા પંડુર આર્મી માફક જરાપણ માયા ન કરવી. ઘણીની વાત શું કરવી ? આ પ્રમાણે કોઇ લેભ પણ ન કરવા, આ પ્રમાણે જ્ઞપરિજ્ઞા (જાણવું ). પ્રત્યાખ્યાન પરિણા (વર્તવું) એ બંને પરિઝાવડે કષા તથા તેના ફળોને જાણીને તેને છેડે. વળી બીજી પ્રતમાં માળે ર મા જ તે જાય છે તેને અર્થ—અતિમાન સુભૂમ જેવું ઘણું માન દુખાવહ છે તે સમજીને છેડે, તેને સાર આ છે. જે કે સરાગ સંયમમાં કદાચિત માનને ઉદય થાય, તો તુત . તેને વિફળ કરવું (દાબી દેવું) એ પ્રમાણે માયા વિગેરે પણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
‘દાબી દેવા, અથવા આ પાઠ છે કે –“કુયું રૂટ ઉં વરસ વોરિયે જે બળવડે સંગ્રામને મેખરે મેટા સુભટના સંકટમાં શત્રુના સન્યને જીતે છે, તે ખરી રીતે વીર્ય નથી, પંરતુ જે શકિતવડે કામ ક્રોધને જીતે છે તે વીર મહાપુરૂષનું વીર્ય આ સંસારમાં કે મનુષ્ય જન્મમાં કેટલાક તીર્થકર વિગેરે (ઉત્તમ પુરૂષ) નું વચન મેં સાંભળ્યું છે, અથવા પાઠ છે, કે—
आयतह सु आदाय एवं वीरस्स वीरियं ।। આયત તે મેક્ષ કે જેના સુખને કે તેમાં રહેવાસને અંત નથી, તેજ અર્થ કે તેને અર્થ કે પ્રજન સમ્યગ દર્શનજ્ઞાન ચાત્રિ તે આપનાર તીર્થ (મેક્ષ માર્ગ છે તેને સારી રીતે મેળવીને જે ધૈર્ય બળ વડે કામ ક્રોધાદિ વિગેરે ને જીતવા માટે પરાક્રમ બતાવે છે તે જ વીરનું વીર્ય (શકિતનો સદુપયોગ) છે જે પૂર્વે કહેલું કે–વીરા ચીરવં વીરનું વીરત્વ શું? તે આ કહ્યું. વળી સાતા ગૌરવ તે સુખ શીલતા ઈધિનું સુખ તેમાં નિભૂત તે લાલચુ નહિ, તથા કોધઅગ્નિના જય માટે ઉપશાંત ઠંડે શીતળ એટલે શબ્દાદિ વિષયે અનુકૂળ કે પ્રતિક્રિય તે સારા માઠાં આવે તેમાં રાગદ્વેષ ન કરે તેંદ્રિય હોવાથી રાગષિ સહિત છે, તથા નિહા કે જેના વડે પ્રાણીઓ હણાય તે માયા છે. તે માયા પ્રપંચ રહિત છે, તેમ માન રહિત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
આઠમું વીય અધ્યયન.
(૩૫
લાભ રહિત વિગેરે સમજવુ, આ પ્રમાણે ક્રોધાદિ રહિત થઈને સંચમ પાળે, તેથી એ પ્રમાણે મરણુ સમય અથવા બીજા વખતે પડિત વીર્યવાળા મહા વ્રતેામાં તત્પર થાય, તે મહાવ્રતામાં અહિંસા મુખ્ય છે તે બતાવવા કહે છે— उड़ढम तिरियं वा जे पाणा तस्स थावरा । सव्वत्थ विरतिं कुज्जा संति निव्वाण माहियं ॥ २॥ સૂત્ર ગાથામાં આ ફ્લાક નથી પણ જુની ટીકામાં માટે આ લખ્યા છે, તેથી સંયમ વીર્યને પુષ્ટિ મળે છે.
ખા
ઉંચે નીચે તીરછી દિશામાં જે પ્રાણીઓ ત્રસ સ્થાવર જીવા છે, તે સઘળામાં વિરતિ કરવી, અર્થાત્ તેમને દુઃખ ન દેવું, તેજ શાંતિ અને નિર્વાણુ ખતાવ્યું, જે બીજાને દુઃખ ન દે તે શાંતિ મેળવે અને મેાક્ષમાં જાય. વળી पाणे य णाइवाएज्जा अदिन्नं पि न णादए । सादियं ण मुसं बूया, एस धम्मे बुसीमओ । सू. १९
પ્રાણ જેમને વહાલા છે તે પ્રાણીઓને મારીશ નહિ, તથા પરથી ન અપાયેલું તે ક્રાંત ખાતરવાની સળી સુદ્ધાં પણ (વગર રજાએ) ન લઇશ, તથા સહુ આદિતે પ્રથમ માયા સાથે રહેતે જૂઠે પારકાને ઠગવા માટે મૃષા ખેલે તે માયા વિના ન હાર્ય માટે પ્રથમ માયા પછી 43, તેને સાર આ છે કે જે પરને ઠગવાનું શ્રૃઠ તે માયા મૃષાવાદ સત્તરમુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
“પાપ ત્યાગવું, પણ સંયમ રક્ષા માટે મૃગે (જોયા છતાં કહે કે મેં જોયા નથી, તે દેષ પણ નથી, એમ માયામુ પાવાદ ત્યજવાને ધર્મ પર્વે કર્યો, તે હ્રચારિત્ર નામે છે, છંદ હોવાથી ગુણીમ૩ શબ્દ છે, તેને ખરો શબ્દ રામા છે તેને નિર્દેશ (કહેવાનો અર્થ આ છે કે જ્ઞાન વિગેરે વસ્તુ (ગુણ) છે તે જ્ઞાનાદિવાળે આત્મા છે, (અર્થાત્ જીવ ન મારે કપટનું જૂઠું ન બોલે એ આત્માને સ્વભાવ કે ધર્મ છે) અથવા ગુણ3 તે વશસ્ય શબ્દ છે, તેને અર્થ આત્મ વિશગ જીતેંદ્રિય છે, (એટલે જે જીતેંદ્રિય છે તે જીવ હિંસા ન કરે, કપટવાળું જૂઠ ન બોલે એ ધર્મ છે. ) अतिकामंति वायाए मणसावि न पत्थए। सव्वओ संवुडे दन्ते आयाणं सु समाहरे ॥सू.२०॥
વળી પ્રાણીઓને અતિકમ તે પીડા કરવી, અથવા મહાવ્રતને અંતિક્રમ તે ઉલંઘવું, અથવા મનમાં અહંકાર લાવી બીજાને તિરસ્કાર કર, આવું અતિક્રમ (અઘટિત કૃત્ય) વાણીથી કે મનથી પણ ન કરે, એ બેને નિષેધ થવાથી કાયાને અતિક્રમ તો દૂરથીજ નિષેધ થયે. એમ મન વચન કાયાથી કરવું કરાવવું અનુમેદવું, એ નવ ભેદે જીવહિંસાદિ પાપ ન કરે, તથા બધી રીતે બહારથી તથા અંતરથી સંવૃત ગુપ્ત અથવા ઈદ્રિયોના દૃમનથી દાંત રહીને
છે કે
આ ડ
,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
હેમુ વી. ચચન,
[AL
મોક્ષ મેળવવા સમ્યગદર્શન વિગેરેના ઉદ્યમ કરીને મનની ખાટી વાસનાઓથી રહિત બની આદરે, સચમ પાળે) વળી.
( સારી રીતે
कडं च कजमाणं च आगमिय्सं च पावगं । सव्वं तं णाणुजाणंति आय गुत्ता जिइंदिया । सृ. २१
સાધુએ માટેજ ઉદ્દેશીને કોઈ અણુસમજી કે અના જેવાએ પાપ કર્યું હાય, તથા હુમણાં કરતાં હોય, અથવા ભવિષ્યમાં કરવાની મર પડે, તે તે સાધુ મન વન કાયાથી ન અનુમાઢે, અર્થાત્ તે પાતે ભાગવે નહિ, તેજ પ્રમાણે તેમણે પેાતાના સ્વા માટે પાપ કર્યું, કરાવે ફૂ કરશે, જેમકે ચેારનું માથુ છંદ્યું છેઢે કે ઇંદુશે, તથા ચા માર્યા, મારે છે કે મારશે, એ બધું પાપ પાતે સારૂં ન માને તેમ અશુદ્ધ આહાર અનાવી કાઇ તેડવા આવે. તા પાસે તે ન સ્વીકારે, આવું કયા કરે ? તે બતાવે છે, જેમણે અકુશળ મન વચન કાયાને રોકીને આત્મા નિળ રાખ્યું છે, તથા કાન વિગેરે ઇંદ્રિઓ જીતી છે, એવા ઉત્તમ સાધુએ પાપને પ્રશસતા નથી.
जे याsबुद्धा महा भागा वीरा असमन दंसिणो । असुद्धं तेसि परकंतं सफलं होइ सव्वसो ॥ सू: २२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
વળી જે અણુધા ધર્મના ખરા પરમાર્થ ન જાણનારા કૃત વ્યાકરણના શુષ્ક અથ તર્ક વિગેરે જાણવાથી અહંકારી અનેલ પેાતાને પડિંત માનનારા છતાં તત્વને જાણનારા નથી, ફકત વ્યાકરણ ભણી જવાથીજ સમ્યકત્વ થયા સિવાય તત્વમેાધ થતા નથી, તેજ કહ્યુ છે કે शास्त्रावाहपरिघट्टनतत्परोपि । नैवाबुधः समभिगच्छति वस्तु तत्वम् ॥ नानाप्रकाररसभावगतापि दवीं ।
स्वादं रसस्य सुचिरादपि नैव वेति ||१|| (શબ્દનું જ્ઞાન મેળવીને) શાસ્ત્રનું અવગાહન કરવાને તત્પર કાઇ (પેાતાની મેળે) થવા ચાહે, તો પણ તે અનુષ વસ્તુના રહસ્યને સમજી શકતા નથી, (અનુભવ જ્ઞાન તેને થતુ નથી) જેમકે ડાઇને દાળ કે કઢીના વાસણુમાં નાંખે, તેમાં ઘણા રસ ( ખારૂં ખાટું તીખું ગળ્યું) હાય તેમાં લેપાઈ જાય તા પણ તેના સ્વાદ (તે જડ હાવાથી) ઘણું કાળ ઘણીવાર ડુબે તેચે લેતી નથી, (અર્થાત ભણવાની સાથે ગણવું કે અનુભવ લેવા તાજ વસ્તુતત્વ સમજાય છે.) અથવા તે અમુદ્ર તે ધમ ન જાણનારા સ'સારી મળવાન પુરૂષા તથા મહેતા જે મધારી મહાભાગ્યશાળી મહાપૂજ્ય લાકમાં જાણીતા હાય તથા વીર તે શત્રુ જીતનાર સુભટા હાય, (તા પણ તે મોક્ષના અધિકારી નથી ) તેના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
આઠમુ વીય અધ્યયન.
[3
સાર આ છે કે પંડિત હોય, ત્યાગ વિગેરેથી લાકમાં પૂજનીક હાય તથા સુભટપણું ધારણ કરતા હોય છતાં તેમાં કેટલાક સમ્યક તત્વજ્ઞાનથી વિકલ પણ હાય, તે કહે છે. સચ્ચા ભાવ ન હૈાય તે અસમ્યકત્વી અર્થાત મિથ્યા ષ્ટિએ તે બાળક જેવાનાં કાર્યા તપ દાન અધ્યયન યમનિયમ વિગેરેમાં ઉદ્યમ કરતા હાય તે અશુદ્ધ છે, માનુ કારણ નહિ, પણ સંસાર અંધન માટે છે, તેનુ કારણ એ છે કે આવું કષ્ટ કરીને પણ તેઓનુ અંતર સંસાર સુખ માટે છે. જેમ પૈસાના લેાભી વૈદ્ય સારી રીતે દવા કરવાનું કહે તે પણ પરિણામ તે વિપરીતજ આવે, તેમ જે મોક્ષતત્વ સમજ્યા વિના સ્વર્ગાદિ સુખ માટે જે ક્રિયા કરે તે સફળ થાય છે, અર્થાત્ તેમને તેમના તપ અનુષ્ઠાન વિગેરે કમ અંધ માટેજ છે, (સાધુએ તેવું સ્વર્ગાદિ સુખ મળે તે પણ ફક્ત મોક્ષ માટેજ પ્રયત્ન કરવા)-હવે પંડિત વીવાળાનુ કહે છે.
जे य बुद्धा महाभागा वीरा सम्मतदंसिणो । सुद्धं तेसिं परक्कतं अफलं होइ सव्वसो | सृ. २३॥
કોઇ પેાતાની મેળે બેષ પામેલા તિર્થંકર વિગેરે તથા તેમના શિષ્યા, તથા બુધ્ધ ઐધિત તે ગણધર વિગેરે મહાભાગ્ય જગત્ પૂજનીક વીરા ક શત્રુને હણવામાં સમથ અથવા જ્ઞાન વિગેરેથી વિરાજે શાલે છે તે સમ્યકત્વદર્શી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પરમાર્થ (મેક્ષ) તત્વને જાણનારા છે તે ભગવંતનું પરાક્રમ તપ અધ્યયન યમનિયમમાં વપરાય તે શુદ્ધ છે, નિર્મળ છે, નિર્દોષ છે, એટલે તપ કરીને અહંકારનું શલ્ય કે ક્રોધ વિગેરે દોષથી રહિત છે, તેમનું અનુષ્ઠાન અફળ થાય છે, અર્થાત્ તેમને સંસાર ભ્રમણ થતું નથી, તે કહે છે. સમ્યગ દષ્ટિનું સંયમ તપથી પ્રધાને અનુષ્ઠાને છે, તે સંયમથી આવ રેકાય છે, અને તપનું ફળ નિર્જરા છે તે બતાવે છે.
संयमे अणण्हयफले, तब वोदाणफले ॥ સંચમ તે અનાશ્રવ છે, ત૫ તે નિર્જરા ફળવાળે છે. तेसि पि तवो ण सुद्धो, निक्खंता जे महाकुला । जन्ने वन्ने वियाणं ति, न सिलोगं पवेज्जए।सू.२४॥ - વળી ઈવાકુ વિગેરે મટું કુલ છે, જેનું તે મેટા કુલવાળા કે લેક પ્રસિદ્ધ શર્ય વિગેરે ગુણેથી ફેલાયેલ કીર્તિવાળા થાય છે, તેમને પણ તપ પૂજા સત્કાર આદિને લીધે અશુદ્ધ થાય છે, (અર્થાત્ તપ કરીને પ્રખ્યાત થાય તે લેક માન્યતામાં પદ્ધ મેક્ષ સાધન ભૂલી જાય) તેથી જેમ બને તે બીજા ગૃહસ્થો દાન શ્રદ્ધાવાળા ન જાણે તેમ તપ કર, (નહિ તે પારણામાં અશુદ્ધ આહાર બતાવીને વહેરાવશે) તેમ પિતાની પ્રશંસા પોતે ન કરે, કે હું ઉત્તમ કુલને શેઠી હતું, અને હાલ આવા મેટા તપથી તપેલી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
[૪૧
દેહવાળે (તપસ્વી) છું એવી રીતે પિતાનું અનુષ્ઠાન પિતાની મેળે પ્રકટ કરીને નકામું ન કરે. अप्प पिंडासि पाणासि अप्प भालेज्ज सुवए। खंतेऽभि निव्वुडे दंते, वीतशिद्धी सदाज़ए सू.२५/
સ્વભાવથી અલ્પ પિંડનો ખાનાર અર્થાત ઉદર નિર્વાહ માટે થોડું ખાય, તે પ્રમાણે પાણી પણ વિવેકથી પીએ, વિગેરે સમાજવું, તેજ આગળ કહે છે – हे. जंत्र तंव आसीय, जत्थ व तत्थव सुहो व गय निदो । जेणव तेणव संतुट्टवीर मुणिोसि ते. अप्पा ॥१॥
જે મળ્યું તે ખાઈને જયાં જગ્યા મલે ત્યાં સુખથી નિદ્રા લે, જે મળે તેના વડે સંતોષી થઈ ચલાવી લે, તેવા સાધુને કહે છે કે હેવી રીતે તે ખરેખર આત્મા જા છે, ( અર્થાત નિર્દોષ) આહાર પાણી મકાન લઈ જેમ તેમ ચલાવી કેઈને ન પડે તે તેનું ચારિત્ર પ્રશંસા પામે તેમ તેણે આત્મા જાણે કહેવાય,
अट्ठ कुक्कुडि अंडगमेत्तप्पमाणे कवले. आहारे माणे अप्पाहारे दुवालस कवलेहिं अवड्ढोयरिया सोलसहिं भागे पत्ते चवीस ओमोदरिया तीसं पमाण पत्ते बत्तीस कवला संपुण्णाहारे इति ।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
અંડ તે મેટું અર્થાત્ મેઢામાં સુખથી જાય તેવા કુખ ભરવા માટે આઠ કેળીયા ખાય તે અલ્પાહારી છે, બાર કેળીએ અપાઈ ઉદરી છે. સેળ કેળએ અડધી ઉદરી, ૨૪ કળીએ થેડી ઉનાદરી, ત્રીસ કેળીયે પ્રમાણ આહાર અને ૩૨ કેળીએ સંપૂર્ણ આહાર. તેથી વધારે ખાય તે પેટ અકળાય દુઃખી થાય તેથી હમેશાં ઓછું ખાવાની ટેવ પાડવી. પાણીમાં તથા ઉપકરણમાં પણ ઓછાશ કરવી, તેજ કહ્યું છે–
थोवाहारो थोष भणिओ अज्जो होइ थोपनिहो । थोवोवहि उव करणो तस्स हु देवावि पणमंति ॥२॥
થોડું ખાય. હું ભણે, (બેલે) થોડી નિદ્રા કરે છે ઉપાધિ અને ચેડાં ઉપકરણ હોય તેને દેવતા પણ નમે, તથા સારા વતવાળે સાધુ ડું હિતવાળું બોલે, હમેશાં વિકથા રહિત હાય, હવે ભાવ ઉનેદરી કહે છે. ક્રોધાદિને ઉપશમ તે શાંત ક્ષમાધારી તથા અભિનિવૃત તે લેભાદિ જય કરવાથી આતુરતા રહિત તથા ઇઢિયે મન દમવાથી દાંત જીતેંદ્રિય તેજ કહ્યું છે કે –
कषाया यस्य नोच्छिन्ना यस्य नात्मवशं मनः। इंद्रियाणि न गुप्तानि प्रव्रज्या तस्य जीवनं ॥१॥
જેણે કયા દૂર કર્યા નથી, જેને પિતાનું મન વશ કર્યું નથી, ઈદ્રિયોના સ્વાદ છોડ્યા નથી, તેની દીક્ષા ફક્ત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
આઠમું વીર્ય અધ્યયન.
૪િ૩. ઉદર ભરવા માટે છે. તેને મિક્ષ મળવાનું નથી એ પ્રમાણે ગૃદ્ધિ છોડને આશષ દેષ રહિત બની હમેશાં સંયમ અનુષ્ઠાનમાં યત્ન કરે. झाण जोग समाहदु कायं विउसेज्ज सव्वसो । तितिक्खं परमं णच्चा आमोक्खाएपरिवएज्जासि२६ (गाथा ४४६) त्तिबेमि इति श्री वीरिय नाम मटम ज्झयणं समत्तं
વળી ચિત્ત વશ કરવું તે ધ્યાન, ધર્મ ધ્યાન વિગેરે. તેમાં વેગ મન વચન કાયાને સંયમમાં વ્યાપાર તે ધ્યાન યેગને આદરીને દેહ જે અકુશલ યેગમાં વતે તેને રાકે, તથા સર્વે રીતે હાથ પગ વિગેરેને પરને પીડા કરવામાં ન વાપરે, તથા તિતિક્ષા તે ક્ષમા પરિસહ ઉપસર્ગમાં સહન રૂપ છે તે મુખ્ય જાણુને બધાં કર્મ ક્ષય કરવા માટે તું સંયમ અનુષ્ઠાન ચાલુ રાખજે. આ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, તે પ્રમાણે બધા સાધુએ સમજીને વર્તવું) પ્રભુએ અમને કહ્યું, તે તમને હું કહું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
ધર્મ નામનું નવમું અધ્યયન.
આઠમા પછી નવમું કહે છે તેને આ સંબંધ છે, આઠમામાં બાળ અને પંડિત એવા બે ભેદે વીર્ય બતાવ્યું, અહીં પણ તેજ પંડિત વીવડે ધર્મમાં ઉદ્યમ કરે, માટે અહીં ધર્મ કહે છે. આ સંબંધથી ધર્મ અધ્યયન આવ્યું છે તેના ચાર અનુગદ્વાર ઉપક્રમ વિગેરે છે તેમાં ઉપક્રમમાં અર્થધિકાર આ છે કે અહીં ધર્મ કહીશું, તે પ્રમાણે નિર્યુક્તિકાર
. धम्मो पुव्योवदिहो, भावधम्मेण एत्थ अहिगारो।
एसेव होइ धम्मे एसे व समाहि मग्गोति ।। नि-९९ | દુર્ગતિમાં જતા જીવને પકડી રાખવાના લક્ષણવાળો ધર્મ પૂર્વે દશવૈકાલિક શ્રુતસ્કંધ છ અધ્યયનમાં ધર્માર્થ કામ નામના અધ્યયનમાં બતાવ્યું છે, અહીં ભાવધર્મને અધિકાર છે, કારણ કે ભાવધર્મ તે જ પરમાર્થથી ધર્મ છે, આજ અર્થ આ પછીનાં બે અધ્યયન દશામાં અગ્યારમામાં છે તે પણ થોડામાં બતાવે છે, એજ સમાધિ છે, અને ભાવ માર્ગ પણ છે, એમ સમજવું, પરમાર્થથી તેમાં કંઈપણ ભેદ નથી, તે કહે છે, ધર્મ શ્રત અને ચારિત્ર એ બે નામે છે, અથવા ક્ષાંતિ આદિ દશ ભેદવાળે છે ભાવ સમાધિ પણ એજ છે, તે બતાવે છે, સમ્યમ્ આધાન તેજ ક્ષમા વિગેરે ગુણનું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
નવમું વીય અધ્યયન. આરોપવું તે સમાધિ. તેજ મુકિત માર્ગ પણ જ્ઞાનદર્શન ચારિત્ર નામને ભાવ ધર્મપણે કહે. આ પ્રમાણે થોડામાં બતાવ્યા છતાં પણ અહીં સ્થાન ખાલી ન રહે માટે ધર્મના નામાદિ નિક્ષેપ બતાવે છે. णामं ठपणा धम्मो दव्ध धम्मी य भाव धम्मो य । सचित्ता चित्त मीसग गिहत्य दाणे दंविय धम्मे नि. १००॥
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે ધમને નિક્ષેપ છે, તેમાં પણ નામ સ્થાપને છોડીને જ્ઞશરીર ભવ્ય શરીર બે સિવાયને વ્યતિરિકત (જુ) દ્રવ્ય ધર્મ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં પણ સચિત્તને ધમ સરીરને ઉપગ લક્ષણવાળે છે, ધર્મ તે સ્વભાવ છે, એ પ્રમાણે અચિત્તતે ધર્માસ્તિકાયાદિને જે જેનો સ્વભાવ તે તેને ધર્મ છે, તે કહે છે.
गइ लक्खाओ धम्मो अहम्मो ठाण लक्षणो। भायणं सव्य दव्याणं नहें अवगाह लक्खणं ।
વસ્તુ માત્રને અંદશ્ય રીતે ચાલવામાં સહાય આપવી તે ધર્માસ્તિકાયનો સ્વભાવ (ગુણ ધર્મ) છે, અધર્માસ્તિ કાય ઉભું રાખવામાં સહાય કરે છે, વાસણ માફક બધાં દ્રને આધાર આકાશ આપે છે, પુદ્ગલાસ્તિકાયને સ્વભાવ (ગુણું) તે તેના ધમપણે જંર્ણ, અને ગૃહસ્થાને જે ધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬]
સૂચગડાંગ સૂત્ર ભાગ જે,
છે તે કુલ, નગર ગ્રામ વિગેરેના જે ધારા રીવાજ અંધાયલા હાય તે ધર્મ (ફરજ) છે, અથવા ગૃહસ્થાએ ગૃહસ્થાને જે દાન (જોઈતી વસ્તુ) આપવું તે દ્રવ્ય ધર્મ જાણવા, તેજ કહ્યુ' છેઃ
-
अन्नं पानं च वस्त्रं च आलयः शयनासनम् । सुश्रुषा नन्दनं तुष्टिः पुण्यं नवविधं स्मृतम् ||१||
ભુખ્યાંને અન્ન તરસ્યાંને પાણી, નગ્નને વસ્ર, દુ:ખીને સ્થાન સુવાનું એસવાનુ માંદાની સેવા નમસ્કાર અને હસ્તે ચેહરે વાત એમ બીજા સાથે વન કરવાથી નવ પ્રકારે પુણ્ય ધન છે તેમ કહ્યું છે. ભાવ ધર્મનું સ્વરૂપ ખતાવે છે. लोइलो उत्तरिओ दुविहो पुण होति भावधम्प्रोउ । दुविहो विदुविहतिविहो पंच त्रिहो होति णायन्त्रो ॥नि. १०२ ॥
ભાવધ નાઆગમથી બે પ્રકારે છે, લોકિક, લેાકાત્તર, તેમાં લાકિક બે પ્રકારને ગૃરુસ્થ, અને તેમના ગુરૂ પાખંડિ (આવા વિગેરે)ના છે, લેાકેાત્તર ધર્મ ત્રત્રુ પકારેજ્ઞાન દર્શન ચારિત્ર નામે છે, તેમાં મતિ શ્રુત અવિધ મનઃ પવ અને કેવળ એમ પાંચ ભેદે જ્ઞાન છે, ઔપશમિક સાસ્વાદન ક્ષાયે પશમિક વેદક અને ક્ષાયિક એ પાંચ ભેદે દર્શન છે. સામાયિક દેપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સુક્ષ્મસ’પરાય અને યથાüાત પાંચ પ્રકારે ચારિત્ર છે. ગાથાના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
અક્ષરોને અર્થ આ પ્રમાણે જાણ, ભાવ ધર્મ લૌકિક લેકેત્તર એમ બે ભેદે છે, અને તે બંને પ્રકાર પણ બે અને ત્રણ ભેટવાળા જાણવા, તથા લૈકિક ગૃહસ્થી અને તેમના ત્યાગી ગુરૂને ધર્મ જાણો, તે લકત્તરિક જ્ઞાનદર્શન ચારિત્ર એમ ત્રણ ભેદે છે, તે દરેક પણ પાંચ પાંચ ભેરવાળે છે, તેમાં જ્ઞાન દર્શન ચારિત્રવાળા સાધુઓને જે ધર્મ તે દેખાડે છે.
पासत्थोपण्ण कुसील संथवोण किर वट्टती काउं। मुयगडे अज्झयणे धम्ममि निकाइतं एयं ॥१०२॥
સાધુના ગુણેને બાજુ (ર) મુકે તે પાસસ્થા, તથા સંયમની ક્રિયાથી કંટાળે તે અવસન્ના, તથા ખરાબ આચારવાળો કુશલ આ ત્રણ પ્રકારના ઢીલા સાધુ સાથે ઉત્તમ સાધુએ પરિચય ન રાખવે, તેજ વાતને આ સૂયગડાંગ સુત્રના ધર્મ અધ્યયનમાં બતાવ્યું છે. નામ નિષ્પન્ન નિક્ષેપ પુરો થયે, હવે સૂત્ર અનુગમ (અધિકાર)માં અસ્મલિતાદિ ગુણ યુકત સૂત્ર ઉચ્ચારવું તે આ છેकयरे धामे अक्साए माहणेण मतीमता। अंजुधम्म जहातच्चं जिणाणं तं सुणेह मे ॥ सू.१
જંબુસ્વામી સુધર્માસ્વામીને કહે છે, કે દુર્ગતિ જતાં જેને ધારી રાખે તે વડે કયો ધર્મ, માહણ તે કઈ જીવને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ન હણેા, એવી શિષ્યાને વાણી બાલનારા ભગવાન મહાવીર વર્ધમાન પ્રભુએ કહ્યો, હુવે તેમનાં વિશેષણ કહે છે, ત્રણે જગતના સ્વરૂપને ત્રણ કાળમાં જેવું હતું તેવુ જેનાથી જાણે તે કેવળજ્ઞાન નામની મતિ છે, તે મતિવાળા અર્થાત્ કેવળજ્ઞાન થયા પછી સન થયા તે પછી ભગવાન મહાવીરે કેવા ધમ કહ્યા તે પૂછ્યું, સુધર્માસ્વામી કહે છે રાગદ્વેષને જીતે તે જિન, તેઓને ધમ સરળ માથા પ્રપંચરહિત છે, તે જેવા છે તે હું યથાયોગ્ય કહું છુ' તે સાંભળે, પણ જેમ અન્ય મતવાળે 'ભવાળે ધર્મ કહ્યો, તેરેા ભગવાને નથી કહ્યો, પાઠાંતરમાં નપાસ સુક્ષ્મ, જન્મે તે જના તેજ જના તેઓને આમંત્રણ આપીને કહે કે લેાકેા તમે મહાવીર પ્રભુના કહેલા સરળ ધર્મોને સાંભળે.
माहणा खत्तिया वेस्सा चंडाला अदुवोकसा | एसिया वेसिया सुद्दा जेय आरंभणिस्सिया ।। सू. २
અન્યત્ર વ્યતિરેક અનુકુળ વિરૂદ્ધ એમ એ બતાવ્યાથી અ ઠીક કહેલા ગણાય તેથી કહે છે કે પ્રથમ ધર્મ કહ્યો તેથી વિરૂદ્ધ અધમ છે, તે અધમને આશ્રય કરેલા લેાકેા ખતાવે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ચંડાળ તથા બેસ તે મિશ્ર જાતિય તે કહે છે, તેમાં બ્રાહ્મણ માપ અને મા શૂદ્દી હોય તેા જન્મેલેા પુત્ર નિષાદ કહેવાય, બ્રાહ્મણુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
વૈદ્માસ્ત્રીથી જન્મે તે અંબષ્ટ કહેવાય, દીકરી અંબછી કહેવાય, તે નિષાદ અને અંબષ્ટિથી જન્મે તે બોકસ કહેવાય, તથા મૃગ શોધનારા એષિક મૃગના માંસથી જીવન ગુજારનારા તથા હાથીના માંસથી જીવન ગુજારે તે હસ્તિ તાપસ, તથા જે કંદ મૂળથી આજીવિકા ચલાવે, તે એષિક જાણવા, વૈશ્વિક તે કપટ યુક્ત વેપારી તથા જુદી જુદી કળાથી પેટ ભરનારા જાણવા, શૂદ્રો તે ખેતીથી આજીવિકા કરનાર આભીર રબારી છે, હવે કેટલાક કહેશો ? તેનો ઉત્તર ગુરૂ કહે છે કે બીજી વર્ણવાળા જુદાજુદા સાવદ્ય જીવહિંસા યુક્ત આરંભવાળા યંત્ર પાલન નિલંછિન (ડામ દેવાનું કામ કરનાર કોયલા બનાવનારા વિગેરે પંદર કર્માદાનથી પેટ ભરતાં જીવોને દુઃખ દેનારા છે, તેમને પરસ્પર વેર વધે છે તે હવે બતાવે છે. परिगह निविडाणं वेरं तेसि पवईई । आरंभ संभियाकामा न ते दुक्खविमोयगा॥सू.३॥
પરિગ્રહ, જેના ઉપર સંપૂર્ણ માલિકી ધરાવે છે, દાસ દાસી ઘેડા હાથી બળદ ગાય ભેંસ વિગેરે ઢેર, ધન ધાન્ય ચાંદી સેનું વિગેરેમાં મારાપણું ધારે, અને તેના સુખથી) તેમાં ગૃદ્ધિપણું રાખતાં તેને લીધે આરંભ કરતાં) અસાતા વેદનીય વિગેરે પાપ પૂર્વે કહેલા આરંભી જીને ઘણું વધે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. છે, અને તે બીજા સેંકડે ભવ સુધી છુટવું મુશ્કેલ થાય છે, વળી તેલ વડે ફુદ આ પાઠ છે તેને અર્થ-જે માણસ દુબુદ્ધિથી જેવું પાપ કરે, તેના પાપી સંસ્કારે હજારો ગણા દુઃખ દેનારા થાય છે, પૂર્વે કહેલ જમદગ્નિ અને કૃતવીર્ય માફક વર પરંપરા પુત્ર અને પિત્રા સુધી વધે છે. પ્રશા માટે ? ઉતે ઇંદ્રિય લુપીએ આરંભમાં પુષ્ટ છે, તે આરંભે જવઘાતક છે, તેથી ઉપર કહેલા તમામ સંસારી
સંસાર સુખ વાંછકે આરંભમાં રક્ત રહેલા દુઃખ દેનારાં આઠ કર્મોને છોડનારા નથી બનતા, બહારથી અને અંદરથી કામ લેગ ત્યાગે ત્યારે પાપથી છુટી મોક્ષમાં જાય.) आघाय किच्च माहेडं, नाइओ विसएसिणो । अन्नं हरति तं वित्तं कम्मी कामेहिं किच्चति स.४।
વળી જેમાં આઘાત થાય, એટલે પ્રાણીઓના દશે પ્રકારનાં પ્રાણો હણાય તે આઘાત કે મરણ છે, તે આઘાત માટે કે આઘાતમાં અગ્નિ સંસ્કાર જલાંજલિદેવી, પિત્રપિંડ (પછવાડે બ્રાહ્મણ જમાડે તે) વિગેરે મરણ ક્રિયા કરીને તેનાં સગાં પુત્ર સ્ત્રી ભત્રિજા વિગેરે સંસાર સુખના ચાહકે તે મરનારનું કષ્ટ મેળવેલું પિતાના ઉપભેગમાં લે છે, તે બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન
ततस्तेनार्जितैव्यैर्दारैश्च परिरक्षितैः । कीडंत्यन्ये नरा राजन हृष्टा स्तुष्टा ह्यलंकृताः॥
(કે રાજાને ગુરૂ બંધ આપે છે) કે હે રાજનું ! જેણે દ્રવ્ય મેળવ્યું હોય, અને તે દ્રવ્યથી સુંદર સ્ત્રીઓ એકઠી કરી હોય, તેમની સાથે તેના મરણ પછી બીજા પુરૂષો માલિક થઈને ખુશ થયેલા પ્રસન્ન થયેલા દાગીના પહેરીને મોજ ઉડાવે છે, (સંસારી બધી રમણીય વસ્તુને સંઘરનારે સંઘરે, તેના મરણ પછી વિષય લેલુપીએ તેની વસ્તુઓને દુરૂપયોગ કરે છે, અને મરવા પછી તે દ્રવ્ય મેળવતાં કરેલાં પાપ કૃત્યથી પાપી પોતાનાં કૃત્યેથીજ દુર્ગતિમાં પીડાય છે, હવે પિતાના સગાં વહાલાં તેનું ધન વાપરનારાં તેને રક્ષણ માટે કામ લાગતાં નથી તે બતાવે છે. माया पियाण्हुसा भाया, भज्जा पुताय ओरसा। नालं ते तवताणाय लुप्पंतस्स सकम्मुणा ।सू.५॥
મા (જન્મ આપનારી) પિતા-બાપ છોકરાની વહ, ભાઈ, પત્ની, પિતાનાથી જન્મેલા દીકરા આ સિવાય સસરે, સાસુ વિગેરે તને તારાં પાપ કૃત્યથી દુર્ગતિમાં જતાં દુઃખ ભેગવતાં બચાવવા સમર્થ થતાં નથી, અહીં દાંત કહે છે કે કાલસીરિક કસાઈ, જે પાંચસે પાડા મારતે, અને સુલસ તેને દીકરા અભય કુમારને પરમ દયાળુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
મિત્ર હતું. તેણે બાપને સમજાવ્યા છતાં પાડા મારતે ન રહેવાથી તેને કેડે છે, તેમ તેનાં પ્રત્યક્ષ દાહનાં દુઃખ દેખી ધર્મમાં દઢ થયે, અને તે મહા સત્વવાન સુપુત્રે પાછળથી તે કસાઈની મિલકત તથા ધંધે લેકે ચલાવવા કહયા છતાં પિતે તેમાં ન જોડાયે, પણ તેણે પોતાના પગ ઉપર કેહાડે મારી લેહી નિકળતાં લોકોને કહયું કે આ મારું દુઃખ તમે નથી લેતાં તેમ પરલોકમાં પાપનું ફળ ભોગવવું પડે તો તમે કેવી રીતે લેશો? એમ સમજાવી પિતે નિર્દોષ રહે. एयमहे सपेहाए परमाणुगामियं । निमम्मो निरहंकारो चरे भिक्खू जिणाहियं।सू. ६॥
વળી ધર્મ રહિત પિતાનાં કરેલાં કાર્યથી ડુબતાં પ્રાણી ને આ લેક કે પર લેકમાં કઈ રક્ષણ કરનાર નથી, એવું પિતે સમજીને પ્રધાન અર્થ મિક્ષ કે સંયમને આદરે, તે પરમાર્થ અનુગામી છે, અથવા તે સંયમના સ્વભાવવાળે સમ્યગદર્શન વિગેરે છે, તેને જોઈને, આ કવ્વા (ને) પ્રત્યચથી પૂર્વની ક્રિયાને બીજી ક્રિયાને સંબંધ છે માટે જોઈને શું કરે તે કહે છે. દૂર કર્યું છે મમત્વ બાહ્ય અત્યંતર વસ્તુમાં જેણે તે નિમમ બને, તથા અહંકાર અભિમાન છેડે એટલે પિતે પ્રથમ એશ્વર્યવાળા કે ઉંચ જાતિ કે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
પિક
બીજા ગુણોથી શ્રેષ્ઠ હોય તેને મદ ન કરે, તે પ્રમાણે દીક્ષા લીધા પછી ઘણે તપ કરે, ઘણું ભણેલો હોય તેને અહંકાર ન કરે, અર્થાત્ રાગદ્વેષ રહિત થાય, આ ઉત્તમ સાધુ જિનેશ્વરે કહેલ અથવા આદરેલ માર્ગ અથવા જિનેને માર્ગ તે આદરે, (પતે રાગદ્વેષ જીતી જિન-કેવળી થાય
અને મેક્ષમાં જાય.) चिच्चा वित्तं च पुत्ते य णाइओ य परिग्गहं । चिच्चा ण अंतगं सोयं निखक्खो परि व्वए॥सू.७॥
વળી સંસારના સ્વરૂપને જાણું અનુભવ મતિવાળા તત્વજ્ઞ સારી રીતે છેને.
પ્ર–શું છેને?
ઉ–પિતાનું દ્રવ્ય દીકરા, દીકરામાં વધારે સ્નેડ હાય માટે તે લીધે તથા જ્ઞાતિ-સગાં વહાલાં, તથા અંદર મમત્વ રહે તે પરિગ્રહ (અહીં “” ગાથામાં છે તે ફકત વાકયની શેભા માટે છે તેને અર્થ ન લે.) અંતગ દુખથી છોડાય તે છે. અથવા અંતક (પિતાને કે પર) નાશક છે, અથવા આત્મામાં રહે તે આંતર શક સંતાપ છોડીને અથવા શ્રોત-મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય છે. કર્માશ્રવના દ્વાર છે તે તજીને અથવા રિવાજsiાં તોયે પાઠ છે, અંતને પામે તે અંતગ તે અંતગ નહિ તે અણુતગ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
શ્રોત તે શાક છે તેને છેડી નિરપેક્ષ પુત્ર શ્રી ધન ધાન્ય ચાંદી સાનુ વિગેરેની ઇચ્છા છેાડી મેક્ષ માટે પરિ તે સથા સંયમ અનુષ્ઠાનમાં રહે, તેજ કહ્યું છેઃ—
छलिया अवयक्खता निरावयक्खा तरंति संसार कंतारं । तम्हा पवयसारे, निरावयक्खेण होयव्वं ॥ १ ॥
જેમણે પરિગ્રહાદિમાં મમત્વની અપેક્ષા રાખી તેમાં તે ગાયા, પણ જેઓ નિરપેક્ષ રહ્યા તે સંસાર કતાર ને તરી ગયા, તેથી પ્રવચન સિદ્ધાંતના સાર (તત્વ) સમજનારે નિરપેક્ષ રહેવુ.
भोगे अवयवखंता पति संसारसागरे घोरे । भोगेहि निरवयक्खा तरंति संसार कंतारं ॥ २ ॥
ભાગાની ઈચ્છા કરતા જીવા ધાર (ભયંકર) સ ંસાર સાગરમાં પડે છે, ભાગેાથી નિરપેક્ષ રહેલા સંસાર કતાર (જંગલ)થી પાર ઉતરે છે.
पुढवी उ अगणी वाऊ तणरुक्ख सबीयगा । अंडया पोय जराउ रस संसेय उब्भिया ॥ सू. ८ ||
તે (સાધુ) આ પ્રમાણે દીક્ષા લીધેલે સુત્રત અવસ્થિત (સ્થિર) આત્મા અહિં'સા વિગેરે મહાનતામાં ઉદ્યમ કરે, તેમાં અહિંસાની પ્રસિદ્ધિ માટે કહે છે, પૃથ્વી વિગેરે એ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
પિપ
શ્લેક ૮-૯ માં બનાવેલ છે તેમાં પૃથ્વીકાય જીવો સૂક્ષમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત ભેદથી જુદા પડેલા છે, અપકાય પાણીના જી, અગ્નિ જીવે તથા વાયુકાય છે, તથા વનસ્પતિકાયને ચેડામાં ભેદ સહિત બતાવે છે.
તૃણ ઘાસ તે કુશ વચ્ચે (પૂર્વનાં નામ છે, હાલના ઘાસ ખડ વિગેરે છે) વૃક્ષ તે ઝાડ આંબા અશોક વિગેરે, બીજવાળાં તે સબીજ (ફળ વિગેરે) બીજ તે કાદ ઘઉં જવ વિગેરે આ બધા એ કેદ્રિય જીવ પચે કાર્યો છે. હવે છઠ્ઠો ત્રસકાય કહે છે. ઇંડાંમાંથી જનમે તે અંડજ પક્ષી તે સમળી, ગાળી, સાપ વિગેરે તથા પિતાપણે (પડવિના જન્મેલા) પિતજ હાથી શરભ વિગેરે, તથા જરાયુજ તે પાતળી ચામડી પડથી વીંટેલા તે ગાય મનુષ્ય વિગેરે તથા રસમાં જન્મેલા તે દહીં વીર વિગેરેથી જન્મેલા તથા પરસેવાથી થયેલા સંવેદજ જુ, માકણ વિગેરે ઉભિજ–ખંજરીટક (
_) દેડકાં વિગેરે છે, અજ્ઞાત ભેદેને ન સમજવાથી દુઃખથી રક્ષણ થાય છે, માટે ભેદે બતાવ્યા. एतेहिं छहिं काएहि, तं विज्जं परिजाणिया । मणसा काय बकेणं, मारंभी ण परिग्गही सू.९॥
આ છે કાલે જે ત્રસસ્થાવર રૂપે છે, તેમાં સક્ષમ બાદર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
પર્યાપ્ત અપર્યાપ્ત ભેદ્દાથી ભિન્ન છે, તેના આરંભ ન કરે, ન તેનો પરિગ્રહી થાય, એ સબંધ છે, તે આ વિદ્વાન જૈન શાસ્ત્ર ભણેલા આ પરિણાથી જાણે પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી મન વચન કાયાથી જીવાને પીડા કરનાર આરભ પરિગ્રહને છેડે.
તથા
मुसावायं बहिद्धं च उग्गहं च अजाइया । सत्या दाणाई लोगंसि तं विज्जं परिजाणिया । सू. १० |
હવે ખીજા' તેા કહે છે, જૂઠા વાદ તે મૃષાવાદ તેને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે છેડે, તથા મહિદ્ધ તે મથુન, તથા અવગ્રહ તે પરિગ્રહ (ઉતરવાની જગ્યા) વગર માગે વાપરે તે અદત્તાદાન અથવા અહિદ્ધ તે મૈથુન તથા પરિગ્રહ અને અવગ્રહથી અયાચિત અદત્તાદાન-એ બધા મૃષાવાદ વિગેરે પ્રાણીઓને ઉપતાપ (દુઃખ) કરે છે, તેથી શસ્ત્ર જેવાં છે, તથા જેના વડે આઠે કર્મ ગ્રહણ થાય તે આદાન-ક ઉપાદાનનાં કારણા છે, તે બધાં સ રિજ્ઞા વડે જાણે, પ્રત્યામ્યાન પરિજ્ઞા વડે ડે. पलिउंचणं भयणं च, थंडिल्लु सयणाणि या । धूणादाणाई लोगंसि तं विज्जं परिजाणिया सू. ११ । પંચ મહાવ્રત ધારવા પણ કાયિ-ક્રોધી વિગેરે ને તે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
પિ૭
નકામાં છે, તેથી તે વ્રતને સફળ કરવા કષાયે છોડવા તે બતાવે છે, પતિ કુંચ—જેના વડે પરિ– બધી રીતે કુચ કરવી વકતા કરવી, તે માયાની ઠગાઈ વડે થાય તે દગે કે પતિ કુંચન માયા-(કપટ) છે, તથા જેના વડે બધી રીતે આત્મા ચંચળ થાય તે ભજન-લેભ છે, તથા જેના ઉદય વડે આત્મા સારા ખોટાને વિવેક ભૂલે તે વિષ્ટા માફક છોડવા જે હોય તે ડિલ કોધ છે, તથા જેમાં જાતિ વિગેરે પ્રથમથી આશ્રય લે અને દથી ઉન્મત્ત બને તે ઉઠ્ઠાયમાન છે, કવિતામાં હોવાથી નપુંસકલિંગ છે, (સંસ્કૃતમાં માન-પુલ્લિગ છે.) જાતિ વિગેરે મદનાં બહુ સ્થાને છે તેથી કારણે પ્રમાણે કાર્યમાં બહુ પણું લેવાથી બહુવચન છે. (ચકાર અવ્યય અંદરના જુદા ભેદે બનાવવા માટે છે અથવા બધાને અર્થ ભેગે લેવા માટે છે.) પૂના આ ક્રિયાપદ છોડવાના છેવાનો અર્થમાં છે તે બધા સાથે જોડવું, માયાને ધો-લેભ કોધ, માન, ને છેડ, સૂત્રની રચના વિચિત્ર હેવાથી ક્રમ બદલાયો છે, (ક્રોધ મન માયા લેભ લખવાં જોઈએ,) માટે દેષ નથી, અથવા રાગનું તજવું ઘણું મુશ્કેલ છે, અને લેભ માયા પૂર્વક છે, તેથી પ્રથમજ માયા લાભ લીધો, કષાય છેડવામાં બીજું કારણ કહે છે, એ માયા વિગેરે લાકમાં કર્મ બંધન છે, તેથી વિદ્વાન જ્ઞપરિજ્ઞા વડે જાણુને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. भोयणं रयणं चेव, बस्थि कम्मं विरेयणं । वमणंजण पलीमंथं, तं विज्जं परिजाणिया।सू.१२।
ઉત્તર ગુણેને આશ્રયી હવે લખે છે, ધાવન હાથ પગ કપડાં વિગેરેનું ધોવું, તેને સુશોભિત રંગવું, (ચ સામટા અર્થ માટે) તથા બસ્તિકર્મ ગુપ્ત ઇંદ્રિયને છેવી વિગેરે, વિરેચન-નિરૂહ આત્મક હસ્ત દેષ, અથવા જુલાબ લે, અથવા ઉર્વ વિરેક તે આંખમાં અંજન આંજવું, આ બધું શરીરની શોભા માટે કરે તે સંયમને નાશ કરનાર છે, તેથી અ૫ સુખ તથા મોટા દુઃખના કડવા ફળના વિપાકને સમજી તેવાં પાપને છેડે વળી કહે છે કે – गंध मल्ल सिणाणं च दंत पक्खालणं तहा। परिग्गहित्थिकम्मं च तं विजं परिजाणिया।सू.१३।
ગંધ તે કેઠની પીએ (હાલનાં સુગંધી અત્તરે સેન્ટ વિગેરે) સ્નાન શરીરને થોડા ભાગમાં કે સંપૂર્ણ છેવું, દંતપખાલ તે કદંબ બાવળ વિગેરેના લાકડાથી દાંત સાફ કરવા, પરિગ્રહ તે સચિત્ત વસ્તુ વિગેરેનું સંઘરવું, તથા સ્ત્રી તે દેવતા મનુષ્ય તિર્યંચ એ ત્રણે જાતની સ્ત્રીઓથી સંગ કરે, કર્મ તે હતદેષ કે સાવધ અનુષ્ઠાન, આ બધાં - અશુભ કર્મના. બંધન જાણુંને સંસાર બ્રમચ્છનાં કારણ જાણીને વિટાન સાધુ તેને છેડે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન.
પિલ
उद्देसियं कीयगडं पामिच्चं चेव आहडं । पूयं अणेसणिज्जं च तं विजं परिजाणिया।सू.१४।
સાધુ સાધ્વી વિગેરે માટે ઉદ્દેશીને તૈયાર કરાવીને દાન દેવા માટે સ્થાપે, કોત–વેચાતું ખરીદ કરીને વહરાવે, પામિયં-બીજા પાસે ઉછીનું લેઈ આપે, (ચ-સમુચ્ચય માટે, એવા નિશ્ચય માટે) સાધુ માટે ગૃહસ્થ લાવે તે આહુત, પૂતિ તે આધાકર્મના અવયવોથી મળેલા શુદ્ધ આહાર હોય તે પણ તે પતિદોષ છે, ઘણું શું કહીએ? જેથી કઈ પણ દેષ વડે ન લેવા ગ્ય અશુદ્ધ તે બધું સંસાર કારણપણે સમજીને નિસ્પૃહી બનેલે અશુદ્ધને ત્યાગે, શુદ્ધને ગ્રહણ કરે. आसूणि मक्खिरागं च गिध्धुवधाय कम्मगं उच्छोलणं च ककं च तंविज्जं परिजाणिया।सू.१५॥
વળી ઘી પીવા વિગેરેથી અથવા રસાયણ ક્રિયા વડે ભસ્મ વિગેરે ખાવાથી કુતરા જે આની બળવાન બને તે આશની કહેવાય છે, અથવા આસૂણી–સ્લાઘા તે પોતાના કઈ ગુણની પ્રશંસા સાંભળી લધુ પ્રકૃતિ તુચ્છ સ્વભાવવાળે કોઈ મદાંધ બને તે, તથા અક્ષિ આંખ તેમાં સુ વિગેરે શોભા માટે આજે, તથા મધુરા શબ્દ વિગેરેમાં વૃદ્ધ બની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. તે વાજીંત્ર વિગેરે સાંભળવા ઇચ્છે છે, તથા ઉપઘાત-જેનાથી બીજા ની હિંસા થાય, તે ઉપઘાત કર્મ કહેવાય છે, તે ચેડામાં બતાવે છે.
ઉછેલન–અયતનાથી ઠંડા પાણીથી હાથે પગ વિગેરે ધુએ તથા કક–લોધ્ર વિગેરે વસ્તુથી શરીરને લેપ કરે, ને બધું કર્મબંધન માટે સમજીને જ્ઞ પરિણાથી વિદ્વાન સાધુ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે. संपसारी कय किरिए, पसिणा य तणाणि य । सागारियं च पिंड चतं विज्जं परिजाणिया। सृ.१६। * અસંતો સાથે સંસારી પર્યાલેચન (વાર્તા) ત્યાગ કરે, તથા અસંયમનાં અનુષ્ઠાનનો ઉપદેશ ન આપે તથા તેણે પોતાના સ્થાનમાં શભા કરી હોય તો તેની પ્રશંસા ન કરે, તથા
તિષના પ્રશ્નાને ઉત્તર ન આપે, અથવા ગૃહસ્થો કે જૈનેતરોને પોતાના શાસ્ત્રામાં શંકા પડે તે પિતે નિર્ણય આપવા ન જાય, તથા શય્યાતરને પિંડ વિગેરે ન લે, તથા સુતકવાળાનો પિંડ અથવા તદન નીચ જાતિનો પિંડ વિદ્વાન સમજીને ન લે, (ચ-સમુચ્ચયના અર્થમાં છે.) अहावयं न सिक्खिज्जा वेहाईयं च णो वए। हत्थकम्मं विवायं च,तं विज्जं परिजाणिया ।सू.१७।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
નવમું વીય અધ્યયન.
[૬. ધન ધાન્ય ચાંદી સેનું જેનાથી મળે તે અર્થ, તે જેનાથી પ્રાપ્ત થાય તે શાસ્ત્ર ચાણક્ય વિગેરેનાં અર્થશાસ્ત્ર પોતે. ન ભણે, ન બીજાને પિસા પિદા કરવાનાં શાસ્ત્ર શીખવા ઉપદેશ આપે, અથવા અષ્ટાપદ તે જુગાર વિગેરે ન શીખે, પૂર્વે શીખે હેાય તો તેને ઉપયોગ ન કરે, તથા વેધ તે ધર્મ ઉલંઘન થાય તે અધર્મ પ્રધાન વાક્ય ન બોલે, અથવા વસ્ત્ર વેધ તે જુગારની એક જાતિ, તેનું વચન પણ ન બોલે, તે બોલવાનું શું કહેવું? હસ્તકર્મ જાણીતું છે. અથવા હસ્તકિયા તે વચન વિગ્રહમાંથી મારામારી હાથથી થાય તેવું વચન કે કિયા ન કરે, તથા વિવાદ શુષ્કવાદ આ બધાં પાપ રૂપ સંસારભ્રમણનાં કારણ જાણી ને છેડે. पाणहाओ य छत्तं च णालीयं वालवीयणं । परकिरियं अन्नमन्नं च तं विज्जं परिजाणिया सू.१८
ઉપાનહ તે લાકડાની પાદુકા (ચામી) તથા તડકા વિગેરેના રક્ષણ માટે છત્ર તથા નાલિકા એક જાતનું જુગાર તથા મોર પીછાં વિગેરેને પંખે, તથા પરસ્પરની કિયા જેમાં કર્મ બંધન હોય તે એક બીજાની ન કરે, આ બધું સમજીને વિદ્વાન સાધુ છોડે. उच्चारं पासवणं हरिएसु ण करे मुणी । वियडेण वा विसाहटु णावमज्जे कयाइवि ॥स.१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ઝાડા પેશાબ વિગેરે વનસ્પતિ ખીજ કે અયેાગ્ય સ્થળે સાધુ ન કરે, તથા અચિત પાણીથી પણ બીજ વિગેરે દૂર કરીને નિલેપન ન કરે, તા સચિત્ત પાણીથી તેા કેમ કરે? परमत्त अन्नपाणं ण भुजेज कयाइवि ||
परवत्थं अचेलोवि तं विज् परिजाणिया । सृ. २०॥
૬]
ગૃહસ્થનું વાસણ કાચા પાણીએ આગળ પાછળ ધાવાના ડરથી હાથમાંથી પડીને પુટવાના ભયથી તેના વાસણુમાં મુનિ ન ખાય પીયે, અથવા સાધુ પાતરાં રાખે તે સ્થવીર કલ્પી અને ન રાખે તે જિનકલ્પી, તે જિનકલ્પી લબ્ધિધારી હાય તેથી હાથમાં લીધેલી વસ્તુ ન ઢળે, પણ સ્થવિર કલ્પીને ઢળી જાય માટે હાથમાં લેવુ તે પરપાત્ર છે, અર્થાત્ સ્થવિર કલ્પીએ પ્રવાડી વસ્તુ હાથમાં ન લેવી, તેજ પ્રમાણે જિનકલ્પી લબ્ધિ ધારીને લબ્ધિ હાવાથી પાત્રુ લેવું તે પરપાત્ર છે, તેથી સચમ વિરાધનાના ભયથી નવાપરે, તે પ્રમાણે ગૃહસ્થનું વસ્ત્ર સાધુ અચેલ હોય તેપણુ પછવાડે કાયા પાણીથી ધુએ વિગેરે દ્વેષથી તથા ગૃહસ્થનું વજ્ર ચારાઈ જાય વિગેરે કારણથી તેનું વસ્ત્ર ન વાપર અથવા જિનકલ્પિકાદિ અચેલ (વસ્ત્ર રહિત) થાય ત્યારે મધાં વસ્ત્ર તેને પરવસ્ત્ર ગણાય તથા વસ્ત્ર ત્યાગીને ફરી ન પહેરે, તે પ્રમાણે પરપાત્ર લેાજન વિગેરે સચમ વિરાધના સમજીને પ્રત્યાખ્યાન પ્રતિજ્ઞાવટ ત્યાગે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
નવમું વીર્ય અધ્યયન. आसंदि पलियंके च णिसि च गिहतरे ॥ संपुच्छणं सरणं वा तं वि परिजाणिया ॥सु.२१॥
આનંદી (માંચી) આથી બધાં આસન સમજવાં. પર્યક પલંગ સુવામાં વપરાય છે, તથા ઘરની અંદર એરડીમાં અથવા બે ઘરના વચમાં નાની ગલી હોય, તેમાં બેસવું, આ બધાં સંયમવિરાધનાના ભયથી ત્યાગે, તે જ કહ્યું છે–
गंभीर झुसिरा एते पाणा दुप्पडिलेहगा। अगुत्ती बंभचेरस्स इत्थीओ वावि संकणा ॥१॥
એવાં આસને બેસવું તેમાં છ નજરે ન દેખાય તેથી પડિલેહણ ન થાય, તેમજ બ્રહ્મચર્યની રક્ષા ન થાય, તથા ગલીમાં છુપા બેસવાથી સ્ત્રીઓની શંકા થાય, તથા ગૃહસ્થના ઘરમાં કુશળ વિગેરેનું પૂછવું અથવા પોતાના શરીરના અવથવનું પૂછવું તથા પૂર્વે સંસાર વિષય ભેગો હોય તે યાદ કરવું, આ બધું અનર્થ માટે છે, તે સમજીને જ્ઞ પરિજ્ઞા વડે ત્યાગે. जसं कित्ति सलोयं च जा य वंदण पूयणा। सव्वलोयंसि जे कामा तं विजं परिजाणिया॥२२॥
મેટી લડાઈમાં લડવામાં જીતે તે યશ, દાન દેવાથી મળે તે કોર્તિ, ન્યાતિ તપ બાહુબળ ભણવા જે વિગેરેથી મળે તે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. શ્લાઘા તથાદેવેંદ્ર અસુરેંદ્ર ચક્રવતિ બળદેવ વાસુદેવ વિગેરે તેને નમે તે વંદના, સત્કાર કરીને વસ્ત્ર વિગેરે આપે તે પૂજના તથા બધા લેકમાં ઈચ્છા કામ ચેષ્ટા તે આ બધું યશ કીર્તિ શ્લેક વિગેરે દુઃખદાયો સમજીને છેડે. जेणेहं णिव्वहे भिक्खू अन्न पाणं तहाविहं । अणुप्पयाणमन्नेसि तं विपरिमाणिया ॥२३॥
વળી જે અન્ન પાણી વડે એટલે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શુદ્ધ અને કારણ પડે અશુદ્ધ વડે આ લેકમાં સંચમ યાત્રાદિકને ધારે અથવા દુકાળ કે રોગ આતંક વિગેરે આવે, તે અન્ન પાણી વડે પોતે નભાવે, બીજાને પણ નિભાવે, ને બને ત્યાં સુધી શુદ્ધ ગ્રહણ કરે, અને બીજા સાધુને તેમાંથી આપીને તેમના સંચમ યાત્રાને નિર્વાહ કરે, અથવા કઈ અનુષ્ઠાન કરવા વડે ચારિત્ર અસારતા પામે તેવું અન્નપાન ન લે, તથા તેવું કાર્ય પણ ન કરે, તથા તેવું દેષિત અન્નપાન વિગેરે ગૃહસ્થ કે જિનેતાને સંયમ ઉપઘાતક અન્ન ન આપે, તે સમજીને વિદ્વાન છેડે, (સારા સાધુને નિર્દોષ આહાર આપે.) एवं उदाहु निग्गंथे महावीर महामुणी। अणंत नाणदंसी से धम्मं देसितवं सु ते॥सु. २४॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
નવમું ધર્મ અધ્યયન.
ઉપરની નીતિએ મહાવીર મહામણીએ કહ્યું તે કહે : છે, બાહ્ય અભ્યતર ગ્રંથ છેડે માટે નિગ્રંથ મહાવીર વર્ધમાન સ્વામી મોટા મુનિ તે મહા મુનિ અનંત જ્ઞાનદર્શન જેને છે તે અનંત જ્ઞાનદર્શનવાળા ભગવાને ચારિત્ર લક્ષણવાળ ધર્મ તથા શ્રુત તે જીવાદિ પદાર્થ બતાવનાર ઉપદેશ કર્યો. भासमाणो न भासेज्जा णेववंफेज्ज मम्मयं । मातिहाणं विवजेम्जा अणुचिंतिय वियागरे ॥२५॥
જે ભાષા સમિતિ પાલનારે છે, તે બોલે પણ જે તે ભાષામાં ધર્મ કથા સંબંધ હોય તો અભાષક છે. કહયું છે કે,
वयण विहत्ती कुसलोवओगयं बहु विहं बियाणंतो। दिवसंपि भासमाणो साहू वयगुत्तयं पत्तो ॥१॥
વચન વિભકિતમાં કુશળ બેલવાનો બહુ વિધિ જાણતા દિવસભર લે તે પણ સાધુ વચન ગુપ્તિ યુક્ત છે, અર્થાત દેષિત નથી, અથવા કોઈ રત્નાધિક બોલતો હોય, તે વખતે હું વધારે પંડિત છું એમ બતાવવા વચમાં ન બોલે, તેમ મર્મ વચન ન બોલે, અર્થાત્ સાચું હોય કે જૂઠું હોય પણ જે બોલવાથી બીજાનું મન દુખાય તે વિવેકી સાધુ ન બેલે, કપટનું વચન ન બોલે, તેને સાર આ છે કે પરને ઠગવાની બુદ્ધિની મનમાં દ રાખી બેલે કે ન બેસે છતાં .
Jain Educationa International
For Personal and Private Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
E
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
અન્ય ઠંબાય તેવું ન કરે, પણ જ્યારે ખેલવાની ઈચ્છા થાય ત્યારે પ્રથમ વિચારે કે આ વચન બીજાને મને કે મનેને દુ:ખદાયી નથી, પછી બેાલે, તે કહે છેઃ——
पुब्विं बुद्धीए पेहित्ता पच्छा वक्क मुदाहरे પ્રથમ બુદ્ધિએ વિચારીને પછી વાક્ય ખેલે. तत्थिमा तइया भासा जंवदित्वाऽणुतप्यती । जंछन्नं तं नवनवं एसा आणाणियंठिया । सू. २६०
વળી ૧ સાચી, ૨ જૂઠ, ૩ સાચ જૂડ, ૪ ન સાચ જૂઠે આ ચારપ્રકારની ભાષા થાડા સાચા જુઠાની ભાષા મિશ્ર છે તે આ રીતે કે આ ગામમાં દશ ખળક જન્મ્યાં કે મર્યા, તેમાં થોડાં માછા વધતાં પણ હૈાય તેથી સ ંખ્યા જૂઠી કહેવાય. (અથવા કઈ વાત ઉમેરીને કરે અથવા પક્ષપાતથી મુદ્દાની નાત છેડે તે સાચી જુઠી કહેવાય) જે ખેલવાથી જન્માં તરમાં તે ખેલવાના દોષથી પેાતાને કલેશ ભાગવવા પડે. કે પતાવુ પડે કે મારે આવું શું કામ બોલવુ જોઈએ ? તેના સાર એછે કે મિશ્ર ભાષા પણ દેષને માટે છે, તે સમૂળગું જહું ખેલવાથી કેમ પરતાવું ન પડે ? તથા સત્ય ભાષા પણ પ્રાણીઓને દુઃખ દેનારી હોય તે ન એલવી, ચેાથી અસત્યામૃષા પણ પતિ સાધુઓને એટલવા ચેાગ્ય ન કોષ, તે ન ઓલવી, સાચી વાતના પણ દોષ બતાવે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
નવમું ધમ અધ્યયન. છે, જે છન્ન-હિંસા ભરેલી ભાષા હય, જેમકે આ ચોરને બાંધે, કેયારા લણ, નવા બળધીયા (ધલા) ને રથમાં જોડે, અથવા છાનું-કેઇની એબ રૂપ હોય તે લેકે પણ ચનથી ઢાંકે, તેવું છિદ્ર ખોલવા રૂપ સાચું હોય તે પણ ન બોલવું, આ આજ્ઞા નિર્ચથ ભગવાન (તીર્થકર) ની વાણી છે. होलावयं सहीवायं गोयावायं च नोवदे । तुमं तुमंति अमणुन्नं सबसोतंण वत्तए सृ.२७॥
હોસ્ટા એ વાદ હેલા (અલ્યા) વાદ, તથા સખા (મિત્ર) તે વાદ તથા શેત્રવાદ હે કાશ્યપગેત્રી, હે વશિષ્ઠગેત્રી,
એવું સાધુ (ગ્રહસ્થ માફક) ન બોલે, તથા તું તું, એવું તિરસ્કારવાળું જ્યાં બહુ વચન ઉચ્ચારવા યોગ્ય હોય ત્યાં તુંકારવાળું એક વચન બીજાને માઠું લાગે તેવું સાધુએ સર્વથા ન બોલવું. अकुसीले सया भिक्खू णेव संसग्गियं भए। सुहरूवा तत्थुवसग्गा पडिबुज्झेज्जते विऊ सू.२८॥
જેને આશ્રયી નિર્યુક્તિકારે પૂર્વે કહ્યું કે જાસાથો સા મુવીઢ વંથવો ક્રિ૪ વ #તેને પરમાર્થ બતાવે છે. ખરાબ આચારવા (ફરાચારી) તે પાસસ્થા વિગેરેમાંથી કોઈ પણ પિતે ન બને, તે સાધુ અકુશલ કહેવાય તેવા પિતે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સદા સદાચારી રહેવું, તે કુશીલેને સંગ પણ ન કરે, તેના દોષ બતાવે છે, સુખરૂપ સાત ગૌરવ (ઈદ્રિને આનંદ પમાહવા) રૂપ તે કુશીલીયાની સબતમાં સંયમને ઉપઘાત કરનાર ઉપસર્ગો થશે, તે કુશીલીયા કહે છે કે હાથ, પગ, દાંત વિગેરે અચિત્ત પાણીથી ધોવામાં શું દોષ છે? તેમ શરીર વિના કઈ ધર્મ ન થાય, માટે કઈ પણ પ્રકારે જે આધા કમ વિગેરેથી જેડાં છત્ર વિગેરેથી શરીરનું રક્ષણ થાય તે તે વાપરવું, તેનું પ્રમાણ તે આપે છે કે – ___ अप्पेण बहु मेसेज्जा एवं पंडिय लक्खणं ॥
અલ્પષથી મોટે લાભ થતું હોય તે તે લે. એ પંડિતનું લક્ષણ છે, વળી તે કહે છે કે –
શરીરે ધસંપુર્જા રક્ષળીયં બન્નતા शरीरात स्रवते धर्मः पर्वतात् सलीलं यथा ॥२॥
શરીર ધર્મ સહિત છે, તેથી પ્રયત્નથી રક્ષણ કરવું, કારણ કે જેમ પર્વતથી પાણી નીકળે, તેમ શરીરથી ધર્મ થાય છે,
વળી તે સંયમ ભ્રષ્ટ કહે છે કે હમણાં અ૫ છેવટું સંઘયણ છે, સંયમમાં થોડી ધીરજવાળા જીવે છે, આવું તેમનું વચન સાંભળીને ઢીલા સાધુ તેમનામાં ભળી જાય છે, (સાધુમાંથી જતિ થાય) એથી વિવેકી સાધુ સમજીને દુઃખ રૂપ કુશીલીયાને સંગ તજે.
For Personal and Private Use Only
Jain Educationa International
Page #78
--------------------------------------------------------------------------
________________
નવમું ધર્મ અધ્યયન. ननत्थ अंतराएणं परगेहे ण णिसीयए । गाम कुमारियं किडं नातिवेलं हसे मुणी ।सू.२९/
ભિક્ષા નિમિત્ત ગામ વિગેરેમાં ગયેલે સાધુ પર તે ગૃહસ્થ તેના ઘરમાં ઉત્સગે માગે ન બેસે, પણ અપવાદે અંતરાય તે અશક્તિના કારણે બેસે, તે અશક્તિ બૂઢાપાથી કે રેગથી થાય, અથવા ઉપશમ લબ્ધિવાળા સોબતી સારો હેય અને ગુરૂ એ કઈને ધર્મોપદેશ દેવાની જરૂર હોય તે પણ બેસે, ત્યાં ગામમાં છોકરા તેઓની સાથે ગામની કન્યાએ તે નાની છોકરીઓ તેની સાથે કીડા હાસ્ય કંદર્પ હાથને ફસ આલિંગન વિગેરે સાધુએ ન કરવું, અથવા ગેડી દડે વિગેરે રમતાં હોય તેમાં સાધુ સામેલ ન થાય, તથા તેમની કીડા જોઈને મુનિ મર્યાદા છેડને ન હસે, જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મના બંધનથી ડરીને પિતે ન હશે, તે આગમમાં કહ્યું છે.
जीवेण भंते ! हसमाणे (चा) उस्सूय माणे वा कइ कम्म पगडीओ बंधइ ! गोयमा सत्तविह बंधए वा अट्टविह बंधए वा इत्यादि।
જીવ હશે અથવા ઉત્સુક બને તે કેટલી કમ પ્રકૃતિ બાંધે?
ઉ–ગાયમ ! સાત અથવા આહ, (જે આયુ પ્રથમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
બંધાઈ ગયું હોય તે સાત પછી બાંધવાનું હોય તે આઠ,) કારણ કે આયુ એકજવાર બંધાય છે, બીજી પ્રકૃતિમાં બંધ પડી વધારે થાય છે. માટે હસવું નહિ, તે માટે સંસારકીડામાં ઉત્સુક્તા ન બતાવવી. अणुस्सुओ उरालेसु जयमाणो पविए । चरियाए अप्पमत्तो पुट्ठोतत्थऽहियासए ॥सू.३०॥
વળી ઉદાર તે ચક્રવત્તિ વિગેરેના મનહર શબ્દ વિગેરેમાં તથા બીજી ઇદ્રિના કામ ભેગે તે વસ્ત્ર દાગીના ગીત ગંધર્વ યાન વાહન વિગેરે તથા આજ્ઞા એશ્વર્ય વિગેરે દેખીને કે સાંભળીને તેમાં ઉત્સુકતા ન ધરાવે, (પાતરમાં) ન નિશ્રિત નિશ્રિતઃ અપ્રતિબદ્ધ રહે, સંયમ સ્થાનમાં યતના કરતે મૂળ ઉત્તર ગુણેમાં ઉદ્યમ કરે, સંયમ પાળે, તથા ભિક્ષાચર્યામાં અપ્રમત્ત રહે, આહાર વિગેરેમાં વૃદ્ધ ન થાય, તથા પરિસહ ઉપસર્ગો ફરસે (આવે, ત્યાં અદીન (હિંમત ધારી) મનવાળો બનીને કમની નિર્જરા માનીને સહે. हम्ममाणो ण कुप्पेज्ज, वुच्चमाणो न संजले । सुमणे अहियासिज्जा ण य कोलाहलं करे।सृ.३१॥
પરિસહ ઉપસર્ગોને સહન કરવાનું બતાવે છે, લાક સુકકી લકુટ (લખા) વિગેરેથી મારતાં કોપાયમાન ન થાય,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
નવમું ધર્મ અધ્યયન,
તથા કોઈ ગાળે કે મહેણું બેલે તો પણ આક્રોશ ન કરે, તિરસ્કાર કરતાં બળે નહિ, સામે ઉત્તર ન આપે, મનમાં પણ કુવિચાર ન લાવે, પણ સુમન શાંત મન, વાળ બનીને કોલાહલ ન કરતાં સહન કરે. लद्धे कामे ण पत्थेज्जा विवेगे एवमाहिए। आयरियाई सिक्खेज्जा बुद्धाणं अंतिए सया।सू.३२॥
વળી પ્રાપ્ત થયેલા કામ તે ઈચ્છા કામ ચેષ્ટા અથવા ગંધ અલંકાર વસ્ત્ર વિગેરે જેમ વજસ્વામીને મળ્યા છતાં, ત્યાગ્યા તેમ તે પણ તેને ન વાંછે, આપવા આવે તો પણ ન લે, અથવા કામ ચેષ્ટાવાળા ગમનાદિ લબ્ધિરૂપ કાય તપસ્યાથી લબ્ધિઓ પ્રાપ્ત થાય, તે પણ તેને બ્રહ્મદત્ત માફક ઉપગ ન કરે, (બ્રહ્મદત્ત પૂર્વભવમાં તપનું ફળ ચકવર્તી પદ માગ્યું તેમ સાધુ નિયાણું ન કરે, એમ કરવાથી ભાવ વિવેક પ્રકટ કરેલે થાય, (અર્થાત નિર્મળ સાધુભાવ પ્રગટ થયેલે કહેવાય) તથા આર્યોનાં કૃ તે સદાચારમાં વર્ત, અનાર્ય કૃત્યે ત્યજે, અથવા આચરવા ગ્ય. મુમુક્ષુ પુરૂષે પૂર્વે આચરેલાં જ્ઞાનદર્શનચારિત્રને આચાર્ય ભગવત પાસે હમેશાં શીખે, આથી એમ બતાવ્યું કે ઉત્તમ સાધુએ નિરતર ગુરૂકુલવાસ સેવ, હવે કહ્યું કે બુક (આચાર્ય) પાસે શીખે, તે ખુલાસાથી બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. सुमृसमाणो उवसेज्जा, सुप्पन्नं सुतवस्सियं । वीराजे अत्तपन्नेसी, धितिमन्ता जिइंदिया।सृ.३३।
ગુરૂને આદેશ સાંભળવાની ઈચ્છા તે સુશ્રુષા એટલે ગુરૂ વિગેરેની વેયાવચ્ચ કરતો ગુરૂને સેવે, તેનાજ બે પ્રધાનગુણ–દ્વારા બતાવે છે, સારી પ્રજ્ઞા જેને હોય તે સુપ્રજ્ઞ અર્થાત્ સ્વ સિદ્ધાંત પરસિદ્ધાંત જાણનારે ગીતાર્થ, તથા સારે બાહ્ય આત્યંતર તપ હોય તે સુતપસ્વી એટલે ગીતાર્થ તથા સારા તપવાળે (સુશીલ) ગુરૂને પરલોકને હિતાથી સાધુ સેવે તેજ કહે છે.
नाणस्स होइ भागी थिरयरओ दसणे चरिते य । ધાં ગાવહાણ લુહલુવાલ ન મુતિ
જે સાધુઓ એવું કરે છે, તે બતાવે છે, અથવા કયા જ્ઞાનીઓ અથવા તપસ્વીઓ છે, તે બતાવે છે. કર્મ વિદા રણ કરે તે વીરે, પરિસહ ઉપસર્ગો સહન કરે તે ધીર, અથવા બુદ્ધિથી શોભે તે ધીર કે જેઓ તુર્ત મેક્ષમાં જનારા છે, આપ્ત-રાગદ્વેષથી મુક્ત તેની પ્રજ્ઞા કેવળજ્ઞાન તેને શોધવાના શીલવાળા અર્થાત્ સર્વ કહેલા વચનને શેપનારા અથવા આત્માની પ્રજ્ઞા જ્ઞાન તેને શેધનારા અર્થાત આત્મહિતને ધનારા તથા ધૃતિ તે સંયમમાં રતિ તે ઇતિમંત કારણ કે સંયમમાં ધૈર્ય હેય તે પંચ મહાવ્રતને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
નવમું ધર્મ અધ્યયન.
[૭૩
ભાર ઉપાડવો સહેલે થાય છે, અને તપથી સુગતિ સાધવી તે હાથમાં મળેલી છે, તે કહે છે – जस्स धिई तस्स तवो जस्स तवो तस्स मुग्गई सुलहा।।
जे अधिईमंतपुरिसा तवो वि खलु दुल्लहो तेसिं ॥ १ ॥ - જેને ધીરજ તેને તપ થાય, જેને તપ થાય, તેને સુગતિ સુલભ છે. જે અઘતિવાળા પુરૂષે છે, તેમને તપ પણ દુર્લભ છે, તથા જેણે ઇંદ્રિયોના રાગદ્વેષ સ્પર્શ વિગેરે જીત્યા છે, (અર્થાત્ સારામાં રાગ કે વિપરીતમાં દ્વેષ કર્યો નથી) તે જીતેંદ્રિય સેવા કરતા શિ અથવા ગુરૂઓ શિષ્યના સેવાથી પ્રસન્ન થઈ બોધ આપતાં ઉપલા વિશેષણવાળા થાય છે, (સુશિષ્યને ભણાવવાથી તથા તેના તપથી ગુરૂમાં પણ ઉત્તમ ગુણો વધે છે.) गिहे दीवमपासंता पुरिसादाणिया नरा । ते वीरा बंधणु-मुक्का नावखंति जीवियं ॥सू. ३४॥
એવી પ્રતિજ્ઞા કરેલા પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણવાળા કયા સાધુઓ છે, તે બતાવે છે, ઘરમાં તે ઘરવાસમાં કે ઘરના ફાંસામાં ગૃહસ્થ ભાવવાળા છે, તે દીપ માફક પ્રકાશે, પણ ભાવદીપ તે શ્રુતજ્ઞાનને લાભ મેળવતા નથી, અથવા કોપ તે સમુદ્ર વિગેરેમાં અને આશ્રય. રૂપ છે, તેમ આ સંસાર સમુદ્રમાં ભાવપ. સર્વ કહેલા ચારિત્ર લાભ મળે તેવા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
દીપ કે દ્વીપ જેવા ગૃહસ્થનાસમાં ન થાય, પણ દીક્ષા લઈ પાળવાથી દિવસે દિવસે ગુણોના લાભથી કેવા સરસ થાય છે, તે બતાવે છે. નર-પુરૂષ-ધર્મમાં પુરૂષ પ્રધાન માટે નર શબ્દ લીધે છે, નહિ તે સ્ત્રીને પણ સાધુપણું ઉદય આવે છે, અથવા દેવ વિગેરેને ન ગણવા, તેમને ચારિત્ર ઉદય ન આવે, માટે ચારિત્ર લીધેલા ઉત્તમ પુરૂષે મુમુક્ષુએને આશ્રય કરવા યોગ્ય છે, મોટા (ગૃહસ્થા) થી પણ મેટા (પૂજનીક) થાય છે. અથવા આદાનીય હિતસ્વીઓને મેક્ષ અથવા તેને માર્ગ સમ્મદર્શન વિગેરે પુરૂષને આદરણીય છે, તે જેનામાં હોય તે અર્થ લેઈને વાળે પ્રત્યય લગાડવો, તેથી પુરિસાદાણીય નર થાય છે, અર્થાત મેક્ષ કે મેક્ષમાર્ગ આરાધે તે નર છે, તે નર વિશેષથી આઠ પ્રકારનાં કર્મને પ્રેરે તેથી વીર છે, તથા બાહ્ય અભ્યતર સ્ત્રી પુત્રને સ્નેહ રૂપ, બંધન તેને ઉત્સાહ લાવીને છેડેલા અસંયમ જીવિત કે પ્રાણ ધારવાને નથી વાંછતા, વિલાસી જીવન કરતાં મરણને વધારે વહાલું ગણી નિર્મળ સંયમ પાળે છે.) अगिद्धे सहफालेसु आरंभेसु अणिस्सिए । सव्वं तं समयातीतं जमेत लवियं बहु ।।सू. ३५॥
વળી અમૃદ્ધ તે અમૂર્શિત-શેમાં? મને શબ્દ કેફસેમાં એટલે મનેz, શબ્દરૂપ ગધ રસ ફો માં (શાહ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
નવમું ધર્મ અધ્યયન.
ઘણું કહ્યું કે અધ્યયનથી અને હવે ઉપ
તથા ફરસ લીધાથી પાંચે લેવા) અમૃદ્ધ એટલે ત્યાગી તેમ વિપરીતમાં દ્વેષ ન કરે, એમ કહેવું, (અર્થાત રાગદ્વેષને ત્યાગ. કરી સમભાવી રહે) તથા આરંભ તે સાવદ્ય અનુષ્ઠાન રૂપ પાપમાં અનિશ્ચિત પ્રવૃત્તિ ત્યાગે, હવે ઉપસંહાર (ટુંકાણ) કરે છે, આ અધ્યયનથી શરૂવાતમાં અનાચાર ત્યાગવાનું ઘણું કહ્યું, તે બધું સમયથી તે જિનેશ્વરના આગમથી વિરૂદ્ધ હોવાથી નિષેધ્યું છે, તથા જે વિધિદ્વારે કુસમયથી વિરૂદ્ધ લોકોત્તર હોય તેને નિષેધ નથી, પણ જે કુતીથિકેએ ઘણું કહ્યું, તે સિદ્ધાંત વિરૂદ્ધ હવાથી ન આદરવું. अइ माणं च मायं च तं परिणाय पंडिए । गाखाणि य सव्वाणि णिवाणं संधए मुणि ॥३६॥
જે મુખ્ય ત્યાગવાનું તે ત્યાગવાના છે દ્વારવડે મોક્ષ સાધવાનું બતાવે છે. અતિમાન (અતિશે માન-અહંકાર) ચશબ્દથી તેને સોબતી કેાધ તથા માયા તથા તેને કાર્ય ભૂત લેભ તે ચારેને વિવેકી સાધુ પરિજ્ઞાથી સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે, તથા બધા ગારો તે રૂદ્ધિ રસસાતા ગાર સંસાર કારણપણે જાણીને ત્યાગે, ત્યાગીને સાધુ પિતે નિર્વાણ તે બધાં કર્મ ક્ષયરૂપ વિશિષ્ટ આકાશ દેશ (સિદ્ધિ સ્થાન) માં ધ્યાન રાખે, (અને મેળવે) આ પ્રમાણે સુધર્માસ્વામીએ જ બુસ્વામીને ધર્મ નામનું નવમું અધ્યયન કહ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
૭]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
દશમું સમાધિ અધ્યયન.
નવમા પછી દશમુ આરભીએ છીએ, નવમા દશમાને આ સંબંધ છે, નવમામાં ધર્મ કહ્યો, તે સંપૂર્ણ ધર્મ સમાધિ હોય તેા થાય, તેથી હવે સમાધિ કહીએ છીએ, આ સંબધે આવેલા આ અધ્યયના ઉપક્રમ નિક્ષેપ અનુગમ તથા નય એ ચાર અનુયોગ દ્વારા કહેવા, તેમાં ઉપક્રમ દ્વારમાં રહેલા અર્થાધિકાર (વિષય) આ છે, ધર્મમાં સમાધિ કરવી, સારી રીતે મેાક્ષ કે તે માર્ગમાં આત્મા જે ધમ ધ્યાન વિગેરે વડે સ્થાપીએ તે સમાધિ ધમ ધ્યાન વિગેરે છે, (ચંચળ મનને સ્થિર કરવા જે પાપકાર કે આત્માનું ધ્યાન કરીએ તે સમાધિ છે) તે સમાધિ જાણીને ફરસી, નિક્ષેપામાં નામ નિષ્પન્ન જે સમાધિ શબ્દ છે, તેના અધિકાર નિયુકિતકાર કહે છે—
आयाण पणाडावं गोणं णामं पुणो समाहिति । णिक्खिविऊण समाहिं भाव सपाही इ पगवं ।। १०३ ||
સૂત્રમાં પ્રથમ જે લઇએ તે આદાન જેમકે નામના કે ક્રિયાપદના પ્રત્યયેા સુપૂ સ્ વિસગ નૃપઃ, ક્રિયાપદમાં તિ ભવતિ (ગુજરાતીમાં નામમાં વિભકિતના પ્રત્યયા તથા ક્રિયાપદના પ્રથમ અક્ષર વડે લાગે તે) આ આદાન (પ્રથમ) પદ છે તે ‘આદ્ય' નામ આ અધ્યયનનું છે, કારણ આ અધ્યયનનું માત્ર મમ મનુવીર ધર્માં વિગેરે, જેમ આ
પ્રથમ સૂત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી અધ્યયન.
ઉત્તરાધ્યયનમાં ચોથા અધ્યયનમાં પ્રમાદ અપ્રમાદ નામના અધ્યયનને પણ પ્રથમ શબ્દ અસંખયં હોવાથી તે નામે બેલીએ છીએ, ગુણનિષ્પન્ન નામ આ અધ્યયનનનું સમાધિ છે, તેથી અહીં સમાધિ કહીશું (સમાધિ ગુજરાતમાં સી. લિંગ છે, સં. માં પુલિંગ છે) તે સમાધિ નામ વિગેરે કહીને અહીં આપણે ભાવ સમાધિને અધિકાર કહેવાનું છે,
णाम ठवणा दविए खेत्ते काले तहेव भावे य । एसो उ समाहीए णिक्वेवो छबिहो होइ ॥ १०॥
સમાધિના નિક્ષેપા કહે છે, નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પ્રમાણે સમાધિ નિક્ષેપો છ પ્રકારે છે, “તું” અવ્યય ગુણ નિષ્પન્ન નામ (સમાધિ) ના છ નિક્ષેપ થાય છે, તે બતાવે છે, નામ સ્થાપના સુગમ છે, તે છેડી દ્રવ્ય વિગેરે સમાધિ કહે છે.
पंचा विसएस सुभेउ दवंमि त्ता भवे समाहित्ति ।
खेत्तं तु जम्मिखेत्ते, काले कालो जहिं जो ऊ ॥१०॥ પાંચ શબ્દાદિ મનહરવિષયોમાં કાન વિગેરે પાંચ ઈદ્રિને અનુકુળ (ગમતું) આવતાં મનમાં જે ખુશી (રતિ) થાય છે તે દ્રવ્યસમાધિ છે, તેનાથી ઉલટું અસમાધિ છે, અથવા બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્યો જેમાં વિરોધ ન હોય, કે સ્વાદ ન બગડે, પણ સ્વાદ વધે તે દ્રવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
સમાધિ છે, જેમકે દૂધ સાકર કહી ને ખાંડ (ગાળમાંથી મેલ કાઢે તે ખાંડ છે) તથા ચાતુજાતક (ચાર જાતિને સમૂહ તે મીઠું મરચું ધાણાજીરાના મસાલા ? વિગેરે શાક વિગેરેમાં નાંખે છે) વિગેરે છે, અથવા જે દ્રશ્ય ખાધાથી પીધાથી કે ચાપડવાથી સમાધિ (શાંતિ) થાય તે દ્રવ્યને દ્રવ્ય સમાધિ કહે છે, અથવા તાળવાના કાંટે ચડાવતાં બંને ખાજુ સમાન થાય તે દ્રવ્ય સમાધિ છે, ક્ષેત્ર સમાધિ જેને જે ક્ષેત્ર (હવા ખાવાના સ્થળ) માં રહેવાથી સમાધિ (શાંતિ-શકિત) થાય, તેમાં ક્ષેત્ર પ્રધાન્ય હાવાથી ક્ષેત્ર સમાધિ છે, અથવા જે ક્ષેત્રમાં સમાધિનું વર્ણન કરીએ તે ક્ષેત્ર સમાધિ છે. કાળ સમાધિ પણ જે કાળને આશરી સમાધિ થાય, જેમ ઢારાને આસા મહિના, ઘુવડાને રાત, કાગડાઓને દહાડા, અથવા જેને જેટલે કાળ સમાધિ રહે, અથવા જે કાળમાં સમાધિનુ` વન કરીએ તેમાં કાળ મુખ્ય હોવાથી કાળ સમાધિ છે. ભાવ સમાધિ કહે છે
MAGYAR
भाव समाहि चहि दंसण णाणे तवे चरिते य । चवि समाहियप्पा संमं चरणडियो साहू || १०६॥
ભાવ સમાધિ દન જ્ઞાન તપ ચારિત્ર ભેદથી ચાર પ્રકારે છે, તે ચારે પ્રકારની સમાધિ અડધી ગાથામાં પછ્યા કહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી આયયન.
[૭૯
મુમુક્ષુએ જે આરાધે તે ચરણ, તે સારી રીતે ચારૂિ ત્રમાં રહીને બરાબર વનારા સાધુ ચારે સમાધિના ભેદ દર્શન જ્ઞાન તપ ચારિત્રમાં જેણે આત્મા સ્થિર કર્યો હોય તે તે સમાહિત (સમાધિવાળા) આત્મા છે, તેને સારી આ છે કે જે સારા ચારિત્રમાં રહે, તે ચાર પ્રકારની ભાવ સમાધિવાળો આત્મા થાય છે, અથવા જે ભાવ સમાહિત આત્મા હોય તે સમ્યગ ચારિત્રવાળે જાણ, તે બતાવે છે. દર્શન સમાધિમાં રહેલે જિન વચનમાં જેનું મનરંજિત છે, જેમ બુઝવનારો વાયરે ન આવે તેવા સ્થાનમાં દીવે સ્થિર રહે, તેમ દર્શન સમાધિવાળાને કુમતિવાયુવડે બીજો ન ભમાવે (મોક્ષની જેને શ્રદ્ધા છે, તેને કુમતિવાળા ચારિત્રથી ન પાડે) જ્ઞાન સમાધિ વડે જેમ જેમ નવું ભણે, તેમ તેમ ઘણી ઉંચો ભાવના સાધિમાં તે ઉદ્યુત થાય છે, તે જ કહ્યું છે. जह जह मुयमवगाहइ अइसय रस पसर संजय मउव्यं । तह तह पल्हाइ मुणी ण णव संवेग सद्धाए ॥१॥
જેમ જેમ અતિશય રસના પ્રસાવાળું અપૂર્વ સુત્ર વાંચે, તેમ તેમ નવા નવા મક્ષઅભિલાષની શ્રદ્ધા વડે મુનિ આનંદ પામે, ચારિત્ર સમાધિમાં પણ વિષય સુખની નિસ્પૃહતાથી પાસે કંઈ નહિ છત ઉત્તમ સમાધિ મેળવે છે, તે બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
N.
तण संथार णिसन्नोवि मुणिवरो भट्टरागमयमोहो । जं पावइ मुत्तिमुहं कत्तो तं चक्कबहीवि ॥ १ ॥
પાથરવા માટે (આસનના અભાવે નિર્દોષ) ઘાસને સંથારે (પાથરણું) ઉપર બેઠેલે પણ જેના રાગ મદ મોહ ઘર થયા છે તે ઉત્તમ સાધુ જે મુક્તિ (નિર્લોભતા) નું સુખ પામે છે, તેવું ચકવરી પણ (રાજ્ય વધારવા સાચવવાની ચિંતાથી) કયાંથી પામે?
नैवास्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधो लोकव्यापाररहितस्य ॥२॥
જે સુખ રાજાના રાજા ચક્રવત્તને નથી, તેમ દેના રાજા ઈંદ્રને નથી તેવું સુખ લેક વ્યાપારથી રહિત નિર્લોભી સાધુને અહીં છે, વિગેરે જાણવું. તપની સમાધિથી તે મોટી માસમણાદિની તપસ્યા કરે, તો પણ તેને ખેદ ન થાય, તેમજ અભ્યાસ પડવાથી ભૂખ તરસ વિગેરે કષ્ટોથી ઉગ ન પામે, તથા અભ્યતર તપને અભ્યાસ કરવાથી ધર્મ ધ્યાન કે શુકલ નિર્મળ ધ્યાનમાં મન રહેવાથી મેક્ષમાં રહેવા માફક સુખ દુઃખથી હર્ષ શેક કરતા નથી. આ પ્રમાણે ચાર પ્રકારની સમાધિમાં રહેલે ઉત્તમ ચારિત્રમાં સાધુ રહેલો છે, નામ નિક્ષેપ સમાધિને થયે. હવે સૂત્રાનુગમમાં શુદ્ધ ઉચ્ચાર વિગેરે ગુણોથી યુક્ત સૂત્ર બેલવું તે કહે છે:--
Jain Educationa International
For Personal and Private Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન.
[૧
आधं मईमं मणुवीयधग्मं, अंजूसमाहिं तमिणं सुणे । अपडिन्न भिक्खू उ समाहिपत्ते, अणियाण भूतेसु
પરિવના | સૂ. o I
આ કાવ્યસૂત્રના ધમ અધ્યયનના સૂત્ર સાથે આ સંબંધ છે, અશેષ ( બધા ) ગારવ ( અહંકારી ) ને છેડીને મુનિ નિર્વાણુ સાથે, એવું કેવળજ્ઞાની થયેલા ભગવાન મહાવીર્ કહ્યું. વળી આ પણ કહ્યું તે કહે છે, Ë-કહ્યું, ( કહેતા હવા ) કેણુ ? મતિમાન્ મનન (વિચાર કરે) તે મતિ બધા પદાર્થી જાણવાનું જ્ઞાન જેને છે તે અર્થાત્ કેવળજ્ઞાની, આવું અસાધારણ (માટું) વિશેષણ હાવાથી અહીં તો કર લેવા, વળી કહેતા હવા એ વચનથી નજીક કાળના (છેલ્લા) તીર્થંકર મહાવીર વમાન સ્વામી જાણવા, શું કહ્યું ?
ઉઃ-ધમાઁ તે શ્રુત ચારિત્રરૂપ કેવી રીતે કહ્યો? અનુવિચિત્ર્ય-કેવળજ્ઞાન વડે જાણીને કહેવા ચેાગ્ય પત્નીોના આશ્રય લઇને ધર્મ કહે છે, અથવા સાંભળનારા શ્રાતા (ઘરાકા) ને ધ્યાનમાં લઇને આ કયા અર્થને સમજી શકશે ? તથા આ પુરૂષ કેવા છે ? કાને માને છે ? અથવા કયા મતના છે, એ ધુ વિચારીને કે જે ઉપદેશને શ્રાતા માને છે, અને દરેક સમજે છે કે અમારે માટે ખાસ વિચારીને ભગવાન ધમ કહે છે, કારણ કે ભગવાનના ખેલ
}
Jain Educationa International
For Personal and Private Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
સૂયાહાંગ સૂત્ર ભાગ છીએ.
વાથી બધાની દૂર થવાથી મને સંતોષ ભાસે છે, કે અમ કહે છે? જુ–સરળ જે વસ્તુનું સ્વરૂપ હોય તેવું
હે છે, પણ શાક બૌધ મતવાળા કહે છે કે “ બધું રાણિક છે, એવું માનીને પૂર્વે કરેલી ક્રિયાને નાશ તથા ન કરનાને લાગુ પડવું, એ દેષ લાગુ પડતે જાણીને સંતાન માનવા લાગ્યા, (આમાં દેશ એ છે કે જે ફળ તૈયાર થયું તે નાશ પામ્યું, અને પકવનાર પણ નાશ પામ્ય, તેને પદલે બીજું ફળ ઉત્પન્ન થયું અને બીજે લેનારે થયે, આ કેઈ ન માને તેથી એવું માની લીધું કે ફળનું સંતાન ૧ છાકર માફક) બીજું સંતાન રૂપે ફળ થયું અને પક-વનારને નાશ થવાથી છેક માલીક થયે! તેવી રીતે જે પરણનારને નાશ માને, અને સ્ત્રીને નાશ માને તે અને નવાં થયેલાં સંસાર ભેગવતી વખતે ( કુમારપણાને રષ લાગે, વિગેરેથી ક્ષણવાદ ટો નથી, ) વળી તેઓ પિતે છેદતા નથી, પણ છેદનને ઉપદેશ આપે છે, તથા કોષપણુ (સિક ચલણી રૂપિયે) વિગેરે ચાંદી પોતે ન લે, પણ બીજા મારફતે કય વિકય કરાવે છે, વળી સાંખ્યમત વાળા સર્વ અપ્રશ્રુત (અવિનાસી) અનુત્પન્ન (ન બનેલું) સ્થિર (કાયમ) એક સ્વભાવ વાળું નિત્ય માનીને તેથી કર્મ બંધ અને મેક્ષને અભાવ થતે જાણીને તે લેષથી બચવા આવિર્ભાવ (પ્રક્ટ) તિરિભાવ (જીત) ને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
દવાનું સમાધી અમન. આશ્રય લીધે વિગેરે બીજા માફક વીતરાગ પ્રભુએ કુટીલ ભાવ છોધને અવક (નિર્દોષ) સાચો ધર્મ બતાવ્યો, તથા સભ્ય સધાય મેક્ષ કે તેના માર્ગ પ્રત્યે જવા ગ્ય આત્મા જે ધર્મના વડે કરાય તે ધર્મ સમાધિ છે, તેને પ્રભુએ કહ્ય, અથવા ધર્મ કહ્યું, અને ધ્યાન વિગેરેની રામાધિ પણ કહી. સુધર્માસ્વામી કહે છે, તે ધર્મ કે સમાધિ ભગવાને કહેલી તે તમે સાંભળે, તે આ પ્રમાણે–આ લોકના સુખની પ્રતિજ્ઞા આકાંક્ષા જેને તપનું અનુષ્ઠાન કરતાં ન હોય તે સાધુ ધર્મ અપ્રતિજ્ઞ ભિક્ષાથી નિર્વાહ કરનારે ભિક્ષુ તેજ પરમાર્થથી સાધુ ધર્મ અને ધર્મ સમાધિને પામે છે, તથા જેને આરંભ રૂપ પ્રાણીઓને દુઃખનું નિદાન (કાર્ય) ન હોય તે અનિદાન તે સાધુ સાવદ્ય અનુષ્ઠાન રહિત સંપૂર્ણ સંયમ અનુષ્ઠાન પામે છે, અથવા અનિદાન ભૂત અનાશ્રવ રૂપ તે કર્મોપાદન રહિત સારી રીતે દીક્ષા પાળે અથવા અનિયાણ ભૂત તે નિયાણું રહિત જ્ઞાન વિગેરે છે. તેમાં ચિત્ત રાખે, અથવા નિદાન હેતુ કારણ જે દુઃખનાં છે તે છેડી કેઈને પણ દુઃખ ન આપે, તે અનિદાન બની સંયમ સારી રીતે પાળે, પહેલી ગાથાને ટુંક અર્થ કહે છે.
સર્વજ્ઞ મહાવીર પ્રભુએ વિચારીને નિર્દોષ સમાધિ આપનારો ધર્મ કહ્યો તે હું તમને કહું છું તે સાંભળે. સંસારની આકાંક્ષા રહિત થઈને સાધુ સમાધિમાં રહીને પ્રાણીઓને
કથા
.:
. ?
:
:
'
-- = ":
:
Jain Educationa International
For Personal and Private Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
કt,
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો દુઃખ દેવા રૂપ નિયાણું જે કાર્ય છે તે છેડીને સંયમને આરાધે, (સૂત્ર ૧) उडुंअहेय तिरियं दिसासु तसाय जे थावर जेयपाणा। हत्थेहिं पाएहिय संजमित्ता, अदिन्नमन्नेसु य णो
|ખૂ. ૨ ઉચે નીચે તીરછી દિશાઓમાં ત્રસ થાવર જે જીવે છે, તેને હાથ પગ વશ રાખીને ન પીડીશ, અને બીજાનું તે આપેલું ન લે. જીવહિંસા વિગેરે કર્મનાં મૂળ છે, તે જીવહિંસા પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચાર ભેદે છે, તેમાં ક્ષેત્ર આશ્રી કહે છે, સર્વ પ્રાણાતિપાત (જીવ હિંસા) કરાય તે પ્રજ્ઞાપક (કહેનાર) ની અપેક્ષાએ ઉંચે નીચે તીર જાણવું, અથવા ઉચે નીચે તીર છે, એમ ત્રણ લેક (જગત) તથા પૂર્વ પશ્ચિમ વિગેરે દિશા તથા ખુણામાં દ્રવ્ય પ્રાણાતિપાત આ છે, ત્રાસ પામી કંપતાં દેખાય તેવસ બેઇદ્રિય વિગેરે, અને સ્થાવર તે રિથર રહેનારાં પૃથ્વીકાય વિગેરે છે, (અંદરના ભેદ સૂચવે છે) અથવા કાળ પ્રાણાતિપાત સૂચવે છે, તેથી દિવસે કે રાત્રે પ્રાણ તે જાણવા. હવે ભાવ હિંસા કહે છે-પૂર્વે કહેલા છને હાથ પગ વડે બાંધી રાખીને અથવા બીજી રીતે તે અને હાથ પગ વડે દુઃખ થાય, તેવું કૃત્ય સાધુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
દશમું' સમાધિ અચયન,
[v સચમમાં
પદ્મ
ન કરે, અથવા એ જીવાને પેાતાના હાથ રાખી વશ રાખેલી કાયાવાળા અની પાતે હિંસા ન કરે, ૨. શબ્દથી—ચા શ્વાસ નીચા શ્વાસ ખાંસી છીંક, વા નીકળવા વિગેરેમાં બધે મન વચન અને કાયાથી ક્રિયા કરવામાં સયત બનીને ભાવ સમાધિને પાળે, (નિમળ મનથી કાઈને પીડા ન કરે) તથા પરતું ન આપેલું ન ત્રણ કરે, તે ત્રીજા વ્રતને સૂચવ્યુ, આ ચારી નિષેધવાથી પરિગ્રહના નિષેધ કર્યાં, કારણ કે પરિગ્રહ કર્યાં વિનાઓ વિગેર ભાગવાતી નથી તેથી સ્ત્રીસંગ વિગેરે મથુનના પણ નિષેધ કર્યાં, તેમ માં વ્રત સારાં પાળવાના ઉપદેશથી શ્રૃઝના પણ અર્થ નિષેધ કર્યાં.
सुयक्वाय धम्मे वितिगिच्छतिण्णे, लाढे चरे आयतुले पयासु ।
आयं न कुज्जा इह जीवियडी, चयं न कुज्जा सुतवस्सि भिक्खू || सू. ३ ॥
જ્ઞાનદર્શન સમાધિને આશ્રયી કહે છે, સારી રીતે કહે છે, શ્રુત ચારિત્રરૂપ ધર્મ જે સાધુએ તે સ્વાખ્યાન ધર્માં સાધુ ( સત્ય વક્તા ) છે, એથી જ્ઞાન સમાધિ કહી. વિશિષ્ટ (ચ કાટીના) જ્ઞાન સિવાય સારી રીતે ધમ કહ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
સૂયગડોગ સૂત્ર ભાગ ત્રી,
વાનું ન બને, અર્થાત્ ગીતાર્થ હોય તે બરાબર ધર્મ બતાવે તથા વિચિકિત્સા મનની શંકા અથવા વિદ્વાનેની નિંદા તે છેડીને જે જિનેશ્વરેએ કહ્યું તે સાચું છે, એવું શંકારહિત માનીને ચિત્તમાં શંકા ન લાવે, (અધીરતા ન કરે) આ દર્શન સમાધિ કહી. જે કંઈ પ્રાસુક (
નિષ) આહાર ઉપકરણ મળે, તે વિધિએ આત્માને નિર્વાહ તે તાઢ, એવો નિર્દોષ ત્યાગી બનીને સંયમ પાળે, વારંવાર જન્મે તે પ્રજાપૃથ્વી વિગેરે જીવે તે પિતાના આત્મા સમાન માનીને, તે સાધુજ ભાવ સાધુ છે, તે જ કહ્યું છે – जह मम ण पियं दुक्खं जाणिय एमेव सव्वजीवाणं । ण हणइ ण हणावेइ य, सम मणइ तेण समणो ॥१॥
જેમ મને દુઃખ પ્રિમ નથી, એવું બધા જીવને જાણીને પોતે ન હણે ન હણાવે, એમ સમભાવે વર્તવાથી સમણ તે મંણ કહેવાય. વળી સાધુ જાણે કે મને કઈ ધમકાવે, કે
ડું કલંક આવે, તે દુઃખ થાય છે, તેમ બીજાને પણ થાય, આ પ્રમાણે માનીને પ્રજા બધાં જેમાં સમાનભાવવાળે થાય. વળી હું અસંચમ (પાપ) થી જીવનવાળે બની ઘણે કાળ જીવીશ, એવો વિચાર પણ થાય તે કર્મનું આશ્રવ (આશા) પણ ન કરે, તથા ચય આહાર ઉપકરણ વિગેરે અથવા ધન ધાન્ય દાસ ઢેર વિગેરેને પરિગ્રહ ભંવિષ્યને સુખ માટે સારી તપસ્યા કરનારા તપથી કાંયા ગોળનેરિ
-.
I
,
*
,
, * * *
*
: -
Jain Educationa International
For Personal and Private Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અયયન.
ભિક્ષુ સંચય ન કરે. સારે ધર્મ કહેનાર સાધુ તૃષ્ણ કે શંકા છેડીને સંતોષથી વિચરે, અને પ્રજા જીવમાત્રમાં પિતાના સમાન બધામાં વર્તે, આ લેકમાં જીવિતને અર્થ બનીને આશ્રવ પાપ ન કરે, અને સાર તપસ્વી ભિક્ષુ ઉપાધિ સંચય ન વધારે ફકત ખપ જેટલું નિર્દોષ લે, सब्बिंदियाभिनिव्वुडे पयास, चरे मुणी सव्वतो
વિશ્વમુ. पासाहि पाणे य पुढो वि सत्ते, दुक्खेण अट्टे परि
તષમાને . કI બધી ઇદ્રિ ફરસ વિગેરે છે, તેમનાથી નિવૃત્ત-વા. કર તે જીતેંદ્રિય અને પ્ર–એમાં? પ્રજ–સ્ત્રીઓમાં (સૃષ્ટિનું મૂળ જન્મ આપનારી સ્ત્રી છે,) કારણ કે તેમાં પાંચ પ્રકારના શબ્દ (ગાયન) વિગેરે વિષયો વિદ્યમાન છે તેજ કહે છે. ' कलानि वाक्यानि विलासिनीनां, गतानि रम्याण्यवलोकितानि ।। रतानि चित्राणि च सुंदरीणां, रसोपि गन्धोपि च चुम्बनानिश
યુવાન સુંદરીએ મને હરવા છે (કાનને પ્રિય લાગે છે) સુંદર રૂપ છે તે દેખતાં આનંદ આવે છે. સુંદર સ્ત્રીના સ્પર્શમાં કેરળતાને આશ્ચર્થજનક આનંદ છે, શરીરમાં સુંદર સુધી લગાવે તેથી નાકને આનંદ આવે છે, અને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
મેઢાના સુંદર દેખાવથી ચુંબન કરતાં જીભને સ્વાદ આવે છે, ( આ બધાં કૃત્રિમ આનંદ છતાં ગમે તેવાને જૂલાવે તે ખરે આનંદ દેખાય છે) આ પ્રમાણે સ્ત્રીમાં પાંચ ઇદ્રિના વિષય હોવાથી તેમાં જીતેંદ્રિય થવું (તેના સહવાસથી દૂર રહેવું) તે બતાવે છે. સંચમ અનુષ્ઠાનમાં સાધુ બહારથી તથા અત્યંતરથી નિઃસંગ રહે, નિષ્કિચન રહે (મમત્વ થાય તેવું કંઈપણ ન રાખે) તું એના બંધનથી સર્વથા મુક્ત થયેલ બનીને જે, જુદા જુદા પૃથ્વીકાય વિગેરેમાં સક્ષમ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત, તથા અપિ શબ્દથી વનસ્પતિ કાયમાં સાધારણ એક શરીરમાં અનંતા જીવે આવેલા છે તે જે.
પ્રશ્ન–તે કેવા છે? - ઉત્તર–અસાતા વેદનીય દુઃખરૂપે પીડાય છે, પરવશ બનીને આઠ કર્મોથી પીડાયેલા સંસાર કડાયાના મધ્ય ભાગમાં પોતાનાં કરેલાં કર્મ રૂપ ધંધનવડે રીબાતાં બળતા ; છે તે છે. અથવા બેટા ધ્યાન વડે પીડાતા ઇદ્રિના વિષયમાં આર્તધ્યાન કરતા મન વચન કાયાથી તપતા દુઃખીઆઓને જે, એમ બધે જેવાને સંબંધ છે, (આ જેવાથી દુઃખ ઘણું સુખ અલ્પ અને તે પણ કૃત્રિમ છે તેવું વિચારતાં મેહ દૂર થશે) થી ગાથાને ટુંકમાં અર્થ.
(બધી ઇંદ્રિાને વશ કરી જીવ માત્રમાં નિસ્પૃહ રહી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન. બધી જગ્યાએ રાગદ્વેષ રહિત થઈને વિચરે, જે કોઈ જગ્યાએ રાગદ્વેષ થાય તે તેને ઉપદેશ આપે છે કે આ બધા જી પોતાના કરેલાં કર્મોના ફળ ભોગવતા સાધારણ એક શરીરમાં અનંતા ને તથા મનુષ્ય પશુઓ પણ આર્તધ્યાનમાં દુઃખી છે, તે બધી રીતે સંતાપ કરે છે, તે દરેકને જુદા જુદા જે.) एतेसुबालेय पकुव्वमाणे आवडती कम्मसु पावएसु। अतिवायतो कीरती पावकम्मं निउंजमाणे उ करेइ
મેં . પણ * પૂર્વે કહેલા પ્રત્યેક તથા સાધારણું વનસ્પતિમાં ઉન્ન થયેલા તથા દુઃખના ઉપતાપથી પીડાતા જીવો છે, તેમને બાળ-અજ્ઞાની તથા “ચ” અવ્યયથી અજ્ઞાની નહિ એ પણ પેલા વનસ્પતિ વિગેરે જેને સંઘટ્ટન પરિતાપન અપદ્રાવણ વિગેરે કૃત્યથી પાપ કર્મોને કરતે તે પાપનાં ફળ ભેગવવા તે પૃથ્વી આદિ જત (પ્રાણીઓ) માં અવતાર લઈ તે પિતે બીજાને પીડતે, તેમ તે બીજા જીવોથી પીડાય છે, દુખ ભેગવે છે, પાઠાંતરમાં પૂર્વ તુ યા છે તેને અર્થ
એ પ્રમાણે દૃષ્ટાંત આપે છે કે જેમ ચેર કે પરસ્ત્રીલંપટ પિતાનાં પાપથી હાથ પગેનું છેદાવાનું કે વધ બંધનનાં અહીં દુઃખ ભેગવે છે, તે પ્રમાણે બીજે કઈ પાપ કરનાર એવા પ્રત્યક્ષ દષ્ટાંતથી અનુમાન કરે છે કે મારે પણ દુઃખ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
હ
સૂચમાંગ સૂત્ર ગામ ત્રી
પડશે, આવૃત્તિ પાઠ છે તેનો અર્થ કહે છે કે અશુભ કર્મ વિપાક ( દુઃખી) દેખીને સાંભળીને જાણીને પાપકૃત્યમાંથી યુક્ત થાય છે.
પ્રઃ—ાં પાપાથી છૂટે છે ?
-અતિપાત-જીવહિંસાથી બીજા જીવને માથાના અશુભ હેતુથી અશુભ જ્ઞાનાવરણીય વિગેરે કમ બાંધે છે, તથા ખતે નાકર વિગેરેને જીવહિંસા વિગેરેમાં રોકીને પાપક્રમ કરે છે, ‘તુ' અવ્યયથી જાણવું કે જૂઠ વિગેરે સીન પાપને કરતા કરાવતા અશુભકમ ભેગાં કરે છે. પાંગમાં કાવ્યમા ટુક અ
ઉપર કહેલાં જ તુમાં આરંભ કરતા ખાલ કે પ્રૌઢ માણસ પાપ કરી તેમાં જન્મ લઇ દુઃખ ભાગવે છે, જે કાઇ હિંસા કરી. પેાતે પાપકર્મો કરે છે, તેમ મીજા નાકર વિશેરૈન શકી પાપ કરી તે અશુભ કમ ખાંધે છે. आदीणवित्तीय करेतिपावं, मंताउ एगंत समाहि माहु बुध्धे समाहीय रते विवेगे, पाणातिपाता विरतेનિયળા સુ. શા
આદીનવૃત્તિ બધી રીતે કરૂણાવાળી વૃત્તિ (ધા) કૃપણ વનીપક (કંગાળ ભીખારી) ના બધા હાય, છતાં પણ પાષ પાઠાંતરમાં આદીનભાજી અર્થાત દુ;ખે પેટ મા કાવ તેમ પણ પાપ કરે, જીત્યું છે. —
Jain Educationa International
For Personal and Private Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
કરાયું સમાધી આયા.
...
पिंडी लगेव दुस्सीले जरगाओ ण मुच्चइ ॥ ટુકડા માટે ભટકનારા પણ દુરાચાર કરી નરકથી છુટતા નથી, કોઇ વખતે સારા ખાવાના ટુકડા ન મળે તા મૂખ હાવાથી ન આપનાર ઉપર દુર્ધ્યાન કરી તેનું જીરૂં ચીંતની મારવા જતાં અશુભધ્યાને મરી નીચે સાતમી નારકીમાં પણ જાય, તેજ કહે છે-રાજગ્રહ નગરમાં ઉજાણીમાં વૈભાર પર્વતની ટળાટીમાં ગયેલા લેાકેાએ એક ભીખારીને ટુકડા પણ ન આપવાથી તે ઉપર ચડીને લાંકાને મારવા માટે તેણે મોટા પત્થર ખસેડયા, પણ પેાતાનાજ પગ ખસવાથી વચમાં તે આવ્યા અને મુઓ, પત્થર અટકયા તેથી લેાકેા બચી ગયા, આવી રીતે દુ:ખથી પેટ ભરનારા માફક પાપ કરે છે, એવું જાણીને એકાંત નિર્મળ ભાવરૂપ જ્ઞાનાદિ સમાધિ છે તેને સંસારથી પાર ઉતરવા માટે તીર્થંકર ગણધરા વિગેરે બતાવે છે, દ્રવ્ય સમાધિએ તે ઇટ્રિચાના સ્પર્શ વિગેરેનું સુખ આપે તે પશુ અનિશ્ચિત અલ્પ કાળની હોય છે. અંતમાં અવચે દુઃખની અસમાધિ હાય છે, તેજ બતાવે છે.
यद्यपि निषेव्यमाणा मनसः परितुष्टकारका विषयाः । किम्पाकफलादनवद्भवन्ति पश्चादतिदुरन्ताः ॥
કામળ મૂળ રસ વિગેરેના સુખના જે વિષયા શેળવેલા તે મનને આનંદ આપનારા પ્રથમ થાય છે, પણ ક્રિપા વ્રુક્ષના ફૂલ માફક પછવાડે ઘણું દુ:ખ દેનારા થાય
Jain Educationa International
For Personal and Private Use Only
[**
Page #101
--------------------------------------------------------------------------
________________
૨)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પ્રમાણે તત્વ સમજેલો પંડિત સાધુ જ્ઞાન વિગેરે ચાર પ્રકારની સમાધિમાં આનંદી છે, અથવા આહાર ઉપકરણ કષાય ઓછા કરીને દ્રવ્યથી તથા ભાવથી આનંદ માનનારે થાય છે, તે બતાવે છે. દશ પ્રાણવાળાં પ્રાણીના પ્રાણ જે વિનાશ થાય તેનાથી દુર એવા ઉત્તમ માર્ગોમાં રહેલ છેઆત્મા જેને અથવા ૨ શુદ્ધ આત્મ વડે લેડ્યા જેની નિર્મળ રહી છે. તે સ્થિતીચિ અર્થાત સુવિશુદ્ધ સ્થિર લેફ્સાવાળે છે. (છઠા કાવ્યને ટુંકે અર્થ) ભીખારી જેવી વૃત્તિવાળો પણ તૃષ્ણાથી પાપ કરે છે, એવું જાણીને ઉત્તમ પુરૂષ એકાંત સમાધિ તે જ્ઞાનદર્શન ચારિત્ર તપમાં આનંદ લેવાનું કહે છે, તેવું સમજીને પંડિત સાધુ સમાધિવાળો બની વિવેકમાં
પ્ત થાય છે, અને જીવહિંસા વિગેરેથી દૂર રહેનાર સ્થિર આત્મા (મન) વાળે થાય છે. सव्वं जग तू समयाणुपेही पियमप्पियं कस्स इ
ગોવિજ્ઞા ! अहाय दीणो य पुणो विसन्नो संपूयणं चेव सि
બધું ચર અચર (સ્થિર) જગતના જીવને સમાનપણે દેખવાના આચારવાળો તે સમતાનુપ્રેમી છે, અથવા સમતાનેપશ્યક છે, ન કેઈને પ્રિય ન કોઈને દ્વેષી અર્થાત્ રાગદ્વેષ રહિત છે. .
Jain Educationa International
For Personal and Private Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
-~-~--------
સમું સમાધિ અધ્યયન. नस्थि य सि कोइ विस्सो पिओर सव्वेमु चेव जीवेस
બધા જીવોમાં તેને કોઈ હેવી કે મિત્ર નથી, તેજ પ્રમાણે ચિંતવે છે કે મમ વિષે સુવં જેમ મને દુઃખ પ્રિય નથી વિગેરે વળી સમતા ધારી જીવ કેઈનું પ્રિય અપ્રિય ન કરે, પણ નિઃસંગપણે વિચરે, એ પ્રમાણે થતાં સંપૂર્ણ ભાવ સમાધિવાળો સાધુ થાય છે. કદાચ કે ભાવસમાધિથી દીક્ષા લઈને પરિસહ ઉપસર્ગો (કચ્છ) થી કંટાળી દીનભાવ પામીને પાછો ખેદ કરે છે, વિષય લેલુપી બને છે, અથવા કોઈ ગૃહસ્થપણું પામે છે, રસ સાતા ગૌરવ મૃદ્ધ અથવા માન પૂજાને ચાહક બને છે, તેના અભાવે દીન બની પાસ©ો ઢીલો) વિગેરે બની બેદી થાય છે, કઈ તે પ્રમાણે વસ્ત્ર પાત્રાદિનું પૂજન વાંછે, વળી કઈ તુતિને ચાહક બની વ્યાકરણ ગણિત તિષ નિમિત્ત શાસ્ત્ર ભણે (સાતમાં કાવ્યને કે અર્થ ) બધું જગત તે તમામ જી તરફ સમતા ધારોને કેઈનું પ્રિય અપ્રિય ન કરે, જે તે રાગદ્વેષ કરવા જાય તે અસ્થિર મન થતાં પાછા દીન બનીને જગતમાં સંપૂજન ચાહે, તથા પિતાની પ્રશંસા વાં છે, અર્થાત્ આત્મસમાધિ ભૂલી મિક્ષથી પતિત થાય) आहा कडं चेव निकाममीणे नियामचारी य विस
or इत्थीसु सत्तेय पुढोय बाले, परिग्गहं चेव पकुव्व
माणे ।।सू. ८॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. વળી સાધુને માટે બનાવેલ આધાકમ આહાર ઉપકરણ વિગેરેને જે નિકામ-ઘણું ચાહથી વાંછે, તે નિકામ મીણ તથા નિકામ ઘણું ચાહથી આધા કમ વિગેરે વસ્તુ લે અથવા તેને માટે નિમંત્રણ વાંછે, કે નિમંત્રણથી જ જાય, તે તે બનીને પાસ બેદી કે કુશીલી હોય તેના જેવા પતિત ભાવને સંયમ ઉદ્યોગમાં પોતે વાંછે અર્થાત તે ટીલે બની ચારિત્રથી ભ્રષ્ટ થાય અને છેવટે સંયમની ક્રિયાથી એદી બનીને સંસાર કાદવ (ગૃહસ્થપણા) માં પાછો ખેંચે છે. તથા જુવાન રૂપાળી સ્ત્રીઓમાં તે આસક્ત બનીને તેમના કેમળ ગાયને હાસ્ય કીડા કે મુખ સ્તન વિગેરે ભાગમાં રાગી થઈને અજ્ઞાની-વિવેક રહિત બાળક માફક તે સ્ત્રીઓનું મન મનાવવા દ્રવ્ય વિના તેની કાર્યસિદ્ધિ ન થાય માટે જેવા તેવા કઈ પણ વ્યાપાર વડે તે દ્રવ્ય સંગ્રહ કરવા પરિગ્રહ (સંચય) કરતે પાપ કર્મોને બાંધે છે – वेराणुगिद्धे निचयं करेति, इओ चुते सइहमदृदुग्गं । तम्हाउ मेधावि समिक्ख धम्मं चरे मुणी सव्व उ
વિશ્વમુ . પારગ્રહ એકઠો કરતાં જેવા તેવા કર્મ વડે પરને તાપ ઉપજાવવાથી વેર બાંધે છે, તે વેર સેંકડે જન્મ સુધી સાથે જાય છે તે વેરમાં વૃદ્ધ (આસક્ત) અથવા મામલત્તો (પાઠ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
વસમું સમાધિ અવાજમાન.
છે એટલે આરંભ--સાપરૂમ વ્યાપાર તેમાં લાગેલો વિય બનેલે નિચય તે દ્રવ્ય સચય કરે છે, અથવા દ્રવ્ય સંચય માટે તે પાપકર્મ બાંધે છે, આવાં પાપ કર્મોથી વૈર બાંધીને અહીંથી ચવી બીજા ભવમાં ગએલે જ્યાં નરકની પીડાવાળ દુઃખ છે તેવા “અર્થ દુગતે દુર્ગતિના વિષમ સ્થાનમાં જાય છે, (સંસાર ભ્રમણ કરે છે, તેથી મેધા બુદ્ધિ)વાળે સાધુ વિવેક કે મર્યાદામાં રહીને સમાધિ ગુણને જાણ શુત અને ચારિત્ર એવા બે પ્રકારના ધર્મને સમજીને મુનિ (સાધુ) સર્વથા બાહ્ય અત્યંતર પરિગ્રહથી મુકત બનીને સર્વ સંયમ અનુષ્ઠાનેને મેક્ષે જવાના હેતુરૂપ માનીને સારી રીતે આરાધે, તથા સ્ત્રી તથા આરંભેથી નિઃસંગ બનીને નિઃસ્પૃહતાથી વિચરે. आयं ण कुज्जा इह जीवियट्टी, असज्जमाणो य
પરિવ્રણના निसम्मभासीय विणीयगिद्धिं, हिंसन्नियं वा ण
II .? વળી આવક તે દ્રવ્ય વિગેરેને લાભ અથવા દ્રવ્ય મેળવવા જતાં આઠ પ્રકારના કમને લાભ (કમ બંધ) અહીં અસંચમી (ગ્રહ) જીવનનો વાંક (ભાગ વાંછતે)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.. ન કરે, અથવા આજીવિકાના ભયથી દ્રવ્ય સંચય ન કરે, છેટું જ જુના (પાઠ છે) છંદ-ઇક્રિયેની પરવશતા ન વ છે, તથા પૂર્વનાં પુત્ર પુત્રી ઘર સ્ત્રી વિગેરેમાં મેહ ન કરતા વિહાર કરે, તથા ગૃદ્ધિ-આસક્તિ-સ્વાદ છેને પ્રથમ વિચારીને પછી બેલે, તે બતાવે છે, હિંસાયુક્ત કથાને ન કહે તેમાં પોતાને તથા પરને બાધક થાય તેવું વાકય ન બેલે, જેમકે ખાઓ પીઓ આનંદ કરે હણે, છેદે, પ્રહાર કરે, રાંધે, એવી પાપના ઉપાદાન રૂ૫ કથા ન કરવી. आहाकडं वा ण णिकामएज्जा णिकामयंते य
__ण संथवेज्जा। धुणे उरालं अणुवेहमाणे चिच्चा ण सोयं अणवेक्ख
માળો રૂ.૨ll વળી સાધુઓ માટે ઉદ્દેશીને બનાવેલું આધાકમાં ભજન નિશ્ચયથી ન ઈછે, તેવું આધાકમી ભજન ઈચ્છનારા પાસસ્થાઓથી લેવું દેવું જેડે રહેવું, બહુ વાતચિત કરવી, તે ન કરે, પણ ઉદારિક શરીરને મેટી તપસા વડે કુશ બનાવે, કદાચ તપ કરતાં કાયા કૂશ થાય તે શેક ન કરે, પરંતુ તે માગી લાવેલા ઉપકરણ માફક માનીને તેને ન ગણકારે, અને કર્મ મેલ શરીરનો ધોઈ નાખે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન. एगत्तमेयं अभिपत्थएज्जा, एवं पमोक्खो न मुसंति एस पमोक्खो अमुसे वरेवि, अकोहणे सच्चरते
તવી . શા વળી એકત્વપણને વાંછે, બીજાની સહાયતા ન વ છે, એક્તાને અધ્યવસાય વિચારે, જન્મ જરા મરણ રેગ અને શેકથી આકુલ સંસારમાં પોતાના કરેલા કર્મથી દુઃખ પામતા જીવોને કઈ આશ્રય આપનાર નથી, તે કહે છે.
एगोमे सासओ अप्पा णि दंसण संजुओ। से सामे बाहिरा भावा सव्वे संयोग लक्खणा ॥१॥
મારો આત્મા એક શાશ્વત છે, જ્ઞાનદર્શન સંયુકત છે, બાકીના બધા આત્માથી બહારના પદાર્થો છે, તે કર્મના સંગને લક્ષણવાળા છે. આવી એકપણાની ભાવના ભાવે,
આ એકત્વ ભાવનાથી પ્ર-પ્રકર્ષથી એક્ષ-છુટકારે થશે, રાગ દશા ઓછી થશે, તેમાં જરા જૂઠ નથી એવું દેખ, એજ મેક્ષને ઉપાય છે, એજ અમૃષા સત્ય છે, તે પ્રધાન ભાવ સમાધિ છે, અથવા જે તપસ્વી છે, દેહથી તપ કરે, ક્રોધ ન કરે, માન માયા લાભ પણ તેના સંબંધી છે, તે ન કરે તે જ સાચે મોક્ષે શ્રેષ્ટ (મુખ્ય) વર્તે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રી.
इत्थी या आरय मेहुणाओ, परिग्गहं चेव
अकुव्वमाणे ।
उच्चावसु विसएसु ताई निस्संसयं भिक्खु समाદિત્તે ॥૩॥
દેવી શ્રી તિર્યં ́ચી એ ત્રણ પ્રકારની સ્ત્રીઓમાં કુચેષ્ઠારૂપ વ્રત ભંગથી પાછા હઠ, તેજ પ્રમાણે જીવ હિંસાદિ પાપેથી પણ હઠ, તથા ધન ધાન્ય દાસ દાસી ઢાર વિગેરેનો સ ંગ્રહ ન કર, તથા શ્રેષ્ટ કે હલકા વિષયામાં રાગીદ્વેષી ન થતાં ખીજા જીવેના રક્ષક થા, તેવે ઉપદેશ આપવાથી તે ભાવ-સમાધિ પામશે, પણ તે સિવાયના નહિ પામે, અથવા ભાવ સમાધિ પામેલા સાધુ મોટા નાના વિષયામાં રાગી ન થાય, ન રાગદ્વેષ કરે.
अरई रई च अभिभूय भिक्खू तणाइफासं तहसीयफासं । उन्हं च दंसं चहियासएज्जा, सुभ व दुब्भिव તિતિવકના ારા
વિષયના આશ્રય ન લેવાથી કેવી રીતે ભાવ સમાધિ પામે, તે કહે છે, તે ભાવ ભિક્ષુ પરમા દેખનારા શરીર વિગેરેમાં નિસ્પૃહ મેક્ષ જવામાં તત્પર થયેલે સચમમાં રતિ (ખેદ) અસયમમાં રતિ (હુ) થાય તે ત્યાગીને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન,
[
સહન કરે, તે આ પ્રમાણે નિષ્કિંચનપણાથી તૃણ વિગેરેન ફરસ તથા ઉંચી નીચી જમીનમાં સુતાં દુઃખ થાય તે ખરાખર સહન કરે, તેમ ઠંડ તાપ ડાંસ મચ્છર ભૂખ તરસ વિગેરેના પરિષહાને ચર્ચા વિના કર્મીની નિર્જરા થવા માટે સહન કરે, તથા સુગંધ કે દુર્ગંધ આવે તે સહું (હુ એક ન કરે) તેમજ આક્રોશ ક્રોધ કાઇ કરે તે મેક્ષાભાષી અનન્તને સહન કરે,
गुत्तो वईए य समाहिपतो, लेसं समाहड्ड पखिएज्जा । गिहं न छाए णवि छायएज्जा, संमिस भावं पयहे વાસુ ||ગો વાણીમાં કે વાણી વડે ગુપ્ત મૌન વ્રત ધારક અવા ખુબ વિચારીને એટલે તે ભાવ સમાધિ પામેàા થાય, તથા તેયુ પદમ શુકલ લેસ્પાને મેળવીને અશુદ્ધ કૃષ્ણે નીલ કાપેત નામની લેચ્યા છેાડીને સત્યમ અનુČાનમાં રહે, વળી ઘર પાત્રે ન છાયે. બીજા પાસે ન છવરાવે, જેમ સાંપ ર્માના ખાઢેલા દરમાં રહે, તેમ પાતે બીજાના ઘરમાં રહેલ હાવાથ તેના કઇપણ સુધારા વધારા ન કરે, બીજા પણ ડસ્થનાં કામ ત્યાગવાનાં બતાવે છે, વારંવાર જન્મે તે પ્રજા, તેમનામાં મિશ્રભાવ થાય તે છેડે, તેને પરમાર્થ આ છે કે દીક્ષા લઈને રાંધવા રધાવવાની ક્રિયા કરવાથી
ગૃહસ્થ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
સાથે સંમિશ્ર ભાવ (ાગ દશા) થાય છે, અથવા પ્રજા સ્ત્રીઓ તેમની સાથે મિલાપ રાખવે, તે સંપૂર્ણ સંયમાથી તજે. जे केइ लोगंमिउ अकिरिय आया, अन्नेणपुष्टा
યુથમાાિંતિ ા. आरंभसता गढिताय लोए धम्म ण जाणंति विमुक्ख
? વળી આ લોકમાં કેટલાક આત્માને અક્રિય (નિર્લેપ) માનનારા સાંખ્ય વિગેરે છે, તેઓને માનેલે આત્મા સર્વ વ્યાપિ હોવાથી અક્રિય છે. તે કહે છે.
अकर्ता निर्गुणो भोक्ता, आत्मा कपिलदर्शने । સાંખ્ય મતમાં આત્માં આ રીતે બતાવે છે,
અકર્તા પિતે કર્તા નથી, નિર્ગુણ, સિદ્ધ જે ગુણ રહિત છે, ભક્તા છતાં કર્મ ફળને ભેગવનારે છે, આ સાંખ્ય મત કપિલ ઋષિએ કાઢેલે છે, તેમનું કહેવું છે કે આત્મા દેખાતે નથી માટે અમૂર્ત છે, નાને મેટે થતે હેવાથી સર્વવ્યાધિ છે, તેથી તે અકર્તા જણાય છે, તેમના માનવા પ્રમાણે જે આત્મા અક્રિય બતાવે માને તો બંધ અને મેક્ષ કેમ ઘટે, એવું પૂછતાં તેઓ અક્રિયવાદ બતાવે છે છે છતાં પણ ધૂત–મેક્ષ અને તેને અભાવ તે બધા બતાવે છે–સ્વીકારે છે, (આત્મા અકર્તા છતાં પ્રકૃતિને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
દસમું સમાધિ અધ્યયન.
૧૦૧ વિકાર માને છે, તે બંધ અને પ્રકૃતિ છુટે તે મોક્ષ માટે છે) વળી તે સાંખ્યના સાધુઓ પિતે રાંધે છે, રંધાવે છે, અથવા નહાવા માટે નદીમાં પડે છે, તેવા પાપીઆરંભમાં સક્ત (ગ્રદ્ધ) થએલા મોક્ષના સાચા હેતુ રૂપ ધર્મ તે શુ. ચરિત્રરૂપ તે ન જાણે, અર્થાત્ તેવા બધાએ કુમાર્ગ (મેહ, દશા)ને વળગેલા ધર્મ તત્વ કે મોક્ષને ન ભણે. पुढोय छंदाइहमाणवा उ किरियाकिरीयं च पुढोयवायं। जायरस बालस्स पकुव्व देहं, पबड़तो वेरमसंजतस्स
૨૭ના પૃથક્ છંદ તે જુદા જુદા અભિપ્રયાવાળા આહીં મનુષ્ય છે, તે મનુષ્ય નિશ્ચયથી જુદાજુદા અભિપ્રાય વિચાર મંતવ્ય તે કિયા અકિયા વાદને માની બેઠેલા છે, બતાવે છે કે ક્રિયાવાદી કહે છે –
क्रियैव फलदा पुंसां, न ज्ञानं फलदं मतं । यतः स्त्रीभक्ष्य भोगज्ञो न ज्ञानात्सुखिनो भवेत् ॥१॥ કિયા ને જ્ઞાન કરતાં વધારે માનનારે કહે છે કે માણસને ક્રિયા (ઉદ્યમ)જ કામની છે, પણ જ્ઞાન ફળ દેનાર નથી, કારણ કે સ્ત્રી કે ખાવાનું કે ભેગ જાણનારા તે જાણવા માત્રથી સુખી થતો નથી
આ પ્રમાણે શિવાની ક્રિયાને જ તાદાયી માની જ્ઞાન ઉપર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૨).
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. લક્ષન આપે, એથી ઉલટા અક્રિયવાદી જ્ઞાનને જ પુષ્ટિ આપે ધર્મ કિયા બરાબર ન કરે, એને ઉત્તર આગળ ટૂંકમાં કહેશે અહીં પરમાર્થ આ છે કે તેઓ જુદાજુદા અભિપ્રાયના માણસે આરંભમાં સક્ત ઇંદ્રિયને વશ થયેલા રસ સાતા (સુખ) ગીરવ (માન)ના અભિલાષીઓ જે કરે છે તે કહે છે, નવા જન્મેલા અવિવેકી બાળકને જેમ (ભૂખી કુતરીઓ) ટુકડા કરીને ખાઈને આનંદ માને છે, તેમ પરને પીડા કારક ક્રિયા કરીને અસંયતિ (પતિત) સાધુ પાપથી ન છુટવાથી પરસ્પર વર વધારે છે, અથવા–
સાવરણ વાર વાર મંગાઈ-પાઠ છે, તેને અર્થ કહે છે અથવા બાલકને જેમ હિંસાવાદમાં ધૃષ્ટતા થાય છે, (પાપ કરતાં અજ્ઞાન ડરતે નથી, તેથી પરસ્પર વૈર વધે છે, आउखयं चेव अबुज्झमाणे, ममातिसे साहस
कारि मंदे । अहोय राओ परितप्पमाणे, अद्देसु मूढे अजरामरेव्व
આયુ (આઉખું) તેને ક્ષય ઓછું થવું તે આયુ ક્ષયને આરંભમાં રક્ત થયેલો જાણતો નથી, જેમ પાણીને કુંડ . ફાટ પડતાં પાણી વહી જાય તે માછલું ન જાણે, પછી પકડાઈ જતાં પસ્તાય તેમ આ સંસારી ભૂખ જીવ આ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
[૧૩
દસમું સમાધિ અધ્યયન. મારું છે મારૂ છે હું એને સ્વામી છું એમ માનીને સાહસ મૂર્ખાઈ કરે તે સાહસકારી વાણુયાને દષ્ટાન્ત કહે છે, તેણે પરદેશથી ધન કમાઈ આવીને રત્નને લઈને રાજાદાણ ન લે તેમ ચોર ન ચારે પિતરાઈ ભાગ ન માગે એ સારૂ ઉજેણી નગરીની બહાર પડશે રહે, અને વિચાર્યું કે વખત જોઈને
તે ગમે તેમ પસી જઈશ પણ વિચારમાં ને વિચારમાં રાત પુરી થઈ ત્યાં સુધી પણ ન પેઠે, તેથી સવારમાં પિસતાં દાણચોરી કરવાનું સાહસ કરતાં તેની લુચ્ચાઈને બદલે વાળવા બધાં એ રત્ન રાજપુરૂએ પડાવી લીધાં, તેમ આ સંસારમાં બીજે કોઈપણ માણસ શું કરવું, શું કરવું એમ આકુળ થયેલે આયુક્ષય થાય તે ન જાણતે પરિગ્રહ અને આરંભમાં રક્ત થઈને સાહસકારી (મહા પાપી) થાય, તથા કામ ભેગમાં રક્ત બનીને દહાડે રાત દ્રવ્ય મેળવવા ચિંતામાં પડેલે “મમ્મણ શેઠ માફક આર્તધ્યાન કરીને કાયા વડે હાય હાય કરે (માથાં કે છાતી પણ દુઃખથી કુટે) તે કહે છે.
अजरामरवद् बालः क्लिश्यते धनकाम्यया। शाश्वतं जीवितं चैव, मन्यमानो धनानि च ॥ १ ॥
બાલ-અજ્ઞાન અવિવેકી ઘનની વાંછાથી દુઃખ પામે છે, તે જીવિત અને ધનને શાશ્વત (નિરંતર રહેનારું) માને છે, તેવી રીતે આર્તધ્યાનમાં લે વિચારે છે કે –
Jain Educationa International
For Personal and Private Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
कड्या वच्चइ सत्थो किं भंडं कत्थ कित्तिया भूमि ।
આ વેપારીને સાથ કયારે ઉપડશે, શું વાસણે કે માલ ભર્યો છે, અને કેટલે દૂર જવું છે. उक्खणइ खणइणिहणइ रत्तिं न मुयइ दियाविय ससंको।।
ઉચે પહાડ વિગેરે દાવે જમીનની ખાણ ખોદાવે જીવ હિંસા કરે, રાતના સુખે ન સુએ, દિવસે પણ ભયની શંકાથી શેકાતુર હોય, આ પ્રમાણે ચિત્તની પીડાથી મૂઢ બનેલ અજર અમર વાણીયા માફક સાધુ પણ શુભ અધ્યવસાયના અભાવે દહાડે રાત આરંભમાં પ્રવર્તે છે. जहाहि विनं पसवोय सव्वं, जेय बंधवा जेय
થિી મત્તા लालप्पतीसेऽवि य एइ मोहं, अन्नेजणातं सिहरति
વિત્ત ? વળી ઉપદેશ આપે છે કે, વિત્ત-ધન તથા પશુઓ. ગાય ભેંસ બળદ વિગેરે સર્વને છેડે, તેમાં મમત્વ ન કરે, જે પૂર્વનાં માતા પિતા કે પછી થયેલાં સગાં સાસુ સસરા હાય, તથા પ્રિય મિત્ર જે બાળપણથી સાથે ખેલનારા હોય, તે બધાએ પરમાર્થથી કઈ પણ કરતા નથી, અને પોતે પણ ધન પણ બાંધવા મિત્રને અથ ફરીફરી લે છે હે મા ! હે બાપ આ પ્રમાણે શાકમાં આકુળ થઈ રડે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધિ અચયન.
[૧૦૫
અને તે મળવાથી મેહ પામે છે, કંડરીક જે રૂપવાન, મેમણ શેઠ માફક ધનવાન, તિલક શેઠ માફક ધાન્યવાળો, છતાં પણ ઘણું કલેશથી મેળવેલું ધન તેના જીવતા કે મુવા પછી બીજા લઈ લે છે, संबुज्झमाणेउणरे मतीमं,पावाउ अप्पाण निवट्टएज्जा। हिंसप्पस्याई दुहाई पत्ता, वेराणुबंधीणि महब्भयाणि
તપ તથા ચારિત્ર પાળવાનો ઉપાય બતાવે છે. જેમ નાના મૃગ વિગેરે ક્ષુદ્ર પશુઓ જંગલમાં ફરતાં ચારે બાજુએ શંકાથી જુએ છે કે પીડા કરનારા સિંહ વાઘ કે, બીજા મારનારથી પિતે બચી જાય તેવી રીતે સંભાલથી ચરે છે, તેમ મેઘાવી મર્યાદામાં રહી સારી રીતે ધર્મ સમજીને મન વચન કાયાથી અશુભ કાર્ય છોડીને સંયમમાં રહી તપ કરે, અથવા જેમ સિંહના ભયથી મૃગ જેમ દૂર રહે તેમ સાધું પિતે પાપના સાવદ્ય અનુષ્ઠાન દૂરથી છેડે, નિર્મળ ચારિત્ર પાળે. सीहं जहाखुड्डुमिगा चरंता, दूरे चरती परिसंकमाणा। एवं तु मेहावि समिक्ख धम्मं दूरण पावं पविज
एजा ॥२१॥ તન કરવું વિચારવું તે માત તે જેને સારી મતિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો હોય તે મતિમાન (અહીં માન શબ્દ પ્રશંસાના અર્થે છે) તે બુદ્ધિવાન પુરૂષ સારી મતિના લીધે મેક્ષાભિલાષી તે મુમુક્ષુ હાય, તે સમ્યગ્રુત અને ચારિત્રરૂપ ધર્મ કે ભાવ સમાધિને સમજીને બુઝેલો તે શાસ્ત્રમાં બતાવેલ સંયમ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે, અને પાપ કૃતિઓથી આત્માને છોડાવે, તે બતાવે છે, હિંસા જૂઠ ચોરી વિગેરેથી આત્માને દૂર રાખે, નિદાન (મૂળ) કાઢવાથી નિદાની (ફણગા) આપોઆપ નીકળી જાય તેમ બધાં કમને ક્ષય કરવા ઈચ્છતો સાધુ પ્રથમથીજ આશ્રવ દ્વારે કે, આમ કહેવાને હેતુ છે, વળી હિંસાથી થતાં દુઃખો તે અશુભ કર્મ બંધાવાથી નરક વિગેરેમાં ભેગવવાં પડે છે તથા બીજા સાથે વૈર બંધાતાં સેંકડે કે હજારો ભવે પરસ્પર ન છૂટે તેવાં બંધાય છે, તેથી જ પરસ્પર માટે ભય એક બીજાને થાય છે, એવું સમજીને હિંસા વિગેરે પાપ છોડે, અથવા નિ વાળ મૂg ૩ પરિવણના પાઠ છે.
તેનો અર્થ—અથવા લડાઈથી નિવૃત્ત થયેલે કેઈને ઘાત ન કરે તેમ સાધુ પણ સંસારથી નિવૃત્ત થયેલા કેઈની પણ ઘાત થાય તેવું એક પણ કૃત્ય ન કરે. मूसं न बूया मुणि अत्तगामी. निव्वाणमेयं कसिणं
સમાધેિ सयं न कुज्जा न य कारवेज्जा करंतमन्नपि य ।
બાપુના રસ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી અધ્યયન.
૧૦૭
તથા આપ્ત-મેક્ષ માર્ગ તેમાં જનારો અથવા આત્મહિત ગામી અથવા આપ્ત તે પ્રક્ષીણ દોષવાળા સર્વ કેવળી ભગવાન તેણે કહેલા માર્ગે ચાલનારો મુનિ મૃષા તે જુઠ, બેટું ન બોલે, તેમ પરના પ્રાણ હરનારૂં સાચું પણ ન બોલે, આવું જૂઠ ત્યાગવું તે કૃમ્ન સંપૂર્ણ ભાવ સમાધિ, નિર્વાણ મોક્ષ કહેલ છે, સંસારમાં સમાધિ (આનંદ) તે નહાવું ખાવું વિગેરે છે, અથવા શબ્દ (મીઠા સ્વર) વિગેરેથી થાય તે છે, પણ આ સમાધિ અનેકાંત (અનિશ્ચિત) અને અનંત નથી. થોડા કાળની છે, તથા દુઃખને દૂર કરવામાં અસંપૂર્ણ છે, તેથી જુઠ બેલાને કે બીજા વ્રતોનો અતિચાર (દોષ) પિતે ન લગાડે, ને બીજા પાસે તે દોષ લગડાવે, અથવા દેષ કઈ લગાડે તેની અનમેદના ન કરે, (અર્થાત્ મન વચન કાયાથી સાચું અને હિતકારી બોલે) सुद्धे मिया जाए न दूसएज्जा, अमुच्छिए ण य
अज्झोववन्ने । धितिमं विमुक्के णयपृयणही न सिलोयगामी य
પરિવUST I૨૨માં મૂળ ગુણ કહીને હવે ઉત્તર ગુણ કહે છે. ઉદૂમાં અને ઉત્પાદના જે ૩૨ દેષ છે. બેના ભેગા ૧૦ છે તે કુલ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
કર દોષથી રહિત નિર્દોષ આહાર વિગેરે મળતાં સાધુ રાગદ્વેષ કરીને ચારિત્રને દેષ ન લગાડે તે કહે છે.
बायालीसेसण संकडंमि गहणंमि न हु छलिओ। इण्डिं जह न छलिज्जसि भुजतो रागदोसेहिं ॥१॥
હે જીવ! પૂર્વે ગેચરી વિગેરે લેતાં કર દોષ ટાળતાં મોટું દુઃખ વેડયું છે, તે હવે તે આહારને વાપરતાં રાગ દ્વેષથી ન ફસીશ, (રાગ દ્વેષ ન કરીશ) તેમાં પણ રાગ વધારે થાય તે બતાવે છે. સાધુ જાણીને કે ઉત્તમ આહાર આપે, તે તેમાં આસકિત કર્યા વિના વાપરે, ફરી તે ન મળે તે પણ તેની આકાંક્ષા ન કરે, ફકત શરીર વડે સંયમ પાળવા માટેજ આહાર વાપરે, શાસ્ત્ર ભણીને પંડિત થયા હોય તેવાને પણ ઉત્તમ આહાર મળતાં આસકિત થાય તેથીજ અમૂર્શિત તથા અન ધ્રુપપત્ર (મધ્યસ્થ) આ બે વિશેષણ કહ્યાં છે કહ્યું છે કે,
भुत्तभोगो पुराजोवि गीयत्थो विय भाविओ। संते साहारमाईसु सोवि खिप्पं तु खुब्भइ ॥ १ ॥
પૂર્વે ઘણીવાર ભેગ ભેગવ્યા હોય, શાસ્ત્ર ભણી ગીતાર્થ થયે હાય, આત્માને ભાવના હોય છતાં પણ ઉત્તમ આહાર વિગેરે પ્રાપ્ત થતાં તે પણ જલદીથી આકાંક્ષક થાય, તથા સંચમમાં ધૈર્ય રાખે તે ધીરજવાન તે આ અત્યંતર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
દશમું સમાધી અધ્યયન.
(૧૦૯
ગ્રંથ (પરિગ્રહ) થી મુક્ત હય, તથા વસ્ત્ર પાત્ર વિગેરે બહુમાનથી લાવી આપે તે પૂજન અર્થ અભિલાષા જેને હોય તે પૂજનાથી ન થાય, (સારાં મળતાં અહંકાર ન કરે) તેજ પ્રમાણે શ્લોક (સ્તુતિ) કીર્તિ તેને અભિલાષી ન થાય, કીર્તિ માટે સંયમ ન પાળે, (મેક્ષની ક્રિયા કરતાં ન પ્રશંસે તો તે સંચમને ન મુકી દે) निक्खम्म गेहाउ निरावकंखी, कायं विउसेज्जनियाण
છિને .. णोजीवियं णो मरणाभिकंखी चरेज भिक्खू वलया
વિમુકે પારકા સમાધિ અધ્યયનને સાર કહે છે, ઘરથી નીકળી સાધુ બનીને જીવિતમાં પણ આકાંક્ષા ન રાખે, કાયા શરીરને મેહ છેવને દવા કરાવ્યા વિના નિદાનને છેદનારે બને, નિયાણું ન કરે, તેમ ભિક્ષુ (સાધુ) જીવિત કે મરણને ન વાંછે, વલય તે સંસામવલય અથવા કમ–બંધનથી મુક્ત થઈ સંયમ અનુષ્ઠામાં ચરે નિમળ સંયમ પાળે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
અગ્યારમું શ્રી મા
દશમું' કહીને અગ્યારમું કહે છે, તેને આ સંબધ છે.
1
ગયા અધ્યયનમાં સમાધિ ખતાવી, તે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ રૂપ છે, રૂપ છે, અને ભાવ માર્ગ પણ તેજ છે, તે માર્ગ અધ્યયન વડે બતાવે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુયોગ દ્વારાને ખતાવવાં જોઇએ, તેમાં પ્રથમ ઉપક્રમમાં રહેલા અર્થાધિકાર તે વિષય આ છે, પ્રશસ્ત જ્ઞાનાદિ ભાવમાગને આવે. તે અહીં કહેવાનુ છે. નામ નિષ્પન્ન નિક્ષેપામાં માર્ગ એ આ અધ્યનનનું નામ છે, તેના નિક્ષેપા નિર્યુતિકાર કહે છે.
णामंडवणा दविए खेतेकाले तत्र भावे य ।
एसो खलु मग्गस्य क्खेिवो छहो होइ ॥ १०७ ॥ નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર અને કાળ એવા છ ભેદ માના નિક્ષેપ થાય છે. તેમાં નામ સ્થાપના સુગમ છેાડીને જ્ઞશરીર ભવ્ય શરોરથી જુદા દ્રવ્ય માર્ગ બતાવે છે. फलगलयं दोलणवित रज्जुदवण विलपास मग्गे य । खोलगभय पाहे छत्त जलाकासदव्वंभि || १०८ || લક તે પાટીયાં તેના વડે માગ કરે, અથવા જ્યાં કાદવ હોય કે પાણી નીચે વહેતું હોય ત્યાં પડી ભયથી પાટીયાં મુકીને રસ્તા કરે, તેમ જ્યાં લતાવેલાઆ
જવાના
Jain Educationa International
. અધ્યન.
For Personal and Private Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૧૧
લટકતા હાય તેના આધારે જવાય, અદોલન તે હિચકા ખાઇને દુગ-ઉંચી જગ્યા એળગે, વેત્ર તેતર જેવી હાય તેના આધારે પાણી વિગેરેમાંથી જવાય, જેમ ચારૂદત્ત વેત્ર લતાના આધારે વેત્ર નદી ઉતરીને સામે કિનારે ગયેા.
રજ્જુ માગ તે જાડાં દોરડાંથી મેાટા કિલ્લાને ઓળગે, દેવન, તેયાન, વાહન તેના વડે માગ ઉલ ંઘે (જેમ નાવડાથી કાચા પૂલ બાંધી તેના ઉપરથી જવાયતે) ખીલ મા તે દર કે ગુફા ખેદેલી હેાય તેમાંથી નીકળીને જવાય, (જેમ નાશકના કે પુનાના રસ્તે પહાડ કાતરી રેલવેને કરતા કાઢચ છે) પાશ માળ તે વાઘરી વિગેરે પક્ષીઓને ફસાવવા જાળ ગેટવે છે, કીલક માર્ગ તે ઘણી રેતીના રસ્તે મારવાડ (જેસલમે) વિગેરેના રરતે ખીલા (ખુટી)એ ઘાલી તેના અનુસારે જવાય તે, અજ મા તે મકરાના ચામડાની ખેાળમાં ભરાઈ તને શીવી તેને ભારડ વિગેરે પક્ષી ઉંચકીને બીજા દેશમાં પહોંચાડે, જેમ ચારૂદત્ત સુવર્ણ ભૂમિમાં ગયે, પક્ષી માર્ગ તે ભારડ વિગેરે પક્ષીની પાંખમાં ભરાઇ ને ખીજા દેશમાં જવાય, છત્રમાર્ગો જ્યાં અતિ તાપથી છત્ર વિના જવાય નહિ તે, જલમાર્ગ-તે નાવ વિગેરે વડે જવાય છે, આકાશમાં તે વિદ્યાધરે વિગેરેના વિમાનાના છે, આ અધા માર્ગોમાં ખાદ્ય વસ્તુ-દ્રવ્ય મુખ્ય હાવાથી તે દ્રવ્ય માર્ગ જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
खेतमि जंमिखेते काले कालो जहिं हवइजोउ । भावमिहोति दुविहो पसत्थ तह अप्पसत्यो य || १०९ || ક્ષેત્રમાર્ગના વિચાર કરતાં જે ક્ષેત્ર ગામ નગર વિગેરેમાં કે કોઈ પ્રદેશમાં કે ચાખા વિગેરેના ખેતરમાં થઈને જે મા નીકળે તે ક્ષેત્રમાર્ગ, અથવા જે ક્ષેત્રમાં માનું વર્ણન કરાય તે ક્ષેત્રમાર્ગ, આ પ્રમાણે કાળ મામાં પણ સમજવું, હવે ભાવમાર્ગને વિચારતાં એ પ્રકારના માર્ગ છે, પ્રશસ્ત અપ્રશસ્ત-તેના પેટા ભેઢા મતાવે છે. दुविमतिगभेदो णेओ तस्स (उ) विणिच्छओदुविहो । सुगति फल दुग्गति फलो पगयं सुगति - फले णित्थं ॥ ११० ॥ તે દરેકના ત્રણભેદ છે, અપ્રશસ્તમાં મિથ્યાત્વ અવિરતિ અને અજ્ઞાન એવા ત્રણ ભેદ છે, પ્રશસ્તમાં સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ત્રણ ભેદો છે, આ પ્રશસ્ત અને અપ્રશરત અને ભાવ માગના નિશ્ચય નિ ય-ફ્લ વિચારવું, તે કહે છે, પ્રશસ્ત માગ સુગતિ આપે છે, અને અપ્રશસ્ત માર્ગ દુતિ આપે છે આપણે તે ફક્ત પ્રશસ્ત માનું પ્રયાજન છે, કે જે સુગતિનું ફુલ આપે છે, તેમાં પ્રથમ અપ્રશરત દુતિ ફળવાળા માર્ગ બતાવે છે, તે માના ઉપદેશક બતાવે છે:--
9
૧૧૨૩
दुग्गइ फलवादीणं तिन्नितिसडा सताइवादीणं । खेमेय खेमरूवे चक्कगं मग्गमादीसु ॥ १११ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન,
દુર્ગતિ ફળવાળા માર્ગ બતાવનારાઓના ૩૬૩ ભેદે થાય છે.
તેમનું દુર્ગતિ ફળવાળા માર્ગનું બતાવવું આ રીતે છે. તેઓ મિથ્યાત્વથી હણાચલી દષ્ટિ (કુશ્રદ્ધા) થી વિપરીત જીવાદિ તત્વ માને છે, તેમની સંખ્યા આ પ્રમાણે જાણવી.
असिसयं किरियाणं अकिरिय वाईण होइ चुलसीइ । अण्णाणि य सत्तही वेणइयाणं च बत्तीसं ॥ १ ॥ ૧૮૦ કિયાવાદીના ૮૪ અકિયાવાદીના અજ્ઞાનીના ૬૭ અને વિનયવાદીના ૩૨ કુલ ૩૬૩ તેમનું સ્વરૂપ સમવસરણ અધ્યયનમાં કહીશું, હવે માર્ગના ભાગા બતાવી કહે છે.
(૧) ક્ષેમમાર્ગ તે ચોર સિંહવાઘ વિગેરેના ઉપદ્રવ રહિત, તેમ ક્ષેમરૂપ તે સમભૂમિ તથા માર્ગમાં છાયા પુલફળવાળાં ઝાડે, વાળો, તથા રસ્તે પાણીનાં સ્થાન મળે, (૨) ક્ષેમ તે ચર વિગેરેથી રહિત પણ આક્ષેમ રૂપ-તે માર્ગમાં સેંકડો પથરાના ટુકડા પડેલા તથા પહાડ નદી કાંટા ખાડા એવા સેંકડો વિન હોય, તેથી તે વિષમ, રસ્તે જવું મુશ્કેલ પડે, (૩) અક્ષેમ તે માર્ગમાં ચાર વિગેરેને ભય ઘણે છે, પણ ક્ષેમરૂપ-એટલે સમભૂમિવાળે પથરાના ટુકડા વિગેરેનાં વિન નથી, (૪) અક્ષેમ-તે ચેર વિગેરે છે અને અક્ષેમ રૂપ તે રસ્તામાં પથરા વિગેરે પણ ઘણા છે, એવી રીતે ભાવમાર્ગમાં પણ વિચારવું, જ્ઞાનાદિયુકત વ્યલિંગ (સાધુ વેષ) સહિત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સૂયડાંગ સૂત્ર ભાગ ત્ર કે
તે સાધુ ક્ષેમ અને ફ્રેમરૂપ પહેલા ભાંગામાં જાણવા, (૨) ખીજામાં જ્ઞાનાદિ ગુણયુક્ત પણ કારણે સાધુ વેષ મુકેલા તે ક્ષેમ. અક્ષેમ રૂપ, (૩) નિન્દ્વવ. (૪) ગૃહસ્થા અથવા પરતીર્થિક-આ પ્રમાણે ચારભાંગામામાં પણ સમજવા, સમાધિ વિગેરેમાં પણ આદિ શબ્દથી જાણવા, હવે સમ્યકત્વ અને મિથ્યા માનું સ્વરૂપ બતાવે છે.
सम्मपणिओ मग्गो णाणे तह दंसणे चरिते य । चरग परिव्वायादी चिण्णो मिच्छत मग्गो उ ।। ११२ ।। સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર આ ત્રણ ભેદવાળે મા સમ્યગ ષ્ટિ-તીર્થંકર ગણધર વિગેરેએ કહ્યો છે, અથવા સમ્યક્ તે યથા અવિથત વસ્તુતત્વ બતાવવાથી તે સાચે માર્ગ કહ્યો છે, અને આદર્યાં પણ છે, પર તે જૈન સિવાયના ચરક પરિવ્રાજક વિગેરેને કહેલા કે આદરેલા ભાગ મિથ્યાત્વમળ અપ્રશસ્ત માર્ગ છે, તુ શબ્દથી જાણવુ` કે તે માગે ચાલે તે દુર્ગતિનું અંધન થાય છે, તેવું સૂચવે છે, વળી પાસસ્થા વિગેરે પણ તેવા જાણવા.
इडि रस सायगुरु या छज्जीव निकाय धाय निरयाय । जे उवदिसंति मग्गं कुमग्ग मग्गस्सिता ते उ ॥ ११३॥ તેમનુ માર્ગ પણું બતાવે છે, જૈન હાય કે જૈનેતર સાધુ હોય તે બધામાં જેમને ધર્મ કર્યેા નથી તેવા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
(૧૧૫
શીતળ વિહારી (કલ્પ પ્રમાણે વિહાર ન કરતાં પી રહે લાઓ પૈસા વિગેરે સંઘરી સુખ ભેળવીને અહંકારી બનેલા ભારે કમી આધા કર્માદિ ખાઈને છ જવનિકાયને હણવામાં રક્ત થયેલા છે, તેઓ બીજાને પણ તેજ માર્ગ બતાવે છે, અને કહે છે કે હાલના સમયમાં શરીર છે તે ધર્મનું સાધન છે. અને કાળ તથા સંઘયણ વિગેરે નબળાં હોવાથી આધા કર્માદિ આહાર ખાવો દેષ માટે નથી, આવું બલવાથી પાસસ્થા જૈન સાધુ પણ પાપના ભાગી કુમાગ જાણવા, જે જૈન સાધુ પણ પાપના ભાગી છે, તો અન્ય રાંધીને ખાનારા કેમ પાપ ભાગી ન થાય, હવે પ્રશસ્તમાં બતાવેલ સાચે સાધુ માર્ગ બતાવે છે. तव संजमप्पहाणा गुणधारी जे वयंति सम्भार । सम्बजग जीवहियं तमाहू सम्मप्पणीयमिणं ।। ११४ ।।
બાહ્ય અને આત્યંતર બે પ્રકારને બાર ભેદવા તપ તથા સત્તરભેદને સંયમ જેમાં પાંચ સાવ વિરમણ
જીવહિંસા વિગેરેને ત્યાગ એ બંને (તપ સંચમ) થી પ્રધાન તથા અઢારહજાર શીલના ભેદ પાલનારા ગુણવંત સાધુઓ જીવાદિ નવ તત્વને સાચે ભાવ બતાવે છે, તે માર્ગ કેવો છે. ? ઉ–બધા જગતમાં જે જીવે છે તેને હિત કરનાર-પથ્ય તેનું રક્ષણ કરનાર તેવો ઉપદેશ આપનાર છે તેજ સમ્યગ માગને જાણનારા છે, અને સારી રીતે બીજાને સમજાવનારા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
पंथो मग्गो णाओ विही धिती सुगतीहियं (तह) मुहं च । पत्थं सेयं णिचुइ णिव्वाणं सिक्करं चेव ।। ११५ ।।
હવે સારા માર્ગના એક અર્થવાળા શબ્દો બતાવે છેમક્ષ દેશ (મુક્તિ સ્થાન) માં પહોંચાડે માટે તેને પંથ કહે છે, તે અહીં ભાવમાર્ગમાં સમ્યકત્વ પ્રતિ રૂપ જાણો તથા માર્ગ–પ્રથમ જે રરતે હતો તેનાથી વધારે નિર્મળ આત્મા થાય તે આ માર્ગ છે, તે સાચા માર્ગનું જ્ઞાન થાય તે જાણવો, તથા ન્યાય-નિશ્ચયથી લઈ જવું એટલે સિદ્ધિ સ્થાનમાં લઈ જાય છે, તે અહીં નિર્મળ ચરિત્રનું પાળવું જાણવું સાચા પુરૂષેનો આ ન્યાય છે કે સમ્યગ દર્શન જ્ઞાન પ્રાપ થાય તે, આ ન્યાય છે, કે તેમણે ચારિત્ર લેવું.
અહીં ન્યાયને ચારિત્ર કહ્યું છે, (૪) વિધિ-ક્રિયા કરવી, અર્થાત્ સમ્યગ જ્ઞાનદર્શનની સાથે પ્રાપ્તિ, (૫) પ્રતિ–વૈર્ય– સમ્યગ દર્શન પ્રાપ્ત થતાં ચારિત્ર પ્રાપ્તિ થઈ પણ ભાષ તુષ મુનિ માફક વિશિષ્ટ જ્ઞાન ન થવાથી બૈર્ય રાખ્યું તો અંતે કેવળજ્ઞાન થયું સંભળાય છે.) (૬) સુગતિ શેભન (સારી) ગતિએટલે આ જ્ઞાન તથા ચારિત્રથી મિક્ષ મળે છે. જ્ઞાનક્રિયા વડે મેક્ષ એ સૂત્ર છે. અહીં સુગતિમાં જ્ઞાન તથા ચારિત્ર લીધાં, દર્શન તે જ્ઞાનની અંદર સમાયેલું જાણવું,
છે હિત-પરમાર્થથી વિચારતાં જેનાથી સેક્ષ મળે તેજ હિત છે, તેમાં સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર એ જ સમજવાં,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અયયન.
૧૧ અહીં સંપૂર્ણ સમ્યગ દર્શન વિગેરેથી મેક્ષમાર્ગ છે, છતાં પણ છુટાં તથા ભેગનું વર્ણન કરવું, તે પ્રધાનપણું બતાવવા માટે કહ્યું તેમાં દોષ નથી, (૮) સુખ-આ સુખને હેતુ છે, ઉપશમ શ્રેણિમાં અપૂર્વ કરણ અનિવૃત્તિ બાદર અને સૂફમ સંપરાય એવાં ત્રણ ગુણ સ્થાન ૮ ૯-૧૦ ગુણસ્થાનમાં ક્રોધ વિગેરે પાતળા પડવાથી સુખ શાંતિ આભામાં અનુભવાય છે, (૯) પચ્ચ મોક્ષ માગમાં હિત કરનારૂં પચ્ચ છે, ક્ષપક શ્રેણિમાં ૮-૯-૧૦ ગુણ ને જાણવા-એ ત્રણ ગુણ સ્થાનોમાં કોંધ વિગેરે ક્ષય થવાથી વધારે શાંતિ થાય છે, અને પથ્ય ઔષધ માફક ગુણકારી થાય છે, (૧૦) શ્રય-અગ્યારમું ગુણ સ્થાન ઉપશમ શ્રેણિનું કેટલું પગથીઉં જેમાં મેહ સર્વથા શાંત હોય છે, તે સ્થાને કાળ કરે તે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં એકાવતારી દેવ થાય છે, (૧૧) નિવૃત્તિ-બારમું ગુણસ્થાન કેવળજ્ઞાન થવાની તૈયારી મેહ સર્વથા નાશ થવાથી અવશ્ય સંસારથી નિવૃત્તિ-છુટકારે થાય, (૧૨) નિર્વાણ-ચાર ઘાતકર્મ દૂર થવાથી કેવળ જ્ઞાન થાય તે તેરમું ગુણસ્થાન જાણવું, (૧૩) શિવ-મક્ષ પદ તે ચૌદમું ગુણ સ્થાન શેલેશી જે અઈઉરૂલ એ પાંચ હસ્ત સ્વરને ઉચ્ચાર થાય તેટલું અયાગી ગુણ સ્થાન છે, આ બધાં મેક્ષમાં કિંચિત્ ભેટવાળાં હોવાથી જુદાં બતાવ્યાં અથવા આ બધાં નામે પર્યાયે એક અર્થવાળા શબ્દો જાણવા (તે શિષ્યની બુદ્ધિમાં મેક્ષ માર્ગ બરાબર ઠસાવવા માટે જુદા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. જુદા શબ્દો દ્વારા સમજાવ્યું છે) નામનિષ્પન્ન નિક્ષેપ પુરે થયે, હવે સૂત્ર અનુગમમાં અચકાયા વિના સૂત્ર બલવું જોઈએ. कयरेमग्गे अक्खाए माहणेण मईमता ॥ जं मग्गं उज्जु पावित्ता ओहं तरति दुत्तरं ॥सृ. १॥
સૂત્રરચનામાં વિચિત્રપણું છે, તથા ત્રણે કાળ આશ્રયી સૂત્ર રચાય છે, તેથી ભવિષ્ય કાળને આશ્રયી આ સૂત્ર રચ્યું છે, તેથી જંબુ સ્વામી સુધર્માસ્વામીને પૂછે છે, કે ભગવાન મહાવીરે મેક્ષ પ્રાપ્તિ માટે કે માર્ગ બતાવ્યો છે ? ત્રણ લોકમાંના જીવને ઉદ્ધાર કરવાની એકાંત હિતની ઈચ્છા કરવા વડે કેઈને ન હણે મા હણ-એવું બેલે, તથા લેકઅલકમાં રહેલ તથા સૂક્ષ્મ પડદામાં રહેલ પ્રકૃષ્ટ ભૂત ભવિષ્ય વર્તમાન વસ્તુને કહેવાવાળી મતિ–કેવળજ્ઞાન તે મતિવાળા ભગવાને કહ્યો છે, તે તમે કહે, કે જે ધર્મ-પ્રશસ્તભાવમાર્ગ તે સરળ જેમાં એગ્ય વસ્તુ સ્વરૂપ બતાવવાથી અવક (સી) છે. કારણકે તેમાં સામાન્ય વિશેષ નિત્ય અનિત્ય વિગેરે તમામ તંદેને વિચાર કર્યો છે, એવા જ્ઞાન દર્શન તપ ચારિત્રયુક્ત માર્ગને આરાધી સંસાર ઉદરના વિવર(પલા સંસાર) માં સમગ્ર સામગ્રી મેળવીને આઘ-ભવસમુદ્ર જે દુખેથી તરાય તે દુસ્તર છે, કારણ કે મોક્ષમાં જવાની સામગ્રી મેળવવી ઘણી મુશ્કેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
અગીયારમું માગ શ્રી અધ્યયન.
[૧૧૯
माणुस्स खेत्तजाई कुल रुवा रोग माउअं बुद्धी। सवणोग्गह सद्धा संजमो य लोयंभि दुल्लहाई ॥१॥
મનુષ્ય જન્મ આર્યક્ષેત્ર ઉત્તમ જાતિ કુલરૂપ આરેગ્ય આયુબુદ્ધિ સાંભળવાની જોગવાઈ તેના ઉપર શ્રદ્ધા નિર્મળ ચારિત્ર આ બધી વસ્તુ સામટી મળવી દુર્લભ છે.
વળી જંબુસ્વામી પૂછે છે. तं मग्गं णुत्तरं सुद्धं सव्वदुक्ख विमोक्खणं । जाणासि णं जहा भिक्खूतं णोहि महामुणी ॥२॥
જે માર્ગ સવ (જીવ) ના હિત માટે સર્વજ્ઞ કેવળી પ્રભુએ કહ્યો, તે સંપૂર્ણ નિશ્ચયથી વક્રતા રહિત છે, તે માર્ગથી બીજે ઉત્તર શ્રેષ્ઠ માર્ગ નથી માટે અનુત્તર છે, વળી તે શુદ્ધ-અવદાત નિર્દોષ (સા) પહેલાં કે પછવાડે જેનું ખંડન ન થાય તે પાપના અનુષ્ઠાનથી રહિત છે, તથા બહુ (ઘણુ) ભવમાં એકઠાં કરેલ દુઃખનાં કારણે તે દુઃખ દેનારાં કર્મોને મુકાવનાર તેવા પ્રધાન માર્ગને છે. ભિક્ષો (ગુર) મહામુનિ ! જેમ આપ જાણો છો તેમ કહો. (જબુ સ્વામી પૂછે છે કે તે અનુત્તર શુદ્ધ સર્વ દુઃખ. મુકાવનાર માગને જે કેવળી પ્રભુએ કહ્યો છે, તે તમે જાણતા હો તે પ્રમાણે કહે.)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
जइ णो केइ पुच्छिज्जा, देवा अदुव माणसा। तेसिं तु कयरं मग्गं, आइक्खेज्ज कहाहि णो ॥३॥
જે કે અમને તે પરિચયથી આપના અસાધારણ ગુણો જણાયા છે, તેથી તમારા ઉપર વિશ્વાસ હોવાથી માનીશું, પણ અમારે બીજાઓને કેવી રીતે તે સમજાવ, કેમકે કઈ વખતે કઈ સુલભ બધિ-(સરળ આત્મા) એ સંસારથી ખેદ પામેલાઓ મેક્ષ માર્ગ પૂછે તે પૂછનાર ચાર નિકાયના દે હોય કે મનુષ્ય હોય, તે અમારે શું કહેવું, તે તમે જેવું જાણે છે તેવું કહે. जइ वो केइ पुच्छिज्जा, देवा अदुव माणसा । तेसिमं पडिसाहिज्जा, मग्गसारं सुणेहि मे ॥४॥
સુધર્મા સ્વામી તેથી કહે છે, હે જબુસ્વામી! જે તમને કદાચ કઈ સંસારથી ખેદ પામેલા મનુષ્ય કે દેવતાઓ પૂછે, તે હું સમ્યગ માગ છજવનિકાયનું સ્વરૂપ બતાવનાર તથા તેની રક્ષા કરવાનું છે તે છજીવનિકાયનું સ્વરૂપ સમજાવી રક્ષા કરવાને માર્ગ બીજાને સમજાવજે, તે હું કહું છું. તમે સાંભળો વળી આ તેક્ષિતુ રૂમમાં મારા સુખ પાઠ છે. તે આ માર્ગ છે તે મારી પાસે સાંભળીને તેમને કહેજે વળી સુધર્માસ્વામી શિખ્યાને શ્રદ્ધા વધારવા આ માર્ગની સ્તુતિ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રો માર્ગ અધ્યયન.
[૧૨૧
अणुपुब्वेण महा घोरं, कासवेण पवेइअं । जमादाय इओ पुव्वं समुद्दे ववहारिणो ||५||
હું તે અનુપૂર્વથી (અનુક્રમે) કહું છું તે તમે સાંભળે, અથવા અનુપૂર્વથી તે અનુકુળ સામગ્રી મળવાથી મા ( ધર્મ ) મળે છે, તે સાંભળે, વઢમિમાળ ૩૫, એટલે પહેલા ચાર કષાય ક્રોધ, માન, માયા, લેાભ, અનંતાનુબ’ધીના ઉદય હાય તે! સમ્યકત્વ ન થાય. તેથી વારવિંદ્ર સાર્ વિદ્યામિદ્વજ્ઞાાદ જમરૂરિત્ત હંમ। અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની એ આઠ તથા પ્રથમના ચાર મળી કુલ ૧૨ના ક્ષય કે ઉપશમ થાય ત્યારે સર્વ વિરતિ કે ચારિત્ર પ્રાપ્ત થાય, તથા વત્તરૢિ વરમંચા ચાર અંગ મનુષ્ય જન્મ ધ પ્રાપ્તિના ઉપદેશ-તેને અનુકુળ શ્રદ્ધા અને ચારિત્ર પાળવાની શક્તિ-આચાર સંપૂર્ણ મળે તે મેક્ષ થાય પ્ર-કેવા મા` ? ઉ-કાયર પુરૂષોને લડાઈમાં જવું દુલભતેમ આ ચારીત્ર છે તે માહા ઘેાર ભય દેનારૂં છે, તે કાશ્યપ મહાવીરસ્વામીએ કòષ્ણુ ખતાવ્યુ છે, એથી એ સુચવ્યું કે
આ મહાવીર પ્રભુ કહે છે, પણ હું પેાતાની બુદ્ધિએ તે નથી હે, તે ચારિત્ર માર્ગને ગ્રહણ કરીને સારા મા (રસ્તા) મળવાથી તથા પૂવે પોતે તે પ્રમાણે ચાલવાથી મહા પુરૂષા, સસાર તરે છે, તેમાં દૃષ્ટાંત કહે છે.--અવહાર તે વેપાર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. તે વસ્તુ લેવી દેવી તે જે કરે તે વ્યાપારીઓ વહાણમાં બેશી પરદેશમાં વિશેષ લાભમાટે ઈચ્છીત બંદરે કે નગરમાં જતાં મોટા દરીયાને તે વડે તરે છે તેવી રીતે સાધુએ. પણ અંનત તે સાચા સુખને બાધા વિના મેળવવા સમ્યમ્ દર્શન વિગેરે પામી તે માર્ગ વડે સંસાર સમુદ્રને તરે છે. अतरिंसु तरंतेगे तरिरसंति अणागया । तं सोचा पडिवक्खामि जंतवो तं सुणेह मे ॥६॥
પૂર્વે કહેલા સાચા માર્ગને મહાપુરૂષેએ આચરીને પૂર્વ ભૂત) કાળમાં અનંત જી સંપૂર્ણ કર્મ કચરો દૂર કરીને સંસાર સમુદ્ર તર્યા છે, હમણું સામગ્રી મેળવી સંખ્યાતા છ મહા વિદેહ ક્ષેત્રની અપેક્ષાએ તરી રહ્યા છે. કારણ કે ત્યાં સદા સિદ્ધિ ચાલુ રહી છે, તથા અનંત કાળની અપેક્ષાએ અનંતા જી તરશે તેથી આ પ્રમાણે ત્રણે કાળમાં પણ સંસાર સમુદ્રને પાર ઉતારનારું મેક્ષ માર્ગનું આ એક પ્રશસ્ત કારણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલા તીર્થકરેએ કહેલું છે, તે હું ભગવાન પાસે બરોબર સાંભળી વિચારીને તમે સાંભળનારા છે. તેમને કહીશ, વળી આ એકલા જ બુસ્વામીને નહિ પણ બીજા જીવેને પણ ઉદ્દેશીને કહે છે, તેથી કહ્યું કે હે જંતુઓ (મનુષ્ય) સામે બેસીને મારા કહેલા ચારિત્રધર્મને સાંભળે, પરમાર્થની વાત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી. માર્ગ અધ્યયન.
(૧૨૩
કરવા માટે જ અતિ આદર માટે તથા સાંભળનારાને પ્રેમ વધારવા માટે આ મીઠા વચનથી ઉપન્યાસ (શરૂઆત) કરેલ છે. पुढवी जीवा पुढो सत्ता आउजीवा तहाऽगणी। वाउजीवा पुढो सत्ता, तणरुक्खा सबीयगा॥७॥
ચારિત્ર માર્ગમાં પ્રાણાતિપાત વિરમણ (જીવ હિંસા નિષેધ) વ્રત મૂળ હેવાથી તથા તેનું પ્રથમ જ્ઞાન થાય તો વત પળે, માટે જીવોનું સ્વરૂપ કહે છે. પૃથ્વીમાં રહેલ છે તે, બીજા છ નહિ પણ પિતે પૃથ્વી જીવ રૂપે છે, તે દરેક જીવનું શરીર જુદું છે, તેથી તેમાં જુદા જુદા શરીરવાળા છો જાણવા એજ પ્રમાણે પાણી ની વાયુમાં જુદા જુદા શરીરવાળા જાણવા આ જુદા શરીરવાળા જ બતાવવાનું કારણ આ છે કે પછી સાધારણ વનસ્પતિમાં અનંતા જીવોનું એક શરીર પણ કહેશે તેથી પૃથ્વી પાણી અગ્નિ વાયુ એ ચારમાં અનંતા જીવ નથી એમ જાણવું, તેમ દરેકનાં શરીર જુદાં જાણવાં વનસ્પતિ કાયમાં જે સૂક્ષ્મ છે તે સર્વે નિગદ રૂપ છે, તે અનંતા જેનું એક શરીર જાણવું પણ બાદર વનસ્પતિમાં સાધારણ અસાધારણ બે. ભેદ છે, તે બંનેમાં કંઈક ભેદ હેવાથી કહે છે, ઘાસ દર્ભ વરણ વિગેરે. વૃક્ષ આંબા અશક વિગેરે તથા કમદ ઘઉં વિગેરે-તે સર્વ વનસ્પતિ કાયના જુદા શરીરવાળા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
-૧૨૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો જાણવા, આથી બૌધ વિગેરે મતનું ખંડન કરેલું જાણવુંઆ પૃથ્વી વિગેરે જીવનું જીવપણું પ્રસિદ્ધ રીતે બતાવનાર આચારાંગ સૂત્રમાં શસ્ત્ર પરિજ્ઞા પ્રથમ અધ્યયનમાં ખુલી રીતે બતાવ્યું છે તેથી અહીં કહેતા નથી. अहावरा तसा पाणा, एवं छक्काय आहिया । एतावए. जीवकाए णावरे कोइ विज्जइ ॥८॥
છઠે ત્રસ જીવનિકાય બતાવે છે, પૂર્વે પાંચ બતાવ્યા છે, તે સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત એમ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિના ચાર ચાર ભેદ છે, હવે ત્રાસ પામે તે દેખાય તેથી ત્રસ જીવ જાણવા, તે બે ત્રણ ચાર કે પાંચ ઇદ્રિવાળા જાણવા, તે અનુક્રમે કરમીયા કીડા ભમરા મનુષ્ય વિગેરે જાણવા. તેમાં બે ત્રણ ચાર ઇંદ્ધિવાળા વિકસેંદ્રિ પર્યાપ્ત અપર્યાપત એમ બબે ભેદે ગણતાં ત્રણેના, છ ભેદ થાય, પણ પચેંદ્રિયજીવો સે અસંસી પર્યાપ્ત અપર્યાપ્ત એમ દરેક ચાર ભેદે થાય છે, આ પ્રમાણે ચાર-છે-અને ચાર એમ કુલ ચૌદ ભેદે જીવ છે, તે છ જવનિકાય તીર્થકર ગણધર વિગેરેએ કહેલા છે, આટલા ભેદે સંક્ષેપથી જીવનિકાય (જીવ રાશિ) થાય છે. વળી અંડજ ઉદ્દામજ સંવેદન વિગેરે બધાએ તેની અંદર સમાયેલા છે, તે સિવાય બીજે કઈ ભેદ નથી, આ પ્રમાણે છ ઇવનિકાય બતાવીને તેમાંથી શું કરવું (સમજવું) તે બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
અગીયારમુ' શ્રી માર્ગ અધ્યયન,
[૧૫
सवाहि अणुजुतीहिं, मतिमं पडिले हिया । सव्वे अनंत दुक्खा य अतो सव्वे न हिंसया ॥ ९॥
સર્વે અનુકૂળ યુક્તિઓ કે સાધના જેના વડે પૃથ્વીકાય વિગેરે જીવનિકાય. સાધવા માટે છે, અથવા જીડી વિરૂદ્ધ કે અયેાગ્ય યુક્તિ છેાડીને ન્યાયયુકત પક્ષને પેાતાના ગણી અન્યાય પક્ષને છેડી સ્વઆત્મા સમાન ખીજા જીવાને માનીને અનુકુળ યુકિતઓ વડે મતિમાન તે સારા વિવેકવાળા સાધુ પૃથિવીકાય વિગેરે બધા જીવેશને પર્યાલાચ્ય તે સમજીને જીવપણે સિદ્ધ કરી સર્વે જીવેા દુઃખ વાંછતા નથી પણ સુખ વાંછે છે માટે પેાતાના જીવ જેવા તેના જીવ ગણી બધા જીવાને પાતે ન હણે, 'પૃથિવી વગેરે જીવા છે. તે સાધવા માટે અહીં ઘેાડામાં બતાવે છે, જીવ રૂપ પૃથ્વી છે, પરવાળા લુણુ પત્થર વિગેરે પૃથ્વીમાં રહેલા જીવે આપણા શરીર માફક વધતા દેખાય છે, જેમ આપણા શરીરમાં હરસ મશા ઝાડાની જગ્યાએ વધે છે, તેથી પૃથ્વી જીવેા સિદ્ધ થયા. (હરશ મશા જીવતા છે, તે આપણને અનુભવાય છે, તેમજ તે પત્થર વિગેરે પૃથ્વીમાં વધે ત્યાંસુધી તેને સજીવ માનવા) તેવી રીતે પાણી પાતે જીવરૂપ છે. કારણ કે તે જમીન ખાદતાં તુત નીકળી આવે છે, જેમ દેડકા કુન્દે ત્યારે જીવતા જાણીએ છીએ, તેમ પાણી ત્રણ સજીવ હેવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
-૧૨૬]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ખાદતાં કુદીને બહાર આવે છે તેજ પ્રમાણે અગ્નિ જીવ રૂપ છે, તેને ચાગ્ય આહાર–(વસ્તુ) મળતાં ખાળક માફક અગ્નિનું તેજ વધતું દેખાય છે. (આપણી માફક શ્વાસે શ્વાસ દવા લે છે. તે હાલ જાણીતુ છે) જીવ રૂપ વાયુ છે. કારણકે ગાય માફક પેાતાની ઈચ્છાથી કાઈની પ્રેરણા વગર નિયમસર તીર। દાડે છે. ( વટાળીયા પેાતાના બળથી પતરાં કે રેલવેના ડખા ઉડાવી દે છે તે જાણીતુ છે) તે પ્રમાણે વનસ્પતિકાય જીવ છે. શ્રી માફક તેને જન્મ જરા મરણુ રાગ વિગેરે અધુ દેખાય છે. (તેમજ સ્ત્રી જેમ દીકરા દીકરી જણે તેમ તે ફળ પુલ વિગેરે આપે છે) વળી તે કાપીને વાવે તેાયે ઉગે છે. ( વડની ડાળીઓ કાપીને રાપે તે ( ઉગે છે. ) આપણી માફક તેને ખાવા પીવાનુ છે, તથા તેને ક્રેાહેલા થાય છે. સ્પર્શ કરતાં સ્ત્રી માફક લજામણી સકેાચાઇ જાય છે, સવારે સાંજે રાત્રે નિદ્રા લે છે, જાગે છે. આશ્રય લેઇ વેલેા વધે છે, તે બધું નજરે દેખાય છે. એમ એકેન્દ્રિય જીવાનુ જીવત્વ સિદ્ધ કરી હવે બેઇંદ્રિય વિગેરે જીવનું જીવત્વ સિદ્ધ કરે છે, તે પેટમાંથી પડતા બેઈદ્રિય કૃમિયા વગેરે તેઇંદ્રિયા કીડા વિગેરેચોરેંદ્રિય ભમરા પંચેન્દ્રિય દેડકા પક્ષી નાગ મનુષ્ય વિગેરે જીવતા દેખાય છે, બધા વેાને ઉત્તમ સાધુ મન વચન કાયાથી ન પીડે ન પીડાવે જો કાઈ પીડે તેને ભલેા ન જાણે, એમ નવે ભેદ્દે સાધુ જીવ રક્ષા કરે પણ પરને પીડા ન કરે.
આ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
અગીયારમુ શ્રી માર્ગ અધ્યયન,
[૧૨૭
एयं खु णाणिणो सारं, जं न हिंसति कंचण । अहिंसा समयं चैव एतावंतं विजाणिया । सू. १० ॥
ઉપરની અહિંસાને વધારે પુષ્ટ કરે છે. (ખુ–નિશ્ચય-અથવા વાયની શભા માટે છે) જીવહિંસાથી અચવું તે જ્ઞાનિનુ જ્ઞાન સૂચવે છે કે જીવસ્વરૂપ જાણીને તેના વધથી કર્મી અડધાન્ય છે, માટે કોઈને પણન મારવા, વળી જીવહિંસા છે।ડવા અહિંસાનું બહુમાન કરે છે, કે દુ:ખ છેડવા તથા સુખ વાંછવાના જેવા તમને ભાવ છે તેમ બધાને સમજીને પાતે બીજાને ન હણે, જ્ઞાનીના ઘણા જ્ઞાનને સાર તેજ કે જીવહિંસાથી પાતે પાછા હઠવુ.
किंताए पढियाए पयकोडीए पलाल-भूयाए । अत्थित्तियं ण णायं परस्त पीडा न कायञ्च ॥ १२॥
તે ભણવાથી શું ? ભલે ચેાખાના પરાળ જેવા કા પદ્મભણેથી પણ જો એટલું ન જાણ્યું કે પરને પીડા ન કરવી, (અર્થાત્ ભણ્યાને સાર એ કે બધા જીવની રક્ષા કરવી,) આ જ અહિંસા પ્રધાન સમય સિદ્ધાંતને ઉપદેશ છે, આટલુંજ જ્ઞાન ખસ છે, બીજી વધારે ભગેથી શું ? મેક્ષ જનાર મનુષ્ય પેાતાનુ ઇછિતકાય કરવા પેાતે કાઇની હિંસા ન કરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
છે
૨૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રી उड़े अहे य तिरियं जे केइ तस थावरा । सम्वत्थ विरतिं विज्जासंति निव्वाण माहियं ।११॥ - હવે ક્ષેત્ર આશ્રયી કહે છે. ઉચે નીચે તથા તીરછી જગ્યામાં જે કઈ ત્રસ તે અગ્નિ વાયુ બેઈદ્રિય વિગેરે તથા સ્થાવર તે પૃથ્વી વિગેરે જીવે છે. ઘણું શું કહીએ ! તે બધા છો ત્રસ થાવર સૂક્ષ્મ બાદર ભેટવાળા જીને ન હણવા તે વિરતિને તે સ્વીકારજે, પરમાર્થથી જાણવું તેજ કે જે જાણીને તે અમલમાં મુકવું, એજ જીવરક્ષા રૂપ નિવૃત્તિ છે. આ જીવ રક્ષાથી પિતાને તથા પરને શાંતિ થવાથી શાંતિરૂપ કહ્યું છે, કારણ કે જીવ રક્ષા કરનારથી બીજા છે ભય પામતા નથી, પિતે અભયદાન દેવાથી બીજા ભવમાં તેને ભય આવતો નથી, મેક્ષ તે નિર્વાણનું આ મુખ્ય કારણ હોવાથી તેજ જીવરક્ષા નિર્વાણ પણ છે, અથવા શાંતિ તે ક્રોધને અભાવ-નિવૃત્તિ-નિરાંત અર્થાત સાધુને આધ્યાન રૌદ્ર. ધ્યાન ન હોય તેથી હૃદયમાં બળે નહિ. તેમ બીજાથી તેને નિર્ભયતા છે. पभूदोखे निराकिच्चा णवि दुज्झेज केणई । मणसा वयसा चेव कायसा चेव अंतसो।सू.१२॥
વળી ઇંદ્રિયાને વશ કરે તે પ્રભુ-અથવા મેક્ષ માર્ગ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
અગીયામ્મુ' શ્રી. માગ અધ્યયન,
૧૩૯
જવામાં કમ જીતીને જાય, તે પ્રભુ સમર્થ સાધુ, ઢાષ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને ચેગ તે બધાંને દૂર કરીને કોઇ પ્રાણી સાથે વિરોધ ન કરે, મન વચન અને કાયાથી કાઇના બગાડ કરીને વિરોધ ન કરવા. (આ મૂળ ગુણા રૂપ મહાવ્રત કહ્યું) હવે ઉત્તર ગુણેાને કહે છે.
संडे से महापन्ने धीरे दत्तेसणं चरे । । एमणासमिए णिच्चं वज्जयंते असणं ॥ १३ ॥
.
આશ્રવ દ્વારને રાધ (રાક) વા વડે તથા ઇંદ્રિયાને કુમાગે જતી અટકાવવા વડે સ ંવૃત (વશેદ્રિય) આત્માથી તે ભિક્ષુ મેાટી પ્રજ્ઞા જેને છે તે મહાપ્રજ્ઞ અર્થાત્ ઘણી બુદ્ધિવાળે આથી સૂચવ્યું કે જીવ અજીવ વિગેરે નવે પદાર્થી (નવ તત્વ) જાણુનારા સાધુ હાય તે ખીર તે ભુખ તરસ વિગેરે રર રિસહથી ચલાયમાન ન થાય, તે મતાવે છે, આહાર ઉપધિ શય્યા વિગેરે તેના માલિકે અથવા તેની આજ્ઞા લઈ મીજે આપેલ હાય તે લે, તથા એષણા ( તપાસીને લેવું ) તેમાં શોધવું લેવું અને ખાવું તે ત્રણેમાં સમિત (વપર ને પીડા ન કરનારા) તે નિત્ય સમિતિ પાળનારા અનેષણા (અશુદ્ધ) ને છેડતા સયમ પાળે, આથી બીજી ઈર્ષ્યા સમિતિ વિગેરે - અરે સમિતિ પાળનારા જાણવા,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. भूयाइं च समारंभ तमुदिसाय जं कडं। .. तारिसं तु न गिढेजा, अन्नपाणं सुसंजए।सू.१४॥
અશુદ્ધ આહારાદિ ત્યાગવાનું બતાવે છે. પૂર્વે હતાં હાલ છે ભવિષ્યમાં રહેશે તે ભૂત-પ્રાણુઓને હણીને--અર્થાત સંરંભ સમારંભ ને આરંભે કરી જીવોને પીડીને તે સાધુ માટે આહાર કે ઉપકરણ વિગેરે બનાવે તે આધા-કમ દોષ– દુષ્ટ આહાર કે ઉપકરણ સુસાધુ અન્નપાણી ન વાપરે તેમ લે પણ નહિ, એમ અશુદ્ધ ત્યાગવાથી સાધુ ધર્મ પાળે કહેવાય, पूईकम्मं न लेविज्जा एस धम्मे वुसीमओ। जं किंचि अभिकंखेजा सव्वसो तंन कप्पए।१५) - આધા-કર્મવાળું તે દૂર રહે, પણ આધા કર્માદિ દેવવાળું લગાર માત્ર હેય તેની સાથે શુદ્ધ હોય તે ભેગું થાય તે પૂતિકર્મ દેજવાળું થાય, તે પણ આહાર વિગેરે ન લે, એજ ધર્મ–કલ્પ–કહે, કે ઉત્તમ સાધુએ આ નિર્દોષ માર્ગ આદરે કે અશુદ્ધ આહારદિને ન વાપરે, અથવા
જ્યાં શંકા પડે કે આ દેખીતે શુદ્ધ છે પણ ખરી રીતે અશુદ્ધ છે તો એ અશુદ્ધ માનીને સર્વ પ્રકારે આહાર ઉપકરણ દેષિત સાથે મળેલું હોય તે શુદ્ધ પણ ન વાપરે (અર્થાત બને ત્યાં સુધી જરા પ્રયાસ કરી કષ્ટ સહન કરીને શુદ્ધ શોધીને લેવું.)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૩૧ हणंतं गाणुजाणेज्जा आयगुत्ते जिइंदिए । ठाणाई संति सड़ीणं गामेसु नगरेसु वा ।सू.१६।
વળી ધર્મ શ્રદ્ધાવાળા (શ્રાવકે)ના ગામમાં કે નગરમાં ખેડાંમાં કર્બટ વિગેરે સ્થાનમાં રહેવાનું સાધુઓને મળે છે, ત્યાં કઈ ધર્મશ્રદ્ધાળુ પણે જેમાં જીવહિંસા વાળી કિયા ધર્મ બુદ્ધિએ કોઈ કુ તળાવ દાવે કે પાણીની પરબ બેસાડવા વિગેરેની ક્રિયા કરે, તે સમયે તે સાધુને તેવું કરનારે પુછે કે આ કિયામાં ધર્મ છે, કે નહિ, એમ તે પૂછે કે ન પૂછે, તે પણ તેની શરમથી કે ભયથી પિોતે તે આરંભની અનુમોદના ન કરે, પ્ર–કે બનીને ? આત્મા તે મન વચન અને કાયાથી ગુપ્ત-ત્રણે રોગથી જીવરક્ષા કરનાર તથા છતેંદ્રિય તે ઈદ્રિયોને વશ કરેલ સાવદ્ય કર્મને અનુદે નહિ, સાવધ કાર્યની અનુમતિ ત્યજવાની બુદ્ધિ માટે કહે છે. तहा गिरं समारब्भ, अस्थि पुण्णंति णो वए । अहवा णत्थि पुण्णंति, एवमेयं महब्भयं ॥सू.१७॥
કઈ રાજા વિગેરેએ કુ ખેદા દાનશાળા કરવા વિગેરેમાં પ્રવૃત્ત થયેલ હોય ત્યારે સાધુને તે પૂછે, કે આ અમારા કાર્યમાં પુણ્ય છે કે નહિ ? આ વચન સાંભળીને એમાં પુણ્ય છે કે નહિ એ બંનેમાં મહાભય સમજીને દેષ હેતુપણે અનુમોદના ન કરે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
दाणाया य जे पाणा हम्मंति तस थावरा । तेसिं सारखणडाए तम्हा अस्थिति णो वए || १८ ||
શા માટે અનુમોદના ન કરે ? અન્ન પાણીના દાન માટે આહાર પાણી રાંધવા રધાવવાની વિગેરે ક્રિયા વડે કે કુવે ખાદાવવા વડે તૈયાર કરે, તે સમયે ત્યાં નાના જીવ જે હણાય તેના રક્ષણ માટે આત્મ ગુપ્તે જતેન્દ્રિય તમારા કૃત્યમાં પુણ્ય છે એવું ન એલે.
जेसिं तं उवकप्पंति अन्नपाणं तहाविहं || तेसिं लाभंतरायंति तम्हा णत्थिति णो वए || १९ ॥
જો એમ છે, તે પુણ્ય નથી એમ કહેવુ, આચાર્ય કહે છે તેમ પણ ન ખેલવુ, જે જીવ (કે મનુષ્યા) માટે અન્ન પાણી વિગેરે ધર્મબુદ્ધિએ તૈયાર કરે છે, તેમાં જીવહિંસા થાય છે, તેના પાપ ગણીને નિષેધ કરતાં તે આહાર પાણીના અર્થિઓને લાભાંતરાય વિઘ્ન થાય, તેથી તે જીવા પીડાય, તેથી કુવા ખાદાવતાં કે દાનશાળા કરાવતાં પુણ્ય નથી, એવું પણ ન મેલે.
जे य दाणं पसंसंति वहमिच्छंति पाणिणं । जे यं णं पडिसेहंति वित्तिच्छेयं करंति ते ॥ सृ.२०॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૩૩
ઉપલી વાતને ટૂંકાણમાં ખુલ્લું સમજાવે છે કે જે કઈ સાધુઓ પાણીની પરબ, દાનશાળા વિગેરે ઘણુ જીવેને ઉપકાર જાણીને પ્રશંસે છે, તે પરમાર્થને ન જાણનારા ઘણા
ને પ્રશંસા દ્વારા વધતું પાપ અનુમે દે છે, કારણ કે તે દાન જીવહિંસા વિના થાય નહિ, અને જેઓ પિતે તીર્ણ બુદ્ધિવાળા અમે છીએ એમ માનનારા આગળ (જિન વચન) ના સદ્ભાવ (પરમાર્થ) ને ન જાણનારા નિષેધે છે, તે પણ અગીતાર્થ (અંજાણ) પ્રાણીઓની આજીવિકાને છેદે છે, ત્યારે કેઈ રાજા કે શેઠ કુ, તળાવ યજ્ઞ દાનશાળા વિગેરે કરાવતાં આમાં પુણ્ય છે કે એવું છે કે ત્યારે મુમુક્ષુ સાધુઓ શું કરવું તે કહે છેदुहओवि ते ण भासंति, अस्थिवा नत्थि वा पुणो। आयं स्यम्स हेचाणं निव्वाणं पाउणंतिते ॥२१॥
પૂર્વે કથા પ્રમાણે જે પુણ્ય કહે, તે અનંતા છે સૂમ બાદને હમેશાં પ્રાણત્યાગ થાય, અને થોડા મનુષ્ય વિગેરે અને ઘેડે કાળ સતેજ થાય, એથી પુણ્ય છે. એમ ન કહેવું, જે પુણ્ય નથી એમ દાનને નિષેધ કરે તે તેના અથિઓને અંતરાય થાય એથી પુણ્ય છે કે નથી એવું કંઈપણ ન બેલે, પણ જે પુછે, તે મૌન ધારણ કરવું, આગ્રહ કરેતે કહેવું કે ૪૨ દેષ વર્જિત આહાર અમને કપે છે, માટે આવા વિષયમાં અમારો અધિકાર (વિષય) નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
सत्यं वमेषु शीतं शशिकरधवलं वारि पीत्वा प्रकामं । व्युच्छिन्नाशेषतृष्णाः प्रमुदितमनसः प्राणिसाथी भवन्ति ॥ शोषं नीते जलौघे दिनकर किरणैर्यान्त्यनंता विनाशं । तेनोदासीनभावं व्रजति मुनिगणः कूपवप्रादिकार्ये ॥ १२॥
જલસ્થાનમાં ઠંડું. ચંદ્રનાં કિરણ જેવું નિર્મળ પાણી ધરાઈને પીતાં સંપૂર્ણ તરસ દૂર થવાથી આનદી મનવાળા જીવાના સમૂહ અને છે, પણ જ્યારે તે પાણી સુકાવા માંડે ત્યારે કાદવમાં રહેલા સૂર્યના તાપથી અનંતા જીવા નાશ પામે છે, આ કારણથી સાધુ સમુદાય (મેાક્ષના અભિલાષીએ) કુવા વપ્ર વિગેરે કા માં મૌન સેવે છે. તેથી હા ના કઈપણ ખેલતાં કરજ આવે છે, તેથી કાતા માન સેવે ક્રાંતા અનવદ્ય (નિર્દોષ) વચન ખેાલીને ક્રમ રજ રાકીને તે માક્ષ પ્રાપ્ત કરે છે,
निव्वाणं परम बुद्धा, णक्खत्ताण व चंदिमा । તન્હા સા ના અંતે, નિબ્બાન સંધલ્ મુળી |૨૨૨
વળી નિવૃત્તિ નિર્વાણ-મેાક્ષ જે પરલાકના અથી મુશ્કે ( પ'હિતા ) ને છે અર્થાત્ જે માક્ષ વાંકે છે. તે પડિતા નિર્વાણુવાદી છે, તે ખતાવે છે, જેમ અશ્વિની વિગેરે નક્ષત્રાના જે ઠંડા પ્રકાશ છે, તેના કરતાં અધિક ચંદ્રમા છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૩
-
-
તે પ્રમાણે પરલોકના અથીઓને સ્વર્ગ ચક્રવર્તીની સંપદાના મેહાને છેડી સંપૂર્ણ કર્મના ક્ષયરૂપ નિર્વાણ સાધીને. વ છે, સંયમ પાળે છે તે જ ખરા સાધુઓ છે, બીજા નહી, અથવા નક્ષત્રમાં ચંદ્રમા પેઠે પ્રધાનભાવ અનુભવે છે, તેમ લેકમાં નિર્વાણ મુખ્ય છે, એવું બુદ્ધ-તત્વ જાણનારા સાધુઓ કહે છે, નિર્વાણ મુખ્ય તેથી યત્નવાળે સાધુ પાંચ ઇદ્રિ તથા મનનું દમન કરીને જીતેંદ્રિય દાન સાધુ નિર્વાણ સાધે, મેક્ષ માટે સંયમની ક્રિયા કરે. बुज्झमाणाण पाणाणं किच्चंताण सकम्मुणा। आघाति साहु तंदीवं, पतिडेसा पवुच्चइ ॥२३॥
વળી સંસાર સમુદ્રમાં મિથ્યાત્વ કષાય પ્રમાદ વિગેરે દેથી પિતાનાં કરેલાં અશુભ કર્મ ઉદય આવતાં ભેગવતાં અશરણ થઈને પિડાતા છને પરહિતમાં એકાંત રક્ત અકારણ વાત્સલ્ય ધરાવી તીર્થકર કે અન્ય ગણધર આચાર્ય વિગેરે તેને આશ્રય રૂપ દ્વીપ જે ઉત્તમ ધર્મ કહે છે, તે સમ્યગ દર્શન વિગેરે સંસારમાં ભમતાં કરતાં વિશ્રાંતિરૂપ ધર્મને તીર્થકરના પૂર્વે કહેલાને કહે છે, આ પ્રમાણે કરીને પ્રતિષ્ઠાન-પ્રતિષ્ઠા તે સંસાર બ્રમણથી છુટવા વિરતિ લક્ષણ ચારિત્ર કે સમ્યગદર્શન વગેરેથી મોક્ષ પ્રાપ્તિ પ્રકર્ષથી તત્વજ્ઞ પુરૂષોએ કહેલ છે–
Jain Educationa International
For Personal and Private Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. आयगुत्ते सया दंते छिन्नसोए अणासवे । जे धम्मं सुद्धमक्खाति पडिपुन्नमणेलिसं ॥२४॥
એ આશ્વાસ દ્વીપ કે છે? અથવા કેવી રીતે તે વર્ણવ્યું છે, તે કહે છે. મન વચન કાયાથી આત્મા જેણે ર છે તે આત્મ ગુપ્ત તથા હમેશાં ઇંદ્રિયમન વશ કરે તે દાંત ઇંદ્રિયે વશ કરીને ધર્મ ધ્યાનમાં રક્ત છે, તથા છેદી નાખ્યા છે સંસાર સ્ત્રોત-(મેહ વિડંબના જેણે એ તે વધારે પ્રકટ કહે છે, દૂર થયાં છે આશ્રવ તે જીવ હિંસાદિક પાપ કર્મ પ્રવેશના દ્વાર-(કર્મ બાંધવાના રસ્તા) જેનાથી તે નિરાશ્રવ તે સમસ્ત દેષ રહિત શુદ્ધ ધર્મને કહે છે, કે ધર્મ તે-પ્રતિપૂર્ણ સર્વ વિરતિ નામને મિક્ષ ગમનને એક હેતુ જેની ઉપમા બીજા સાથે નથી તે ચારિત્ર ધર્મ બતાવે છે, એવા ધર્મથી વિમુખ છના દે કહે છે. तमेव अविजाणंता अबुद्धा बुद्धमाणिणो । बुद्धा मोतियमन्नंता अंत एते समाहिए ॥२५॥
આવા શુદ્ધ પૂણે ચારિત્ર ધર્મને તે જાણનારા અવિવેકી પિતાને પંડિત માનનારા ધર્મતત્વ અમે જાણીએ છીએ, છતાં તેઓ ચારિત્ર ધર્મવિના ભાવ સમાધિ તે સમ્યગદર્શન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
-અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
| [૧૩૭ નામને છે તેથી પર્યન્ત-અતિદર-(વેગ) વ છે, તે બધા અને જાણવા. ते य बीओदगं चेव, तमुदिसाय जं कडं । भोचा ज्झाणं झियायंति,अखेयन्ना समाहिया।॥२६॥
તે અજૈને ભાવ સમાધિથી શા માટે દૂર રહે છે? તેને ઉત્તર આપે છે, તે બૌધ વિગેરેના સાધુઓ જીવે અજીવને ભેદ ન જાણવાથી કમેદ ઘઉં વિગેરેનાં બીજ (અનાજ) તથા કાચું ઠંડું પાણી તથા તેના ભકતે તેમના માટે રાંધીને જે આહાર વિગેરે આપે છે, તે બધું અવિવેકી પણાથી લેઈ ખાઈને વળી સાત (સુખ) મળવા બદલ અહંકારવાળા મનથી સંઘના ભજન વિગેરેની ક્રિયા માટે આત ધ્યાન કરે છે, કારણ કે આ લેકના સુખના અભિલાષીઓને દાસો. દાસ, ધન, ધાન્ય વિગેરેને પરિગ્રહ ધારવાથી ધર્મ ધ્યાન હેતું નથી, તે કહે છે.
ग्रामक्षेत्रगृहादीनां गवां प्रेष्य जनस्य च । यस्मिन् परिग्रहो दृष्टो ध्यानं तत्र कुतः शुभं ॥१॥
ગામ, ખેતર, ઘર વિગેરે તથા ગાયે દાસ વિગેરેને જેમને પરિગ્રહ હોય, તેમને તે બધાની ચિંતામાં) શુભ ધ્યાન કયાંથી હોય?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
मोहस्यायतनं धृतेऽपचयः शान्तेः प्रतीपो विधियाक्षेपस्य मुहन्मदस्य भवनं पापस्य वासो निनः । दुःखस्य प्रभवः सुखस्य निधनं ध्यानस्य कष्टो रिपुः । प्राज्ञस्यापि परिग्रहो ग्रह इवं क्लेशाय नाशाय च ॥ १॥
મેહનું ઘર ધીરજને નાશ શાંતને નાશક વ્યાક્ષેપને મિત્ર અહંકારનું ઘર પાપને પિતાને વાલે દુઃખને ઉત્પાદક સુખને નાશક સારા ધ્યાનને દુઃખદાયી શત્રુ એ પરિગ્રહ પ્રાજ્ઞ (ડાહયા) પુરૂષને પણ ગ્રહપીડા માફક કલેશ અને નાશના માટે થાય છે–તેથી આ પ્રમાણે રાંધવા રંધાવવા વિગેરેની ખટપટમાં પડેલા અને તેમાંજ લક્ષ રાખનારાને કયાંથી શુભ ધ્યાનને સંભવ હોય? વળી તે અન્ય દર્શન નીએ ધર્મ અધર્મને વિવેક કરવામાં અનિપુણ છે, તેઓ શૈધ સાધુઓ મનહર આહાર, ઉપાશ્રય, પથારી, આસન વિગેરે રાગનાં કારણ છતાં પણ શુભ ધ્યાન કરવામાં ઉપચગી માને છે, તેજ કહે છે, મજુમોવí મુવા ઉત્તમ ભેજન ખાઈને વિગેરે-તથા માંસને કહિકક નામની સંજ્ઞા આપીને ખાવા છતાં દેષ માનતા નથી. વળી બુદ્ધ સંઘને માટે આરંભ કરે તે નિર્દોષ માને છે, તેઓ કહે છે કે .. मंस निवत्तिका सेवइ दंतिकगंति धणि मेया।
इय चइऊणारंभ पर ववएसा कुणइ बालो ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૩૯
માંસ ખાવાનું છોડી કલિકક નામ માંસને આપીને તેઓ ખાય છે, વળી આરંભ છેવને સંઘના નામે રંધાવીને પિતે ખાય છે, તેથી તેઓ બાળ (બાળક જેવા) છે. આમ નામ બદલવાથી નિર્દોષતા ન થાય, જેમકે ભૂતાદિક (ઉનાળાના સખ્ત તાપ વિગેરે) ને શીતલિકા (ઠંડક) વિગેરે નામ આપવાથી તેને ગુણ કંઈ બદલાઈ જતું નથી, અથવા ઝેરને કેઈ અમૃત નામ આપીને વાપરે તે તે બચત નથી, એ પ્રમાણે બીજા કપિલમત વિગેરેને આવિર્ભાવ (પ્રકટ ) તિભાવ (ગુપ્ત) કહેતા જેનોએ કહેલ વિનાશ અને ઉત્પાદનાં નામ બદલવાથી પિતાનું અજ્ઞાન બતાવ્યું, (કપિલ મતવાળા વસ્તુને નિત્ય માને પણ બરફનું પાણી થાય ત્યારે કહે કે તે પાણી પ્રકટ થયું અને બરફ ગુપ્ત થયે. એટલે જનનું કહેલું તરવ સ્વીકાર્યા છતાં એક વસ્તુમાં મૂળ રૂપને નાશ, નવાની ઉત્પત્તિ, અને મૂળ વસ્તુતા (ધર્મ) કાયમ રહી, એટલે નિત્ય અનિત્ય ધર્મવાળો સ્યાદ્વાદ મત, સ્વીકાર્યા છતાં જૈન મતનું તત્વ ન માને તે મૂર્ખાઈ છે, તેથી તે વાકે (ધર્મતત્વના અંજાણુ) બેંધ વિગેરે સુંદર ભોજન બનાવી ખાનારા પરિગ્રહ રાખવા વડે આર્તધ્યાનમાં પીડાતા એક્ષમાર્ગ નામની ભાવ સમાધિથી દૂર રહે છે. जहा ढंका य कंका य. 'कुलला मग्गुकासिही। मच्छेसणं झियायंति, झाणंते कलुसाधमं ॥२७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
હવે તેઓ રસ (સ્વાદ) સાતા (સુખ) ભેગવતાં અહેકારી બનવાથી આર્તધ્યાની થાય છે, તે દષ્ટાંતથી બતાવે છે, જેમ ઢંકા કંકે કુલલ મગ્ગક શિખી (મેર) વિગેરે પક્ષીઓ જળમાં નિવાસ કરીને માછલાં મેળવવાની શોધમાં રહે છે, તેમ તેમનું ધ્યાન જીભ વિગેરેના સ્વાદથી) અત્યંત કલુષિત (કાળું) થાય છે. एवं तु समणा एगे मिच्छदिट्टी अणारिया। विसएसणं झियायंति, कंकावा कलुसाहमा ॥२८॥
પક્ષીના દષ્ટાંતથી તે પાપી સાધુઓને બતાવે છે, આ પ્રમાણે ટંક બગલા સારસ વિગેરે માછલાં શોધવા પકડવાનું ધ્યાન કરીને કાળા હૃદયવાળા થાય છે, એ જ પ્રમાણે મિથ્યા દષ્ટિ (સંસાર સ્વાદીયા) એટલે બધિ વિગેરે અનાર્ય કર્મ કરીને આરંભ પરિગ્રહપણથી અનાર્ય જેવા બનેલા શબ્દ (સારા ગાયન) વિગેરેના રસને ચાહતાં કંકપક્ષી જેવા પાપી હૃદયવાળા બને છે. सुद्धं मग्गं विराहित्ता, इहमेगेउ दुग्मती। उम्मग्गगता दुक्खं घायमेसति तं जहा सृ.२९॥
આ પ્રમાણે જિનેશ્વરે કહેલે નિર્દોષ માર્ગ સમ્યગદર્શન વિગેરે મેક્ષ માર્ગને કુમાર્ગની પ્રરૂપણું કરીને વિરાધીને સંસારમાં મહા માર્ગ બતાવવાને સમયે બોષ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
૧૪૧.
પિતાના મતના રાગથી તે મહામેહથી આકુલ બનેલા અંતર આત્માવાળા પાપના ગ્રહણ કરવાથી દુષ્ટ મતિવાળા બનીને ઉન્માર્ગ તે સંસાર ભ્રમણમાં ગયેલા આઠ પ્રકારના કર્મ કે પાપ કર્મ બાંધીને તેનાં ફળ રૂપ અનંતા દુઃખને ભેગવવા સારે માગ વિરાધી કુમાર્ગે જવાનું રોધે છે, અર્થાત તેઓ દુઃખથી મરવાનાં સેંકડે બહાનાં શોધે છે. जहा आसाविणिं नावं, जाइ अंधो दुरूहिया । इच्छई पारमागंतुं अंतराय विसीयति ॥सू. ३०॥
બોધ વિગેરેના સાધુઓ (સાધુપણું પુરૂં પાળતા નથી) તેમને શું દુઃખ થવાનું છે, તેનું દષ્ટાંત કહે છે, જેમ આંધળે માણસ સે કાણાવાળી નાવમાં બેસીને પાર જવા ઈ છે, તે છિદ્રવાળી હોવાથી પાર ન જાય, ત્યારે શું થાય? તે કહે છે, વચમાં ઉંડા પાણીમાં ડુબી મરે છે, દષ્ટાંત કહીને તેને પરમાર્થ સમજાવે છે. एवं तु समणा एगे मिच्छदिट्टी अणारिया । सोयं कसिणमावन्ना आगंतारो महब्भयं ॥३॥
એજ પ્રમાણે બી વિગેરે સાધુઓ મિથ્યાષ્ટિઓ કે અનાર્યો ભવતિ કર્મ આશ્રવને પૂર્ણ પામીને મહાભયરૂપ. સંસારમાં પર્યટન કરીને નારક વિગેરેનાં દુઃખને પામે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
તેમનું ચારિત્ર પુટીનાવ જેવું હવાથી સંસાર સાગરને પાર ઉતારવા સમર્થ નથી. इमं च धम्ममादाय कासवेण पवेदितं । तरे सोयं महाघोरं अत्तत्ताए पख्खिए ॥सू. ३२॥ : ઉપર કહેલ ઔધ સાધુને સંસારબ્રમણ થવાનું છે તે બતાવે છે, આ ભગવાને સોની સમક્ષ બતાવેલે દુર્ગતિને દૂર કરનાર સુગતિ આપનાર શ્રુત ચારિત્ર રૂપ ધમને ન પાળવાથી ઉપરોક્ત સાધુઓ મહાભયને પામે છે, પણ મહાવીર પ્રભુએ બતાવેલો ધર્મ પાળીને સંસાર સમુદ્રને તરે છે, કારણ કે સંસાર સમુદ્ર મહા ભયરૂપ છે, તે સંસારમાં ભમતા જીવેને એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં જઈ જન્મ લેવા મરવું રેગ વિગેરે દુઃખમાં ને દુઃખમાં એમ કુવાના અરટની ઘડીઓના ન્યાયે સંસારી જીવ ધમના અભાવે અનંત કાળ રહે છે, પણ જેઓ કાશ્યપ ગોત્રના મહાવીર પ્રભુને ધર્મ આદરીને પોતાના રક્ષણ રૂપે ધર્મ લઈને નરક વિગેરેથી રક્ષા કરે છે, માટે (હે શિષ્ય!) તે ધર્મને આત્માના રક્ષણ માટે સ્વીકારી સંયમ લઈને બરાબર પાળજે, (તેથી મોક્ષ મળશે) કઈ પ્રતમાં પાછલી અડધી ગાથા આ પ્રમાણે છે.
कुन्जा भिक्खू गिलाणस्स अगिलाए समाहिए । કે ; તેને અર્થ–ઉત્તમ સાધુ માંદા સાધુની વેયાવચ્ચ કરીને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
અગીયારસ શ્રી માર્ગ અધ્યયન,
૧૪૩
તેને રાગ રહિત કરે, અથવા તેને ખરાખર સમાધિ થાય તેવી રીતે સેવા કરે.
विरए गामधम्मेहिं जे केई जगई जगा ।
તેમિ બન્નુર મળ્યા થામ નૂં વિશ્ર્વણ ॥૩॥
ગ્રામધ–તે શબ્દ વિગેરે વિષયૈાના સ્વાદ કુસ્વાદ તેનાથી સાધુઓ વિરત (છેડનારા) છે, એટલે સારામાં રાગ અને ખરાખમાં દ્વેષ ન કરે તેવા ઉત્તમ કેટલાક છે, તેઓ જગતસંસારના ઉત્તરમાં જગા-જીવા જે જીવિતના વાંછક છે, તે દુઃખના દ્વેષી છે, તેમને પેાતાના આત્મસમાન માની દુઃખ આપતા નથી પણુ અને તેટલું કષ્ટ વેઠીને તેને બચાવે છે, તેમ કરતા સંયમના અનુષ્ઠાનમાં રહે, अइमाणं च मायं च तं परिन्नाय पंडिए । સર્વ્યમય નિરાબ્ધિા વાળું સંધણ મુળîારશા
સચમમાં વિા કરનારાં કારણેાને દૂર કરવાનુ બતાવે છે, અતીવ (હદ બહારનું) માન તે ચારિત્રને ભૂલી ( દોષા લગાડી) જે વર્તેચ અવ્યયથી માનના સંબંધી ક્રોધ પણ લેવા, તેમ માયા અને બીજા ચ થી લેભ સમજવા, તે ક્રોધ માન માયા લાભને સંચમના શત્રુ જાણી પંડિત વિવેકી (આત્માથી ) સાધુ એ ક્રોધાદિ ખાચાને સંસારનું કારણુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
જાણીને માક્ષમાં ધ્યાન રાખે, કારણકે કષાય સમૂહ વિદ્યમાન ડાય ત્યાં સુધી સંયમની સફળતા ન થાય, કયું છે કે, सामण्णमणुचरंतस्स कसाया जस्स उक्कडा होंति । मण्णामि उच्छुपुष्कं व निष्फलं तस्स सामण्णं ॥ १ ॥ દીક્ષાને પાળનારા સાધુમાં જે ક્રોધ વિગેરે વધારે પ્રમાણુમાંય તે જ્ઞાની પુરૂષ કહે છે કે હું તેનું ચારિત્ર. શેરડીના પુલ માફક નકામું માનું છું તે નિષ્ફળ થવાથી મોક્ષ સભવ ન થાય, તે બતાવે છે.
संसारापलायन प्रतिभुवो रागादयो मे स्थिता । स्तृष्णाबंधनवध्यमान मखिलं किं वेत्ति नेदं जगत् ।। मृत्यो मुंच जराकरेण परुषं केशेषु मामाग्रही । रेही त्यादरमन्तरेण भवतः किं नागमिष्याम्यहं ॥ १ ॥
સ સારથી મેક્ષમાં દોડી ન જાય માટે મારી પાસે રાગ વિગેરે શત્રુઓ પકડી બેઠા છે, વળી તૃષ્ણા બંધન અધાયલું આ આખુ જગત્ કેમ જોતા નથી, એમ કાઈ માણુસ મૃત્યુને કહે છે કે, મને કેશમાં જરાની ધેાળાશ મુકીને શા માટે ગ્રહણ કરે છે, ચાલ એવું બળ જખરીથી આદર કરીને મને શા માટે તમે કહે છે ? તે વિના પણ હું શું નહિ આવું ? (અર્થાત્ માક્ષમાં જવું દુર્લોભ છે અને ક્રોધાદિથી સંસાર ભ્રમણ અને માતને વશ જગત્ પડેલું છે)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૫
આ પ્રમાણે કષાયને સમૂળગા ત્યાગીને એકસરખાં પ્રશસ્ત (નિર્મળ ) ભાવ જોડીને નિર્વાણ (મેક્ષ) સાધવું ઉત્તમ છે. संधए साहुधम्मं च पावधम्मं गिराकरे । उवहाणवीरिएभिक्खू कोहं माणंण पत्थए ॥३५॥
વળી સાધુઓ ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને યતિ ધર્મ અથવા સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રરૂપ ધર્મને સાંધે, વૃદ્ધિને પમાડે તે બતાવે છે જ નવું નવું અપૂર્વ જ્ઞાન મેળવીને જ્ઞાન વૃદ્ધિ કરે, તથા શંકાદિ દેષ ત્યાગીને સારી રીતે જીવ વિગેરે નવ પદાર્થોને સમ્યગદર્શન વધારે ખલાયમાન થયા વિના મૂળ ઉત્તર ગુણ સારી રીતે પાળીને રોજ રોજ નવા અભિગ્રહ (મેહ ત્યાગરૂ૫) આદરીને ચારિત્ર ને વૃદ્ધિ પમાડે. રદ્દ સાધુ ધર્મ ૨, પાઠ છે, તેને અર્થ-પૂર્વે બતાવેલ વિશેષણ સહિત સાધુ ધર્મ છે તે મેક્ષ માગે લઈ જાય છે, તેને શંકા રહિત સ્વીકારે, ચ અવ્યયથી તે બરાબર પાળે, તથા પાપને વધારનાર જીવહિંસા વિગેરેને છેડે, તથા ઉપધાનતપ તેને યથાશકિત કરે તેવું વય ધારણ કર વાથી ઉપધાન વીર્યવાળે હેય, આ ભિક્ષુ કોઇ માનને ન વધારે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
जे य बुद्धा अतिक्कता जे य बुद्धा अणागया । संति तेसिं पट्ठाणं भूयाणं जगती जहा ||३६||
હવે એવા ભાવ માર્ગને ભગવાન મહાવીરે કહયા છે કે બીજા કોઇએ પણ એવા ભાવ માગ કહયા છે, તે કહે છે જે તીર્થંકરા જ્ઞાની થયા છે, અને જે ભવિષ્યમાં થશે, તે મધાએ આવા માગ કયા છે, તે અનંતા જાણવા, પણ્ વમાન કાળની અપેક્ષાએ સંખ્યાતા હાલ પણ તીથ કર થાય છે તે તેવા ભાવમા કહે છે. (તેચ શબ્દથી જાણવું) હવે તે બધાએ ફક્ત તેવા ભાવ મા ઉપદેશ્યા છે કે તે પ્રમાણે વર્તો પણ છે કે ? તે કહે છે. શમન-શાંતિ (ક્ષમા) તેજ ભાવ મા ત્રણે કાળના તીર્થંકરોના પ્રતિષ્ઠાન—આધાર (મુખ્ય વિષય) છે. કારણ કે ક્રોધ ગયા વિના તીથંકર પદ ન પામે, અથવા શાન્તિ-મેક્ષ-તે તીથ કરાના આધાર સિદ્ધિમાં જઈને રહેવાનું છે, તે મેાક્ષ-ભાવમાગ વિના પ્રાપ્ત ન થાય, તેથી એમ સમજવું કે તીર્થંકરાએ પેાતે જેવું કહ્યું છે, તેવું પાળ્યું છે, (તે પ્રમાણે તેમના અનુયાયીએ એ પણ પાળવા) હવે શાંતિના પ્રતિષ્ઠાનપણામાં દૃષ્ટાન્ત બતાવે છે, જીવેભૂતે તે સ્થાવર-જંગમ એ ભેદે છે.
તે જીવાને રહેવાનુ સ્થાન આ જગત્ સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લેાક છે, તેમ ઉત્તમ પુરૂષને શાંતિ આધાર ભૂત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૪૭
છે, તરવાનું સ્થાન છે, એ ભાવ માર્ગ સ્વીકારીને સાધુએ શું કરવું તે કહે છે. अह णं वयमावन्नं फासा उच्चावया फुसे । ण तेसु विणिहणणेज्जा वाएणव महागिरी॥३७॥
ભાવ માર્ગ સ્વીકાર્યા પછી સાધુને પરીષહ ઉપસર્ગોના નાનાં મોટાં કે જુદાં જુદાં દુખેના સ્પર્શી આવે તો તે ભાવ માર્ગ પામેલો સાધુ સંસારના સ્વભાવથી તથા કર્મની નિર્જરાથી જાણીને તેનાથી કંટાળે નહિ, અનુકુળ પ્રતિકુળથી ન કરે, તેમ જરાપણ સંયમ અનુષ્ઠાથી ચલાયમાન ન થાય, જેવી રીતે મોટા વાવાઝોડાથી મેરૂ પર્વત ચલાયમાન ન થાય, તેમ પિતે વૈર્ય ધારીને અભ્યાસ પાધને પરીષહ ઉપસર્ગો ને શાંતિથી સહે, કારણકે અભ્યાસથી મુશ્કેલ કાર્ય પણ સહેલ થાય, તેના ઉપર કથા કહે છે, એક ગોવાળીઓ તરતને જન્મેલો વાછરડો ઉંચકીને દૂર મુકે, એમ અભ્યાસ થવાથી બે ત્રણ વરસને વાછરડે પણ ઉંચકી શકતે, એ પ્રમાણે સાધુ પણ અભ્યાસથી પરીષહ ઉપસર્ગોને સહી શકે છે. संबुडे से महापन्ने धीरे दत्तेसणं चरे । निव्वुडे कालमाकंखी, एवं वे वलिगं मयं ।३८|
Jain Educationa International
For Personal and Private Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે . હવે આખા અધ્યયનને સાર ટુંકામાં કહે છે, આ પ્રમાણે ઈદ્રી તથા મનને વશ કરેલ સાધુ મોટી પ્રજ્ઞા (તીર્ણ બુદ્ધિ) વાળો તથા ધી વડે રાજે (ધૈર્યતા ધારે) તે ધીર પરીસહ. ઉપસર્ગ સહીને પારકાએ આપેલ ગોચરીથી નિર્વાહ કરે ત્રણ મન, વચનકાયના યોગ સાધી કરવું કરાવવું અનુમોદવું ત્યાગીને નિર્દોષ અહારથી નિર્વાહ કરે, તથા કષાય આગથી નિવૃત (બુઝેલો) બની મરણ ત્યાં સુધી શાંતિ રાખે, અમેં કહ્યું છે, તેમ જ માર્ગ મને પુછયે તે મેં કહ્યો તે મેં મારી સ્વેચ્છાથી નથી કહ્યો, પણ તેતે કેવળી પ્રભુનાં વચન છે, તે તારે માનવા છે. આ માર્ગ નામનું અગ્યારમું અધ્યયન પુરું થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
બામું સમવસરણું અધયયન..
અગ્યારમું અધ્યયન કહ્યું, હવે બારમું કહીએ છીએ, તેને અગ્યારમા સાથે આ સંબંધ છે. ગયા અધ્યયનમાં માર્ગ કહ્યો છે તે કુમાર્ગ દૂર કરવાથી સુમાર્ગ પ્રાપ્ત થાય છે, એથી કુમાર્ગ છોડવાની ઈચ્છાવાળાએ તે કુમાર્ગનું સ્વરૂપ જાણવું, એથી તે સ્વરૂપે બતાવવા આ અધ્યયન આવ્યું (કહ્યું) છે એના ઉપક્રમ વિગેરે ચાર દ્વારે છે, તેમાં ઉપક્રમથી અંદરને અર્વાધિકાર (વિષય) આ છે, કુમાર્ગ બતાવનારા જેનેતો ચાર ભેદે છે તે કિયા વાદી અકિયાવાદી અજ્ઞાની અને વૈયિક એમ ચાર સમવસરણ (તેમના સ્વરૂપ) ને કહીશું, નિક્ષેપમાં નામનિષ્પન્નમાં તે સમવસરણ જે અધ્યયનનું નામ છે તેના નિક્ષેપ માટે નિર્યુક્તિકાર કહે છે.
समवसरणेऽपि छक्कं सचित्ताचित्तमीसग दवे।। खेतमि जमि खेत्ते काले जे जमि कालंमि ।। नि ११६॥
સમવસરણ શબ્દમાં સુ ધાતુને અર્થ ગતિવાચક છે. સમ માં ઉપસર્ગ છે અને આ પ્રત્યય નામ બતાવવા માટે નપુંસક લિંગમાં આવેલ છે, તેને ભેગે અર્થ એકઠાં થવું મેળે ભરવો તે સમવસરણ. તેને પણ છ પ્રકારે નિક્ષેપે છે, (ફક્ત સમાધીમાં નહિ) તે છ પ્રકારમાં નામ સ્થાપના સહેલા છે. દ્રષ્ય વિષચમાં નોંઆગમથી સમસણુશરાવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
શરીર છેીને સચિત્ત અચિત્ત મિશ્ર ત્રણ ભેઢે થાય છે, સચિત્તના પણ દ્વિપદ ચતુષ્પદ અને અપદ એવા ત્રણ ભેદ છે, દ્વિપદ (બેપગવાળાં)માં સાધુ વિગેરેના સમુદાય તીર્થંકરના જમાભિષેક–દીક્ષાના સ્થાન (પ્રતિષ્ઠા શાંતિ સ્નાત્ર) વિગેરેમાં ભેગા થાય છે. તે ચેપગાં ગાય ભેંસ વિગેરેનું જળાશય તળાવ વિગેરેમાં (અથવા પ્રદનમાં) ભેગા થાય છે, અપદ ઝાડા પેાતે ચાલી ભેગાં થતાં નથી, (પણ માણસા દ્વારા કુડાંમાં રાપા લેઇ ફેરવે છે.) તથા ઝાડા ઉદ્યાનમાં ભેગાં ઉગે છે. અચિત્ત પદાર્થાનુ તે સમવસરણ બે ત્રણ વિગેરે પરમાણું ભેગા થઇને પદાર્થ બને છે, (તથા અચિત્ત વસ્તુનું પ્રદર્શીન ભરે છે તે, મિશ્રમાં સેના હથીઆરસહિતમાં જે લશ્કરે ભેગાં થાય તે, ક્ષેત્ર સમવસરણ ખરી રીતે નથી, પણ વિવક્ષાથી જે ક્ષેત્રમાં પ્રદર્શનવિગેરેમાં ભેગાં થાય તે સ્થાનને ક્ષેત્ર સમવસરણ જાણવું, અથવા આ સમવસરણનું વર્ણન તીથ કર દેવ કે સાધુ કરે તે સ્થાન, કાળ સમવસરણ પણ જે કાળમાં આ વર્ણન કરીએ અથવા પ્રદર્શન જે વખત ભરાય તે કાળને કાળ સમવસરણ કહેવું,
હવે ભાવ સમવસરણ કહે છે.
भावसमोसरणं पुण णायव्वं छव्विहंमि भावंमि । अहवा किरिय अकिरिया, अन्नाणी चेत्र, वेणइया ॥ ११७ ॥ ॥
.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
બારમું સમવસરણ અધ્યયન.
[૧૫૧ ઔદયાદક ભાવ (સ્વભાવ) છે, તે ભાવેનું એકત્ર થવું તે ભાવ સમવસરણ છે, તેમાં ઔદયિકના ૨૧ ભેદ છે, તે જીવને ચાર પ્રકારની ગતિ દેવ મનુષ્ય નરક તિર્યંચ છે, ચાર કષાય કાધ માન માયા લેભ છે, લિંગ (વેદ) ત્રણ છે, મિથ્યાત્વ અજ્ઞાન અસંયત (અવિરતિ) પણું અસિદ્ધત્વ એ પ્રત્યેક જુદા જુદા છે, લેસ્યા કૃષ્ણ વિગેરે છ છે, કુલ ૨૧ થયા, આપશમ બે ભેદ છે, સમ્યકત્વ તથા ચારિત્રમાં મેહને ઉપશમ હેય છે તે, શાપથમિક ભાવ ૧૮ પ્રકાર છે, જ્ઞાનમાં ચાર ભેદ મતિકૃત અવધિ મન પર્યવ (મનઃ પર્યાય) છે, અજ્ઞાનના ત્રણ ભેદ છે, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગ જ્ઞાન છે, દર્શનમાં ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન એ ત્રણ ભેદ થયા, લબ્ધિમાં લાભ દાન ભેગ ઉપગ અને વીર્ય એ પાંચ ભેદ છે, સમ્યકત્વ, ચારિત્ર, સંચમ અસંયમ (દેશ વિરતિ) ત્રણે જુદાજુદા છે, ક્ષાયિક ભાવના નવ ભેદ છે, ૧ કેવળજ્ઞાન, ૨ કેવળ દર્શન, ૩ દાન, ૪ લાભ, પ ભેગ, ૬ ઉપભેગ, ૭ વીર્ય, ૮ સમ્યકત્વ, ૯ અને ચારિત્ર છે, પરિણામિક ભાવના ત્રણ ભેદે છે, જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ છે, આ એક જીવને આશ્રયી આઠ કર્મમાં સાથે લઈએ તે સંનિપાતિક ભાવ કહેવાય, તેમાં બે સંગી ત્રણ સંગી, ચાર સગી અને પંચ સંગી ભેદ ચાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
પર]
સંચગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
ભાગાઓનું વર્ણન. દ્વિક સગી–સિદ્ધમાં લાગુ પડે, આઠે કર્મના અભાવે ક્ષાયિક (કર્મ વિનાને શુદ્ધ) ભાવ, તથા જીવ-એ પારિમિક ભાવ છે, તે બીજામાં લાગુ ન પડે માટે ક્રિક સગી એક ભાંગે થયે, ત્રિક સંગી-મિથ્યાષ્ટિ-સમ્યગૃષ્ટિ અવિરત વિરત (દેશ વિરતિ) એટલે ૧-૪-૫ ગુણ સ્થાનકવાળાને દયિક ક્ષાપશમિક પરિણામિક એ ત્રણે ભાવે છે, તેમ ૧૩ મે ગુણ સ્થાને ભવસ્થ કેવળિને આદયિક ક્ષાયિક પરિણામિક ત્રણ ભાવે છે, ચતુષ્કસંગ તે સાયિક સમ્યગદષ્ટિ જેને આદયિક ક્ષાયિક કાપશમિક પરિણામિક એ ચાર ભાવે છે, તથા ઐપિરામિક સમ્યગણિઓને
દચિક ઔપશમિક ક્ષાપશમિક અને પરિણામિક એ ચાર ભાવે છે, હવે પંચ સંગી કહે છે. ક્ષાયિક સમ્યદષ્ટિ જીવને ઉપશમ શ્રેણિમાં સર્વથા ચારિત્ર મહ શાંત થતાં ઔદયિક ક્ષાયિક પથમિક શાપશમિક અને પરિશામિક એ પચે ભાવ એક જીવને એક સમયે હોય છે, આ પ્રમાણે ભાવમાં બે ત્રણ ચાર પાંચ સગી સંભવવાળા છ ભાભા થાય છે, એ જ પ્રમાણે ત્રણ ચાર સંગે પંદર -ભાંગા થાય છે, તે બીજી જગ્યાએ (કર્મ ગ્રંથમાં બતાવ્યા છે. . આ પ્રમાણે છે. નાનું મળવું તે ભાવ સમાસારણ, જાણવું, અથવા બીજી રીતે ભાવ સસરણ નિયુક્તિકાર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
આરસ સમવસરણું
ધ્યયન,
૧૫૩
બતાવે છે, ક્રિયા–જીવ વિગેરે પદાર્થા છે, એવુ માનનારા ક્રિયાવાદી જાણવા, એથી ઉલટા અક્રિયાવાદી જાણવા, તથા અજ્ઞાની તે જ્ઞાનને ઉડાવનારા તથા ફક્ત વિનયનેજ મુખ્ય માનનારા વૈચિકા જાણવા, આ ચારેના ભેદ્દાનું વિવરણ કરી તેમની ભૂલા બતાવીને તેમને સુમાગે દારવવા તે ભાવ સમાસરણુ જાણુવું, આ માખત નિયુક્તિકાર કહેશે. પણ આપણે હવે તે શબ્દનું તાત્પર્ય સમજાવીએ છીએ, જીવ વિગેરે પદા છે, તેના નિશ્ચય કરી પુણ્ય પાપનુ ફળ તથા સુગતિ દુર્ગતિ માને તે બધા ક્રિયાવાદી જાણવા, મિથ્યા દ્રષ્ટિમાં ક્રિયાવાદ છતાં પણ ભૂલ શું છે તે ખતાવે છે.
अस्थिति किरियवादी वयंति णत्थि अकिरिवादी य । अण्णाणी अण्णाणं, विणइत्ता वेणइय वादी || नि. ११८ ॥
તેઓ જૈન માફક સ્યાદ્વાદ અનેકાંત (ઈ અ ંશે) ન માનતાં એકાંત માને છે, જીવ વિગેરે છેજ, તેથી કાઈ જગ્યાએ કાઈ વખતે કાઈ અંશે નથી, તેવુ ન માનવાથી મધે છે, છે, માનતાં કાઈ જગ્યાએ ન હોય તો તે ખૂટા પડે છે, અને જગતમાં જે જુદાજુદા ભેદ પડે. છે, તે તેમના માનવા પ્રમાણે ન પડે, પણ મહીં તા દરેક જીવમાં પુણ્ય પાપને પ્રત્યક્ષ ભેદ જાય છે માટે તેમનુ માનવું અનુચિત છે. તેથી તેમને એઅંત માનવાથી મિથ્યા ઢણિ કહ્યા, હવે અક્રિયાવાદી છ વગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ન માને તેથી છતા જી તથા પુણ્ય પાપને દેખ્યા છતાં લેપ કરે તેથી તેઓ પણ મિસ્યા દષ્ટિ (જૂઠા) છે, જેમ કે જીવ વિગેરેને એકાંતથી નિષેધ કરતાં નિષેધ કરનાર ન હેવાથી નિષેધને નિષેધ થયે; તેથી બધું અતિ પણે સિદ્ધ થયું, જે તે બંને મળીને અપેક્ષા સમજી કોઈ અંશે અસ્તિ કાંઈ અંશે નાસ્તિ માને તે બંને મળીને જૈન ધર્મી થાય) હવે અજ્ઞાનવાદીનું સ્વરૂપ કહે છે, જ્ઞાન વિનાના અજ્ઞાની તે અજ્ઞાનને સારૂં માને છે, તે પણ જૂઠા છે, કારણ કે તેમના માનવા પ્રમાણે અજ્ઞાન સારૂં તે નિર્ણય પણ જ્ઞાન વિના ન પાર જાય, તેથી તેઓ ના પાડે છતાં અંતે જ્ઞાન મુખ્ય થયું, હવે વિનયવાદીનું સ્વરૂપ કહે છે – ફક્ત વિનય કરવાથી રવર્ગ તથા મોક્ષને વછે છે, તેઓ પણું જૂઠા છે, કારણ કે જ્ઞાન તથા ઉચિત કિયા કરવાથી મેક્ષ મળે છે, તે સિવાય નહીં. હવે તે કિયાવાદી વિગેરેનું સ્વરૂપ આચારાંગ સૂત્રની ટીકામાં વિસ્તારથી કહ્યું તે અહીં કહેતા-નથી હવે તે ચારેના ભેદે વિવરીને કહે છે.
असिय सयं किरियाणं अकिरियाणं च होइ चुलसीती । अण्णाणी य सत्तट्ठी, वेणइयाणं च बत्तीसा ।। ११९॥
કિયાવાદીના ૧૮૦ ભેદ આ પ્રમાણે છે, જીવ વિગેરે પદાર્થોના નવ ભેદે છે, તેની સાથે સ્વ અને પર જોડવાં, તેની સાથે નિત્ય અનિત્ય જોડવાં, તેની સાથે કાલ સ્વભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
આરમું સમવસરણ અધ્યયન.
(૧૫૫ નિયતિ ઈશ્વર અને આત્મા એ પાંચ જોડવા એટલે પ્રથમ જીવના ભેદ લઈએ
૧૪ર૪ર૪૫=૩૦ એ પ્રમાણે નવના ૨૦૪૯–૧૮૦ ભેદ થાય છે, આમાં આ પ્રમાણે સમજવાનું છે કે (૧) જીવ પિતાની મેળે વિદ્યમાન છે, (૨) જીવ બીજાથી ઉત્પન્ન થાય છે, (૩) જીવ નિત્ય છે, (૪) જીવ અનિત્ય છે તે ચારેને કાળ વિગેરે સાથે લેતાં ૨૦ થાય—(૧) જીવ કાળથી છે, અર્થાત્ કાળે થાય છે, (૨) જીવ કાળે બીજાથી (બાપથી) થાય છે, (૩) જીવ ચેતનાગુણે હંમેશાં નિત્ય છે, (૪) જીવની બુદ્ધિ ઓછી વધતો કાળ થવાથી અનિત્ય છે હવે જીવ સ્વભાવથી છે. તે બતાવે છે-(૫) જીવ સ્વભાવથી છે, (૬) જીવ સ્વભાવથી છતાં પણ તે બાપથી પ્રકટ થાય છે, (૭) જીવ સ્વભાવથી પિતે કાયમ રહેવાથી નિત્ય છે, (૮) જીવ સ્વભાવથી મરણને શરણ થવાથી અનિત્ય છે, એ પ્રમાણે નિયતિ–ને અર્થ થવાનું હોય તે થાય છે તે પ્રમાણે (૯) જીવ થવાને હોય ત્યારે હજારે ઉત્પન્ન પિતાની મેળે થાય છે, (૧૦) જીવ કેહવાણ વિગેરેનું કારણ મળે તે ઉત્પન્ન થાય છે, (૧૧) જીવે પોતાની મેળે ઉત્પન્ન થયેલા કાયમ રહે છે. (૧૨) જીવો ઉત્પન્ન થયેલા પિતાની મેળે મરે છે. (૧૩) છ ઇશ્વરથી થાય છે, (૧૪) છ ઈશ્વરની કૃતિ છતાં બાપના નિમિત્તે થાય છે, (૧૫) છ ઈશ્વરના કરેલા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સત્ર ભાગ ત્રીજેછતાં નિત્ય છે, (૧૬) જે ઈશ્વરના કરેલા છતાં અનિત્ય છે. (૧૭) જીવો આત્મ રૂપે સ્વયં થાય છે, (૧૮) જીવે આત્મ રૂપે છતાં બાપથી થાય છે, (૧૯) છ આત્મ રૂપે અનિત્ય છે, (૨૦) છ આત્મ રૂપે અનિત્ય છે.
આ પ્રમાણે જીવ માફક અછવ–પુણ્ય પાપ આશ્રય સંવર નિર્જરા બંધ અને મેક્ષ સાથે ગણતાં ૧૮૦ ભેદે થાય છે. કાળ લોકમાં જાણીતા છે, રૂતુમાં ફળ આવે છે, જેમ કે-- માળી સિંચે ગણું પણ રવિણ ફળ નવ હાય.
સ્વભાવ—જેને ગુણ કહે છે, મરચાં તીખાં ગોળ મીઠે કેયલીન કડવી હોય છે.
નિયતિ–ભવિતવ્યતા–બનવાનું હોય તે બનેજ-હજારો ઉપાય કરવા છતાં પણ તે માત આવે છેજ, વૈદ્ય જેથી અને મંત્ર બધાએ ત્યાં નકામા છે.
ઈશ્વર–-લેકમાં એવી માન્યતા છે કે આ સુષ્ટિ સ્વયં થતી નથી પરંતુ જગતમાં એક સમર્થ પુરૂષ ઈચછા આવે ત્યારે ઉત્પન્ન કરે છે, ઈછા આવે ત્યાં સુધી પાળે છે. પછી પ્રલય કરે છે. જેમ મદારી ખેલ કરે છે, તેમ ઇશ્વરની આ કીડા છે ,
આવ્યા–કેટલાકે ઇશ્વરની સત્તા ન સ્વીકારતાં આત્મા પતે રામ હે આ કરે છે આમાં સમજવાનું એટલું જ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
બારમુ સમવસરણું અધ્યયન,
[૧૫૭
છે કે દરેકની વાત કોઇ અંગે ખરી છે, પરંતુ એકાંત ખેંચે તેથી તે મિથ્યાદષ્ટિ કે જુઠા છે, પણ અપેક્ષાપૂ માને તેા બધા મળીને સાચા થાય છે, હવે આ ક્રિયાવાદીના ૮૪ ભેદા બતાવે છે.
જીવ વિગેરે પદાર્થો નથી એવું માનનારાના ૮૪ ભેદો આ પ્રમાણે જાણવા.
જીવ
જીવ અજીવ આશ્રવ સવર નિર્જરા અધ મેાક્ષ તેની સાથે કાળ યચ્છા નિયતિ સ્વભાવ ઇશ્વર અત્મા એ છ પદ સાથે જોડવાં, તેની સાથે સ્વ અને પર જોડવા એટલે . ૭××૨=૮૪ ભેદ થાય છે, તે આ પ્રમાણે (૧) પેાતાની મેળે ઢાળથી નથી (૨) જીવ પર (બીજા)થી કાળથી નથી, (૩) જીવ યાથી પાતાની મેળે નથી, (૪) જીવ ચછાથી થતા નથી એ પ્રમાણે જીવના એકલાના ૧૨ થાય, તે પ્રમાણે સાતેના ૮૪ થાય—(જીવ ન માને એટલે પુછ્ય પાપના ભેદ ન હોય. માટે બાકીના સાતજ લીધા છે.). તે કહે છે.
कालयदृच्छा नियति स्वभावेश्वरात्मतश्चतुरशीति । नास्तिकवादि गणमते, न सन्ति भावाः स्वपर संस्था ||१|| (અર્થ ઉપર આવી ગયેા છે,)
હવે નાનિક અજ્ઞાનને શ્રેય માનીને તેનાથી પેાતાની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
સિદ્ધિ માનીને જ્ઞાન હોય છતાં બહુ દોષવાળું હોવાથી નિષ્ફળ માને છે, તેના ભાંગા થાય છે, તે કહે છે
જીવ વગેરે નવ પદાર્થો પ્રથમ સ્થાપવા. તેની સાથે ૧. સન્ ૨. અસત્ ૩. સદસત્ ૪. અવક્તવ્ય ૫. સવક્તવ્ય ૬. અસતવ્ય ૭. સદસવક્તવ્ય–તે આ પ્રમાણે સમજવું.
(૧) સન્ (વિદ્યમાન) જીવ કોણ જાણે છે? અથવા જાણવાથી શું લાભ છે, એ પ્રમાણે જીવના સાત થાય તે પ્રમાણે નવના ×૭=૬૩ હવે બીજા ચાર કહે છે –
(૧) સતી (વિદ્યમાન) પદાર્થની ઉત્પત્તિ કેણ જાણે છે? અથવા તેવું જાણવાથી શું લાભ? (૨) એ પ્રમાણે અસતી (અવિદ્યમાન) જે બીજો ભાંગે, (૩) સદઅસતો વિદ્યમાન) કંઈક અને અવિદ્યમાન કંઈક કણ જાણે જાણવાથી શું લાભ? (૪) અવક્તવ્ય ભાત્પત્તિ કેણ જાણે જાણવાથી શું લાભ એ પ્રમાણે ૬૩+૪=૯૯ થયા. બાકીના ત્રણ ઉત્પન્ન ભાવ અવયવની અપેક્ષાએ ભાવની ઉત્પત્તિમાં ન સંભવે તે કહે છે.
अज्ञानिकवादिमतं नव जीवादीन सदादिसप्तविधान । भावोत्पत्तिः सदसवेधाऽत्राच्या च को वेत्ति ।।
હવે વિનયવાદીઓના ફકત એકલા વિનયથીજ પરલેકનું પણ હિત વાંછનારાઓના ૩૨ ભેદ આ પ્રમાણે થાય છે. ૧ દેવ, ૨ રાજા, ૩ સાધુ, ૪ જ્ઞાતિ, ૫ બહે, ૬ અધમ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
ખારમુ સમવસર
અધ્યયન.
૧૫૯
છ માતા, ૮ પિતા, આ આઠને મન વચન કાયા અને દાત એ ચાર ભેદે વિનય કરતાં ૮૪૪=૩૨ થાય.
वैनयिमतं विनयश्चेतोवाकू कायदानतः कार्यः । सुरनृपतियतिज्ञा तिस्थविराधममातृपितृषु सदा || १ |
આ પ્રમાણે ૧૮૦+૮૪૬૭+૩૨=૩૬૩ વાદી ક્રિયાવાદી વિગેરેના ભેદો થાય છે, તે બતાવીને તેમના મતનું અધ્યયન કરવાથી શું લાભ છે તે બતાવે છે.
તે પૂર્વે બતાવેલા વાદીઓના મત-અભિપ્રાય તે વડે અનુકુળ સ્વીકારેલું-તે સ્વીકારવા વડે પ્રજ્ઞાપના-પ્રરૂપણા (કથન) વર્ણિત (કહેલ) છે, તે આ અઘ્યયનમાં ગણધર ભગવતાએ શા માટે કહેલ છે, તે બતાવે છે, તે વાદીઓના સાવ-પરમાર્થ-(મંતવ્ય) શું છે, તેના નિશ્ચય કરવા માટે તે કારણથી આ સમવસરણ નામનું અધ્યયન ગણધરો કહે છે, તે બતાવે છે. વાદીઓના સારી રીતે મેલાપ કરવા, અર્થાત્ તેમના માનવાના તત્વને મતાવવા માટે આ અધ્યચનમાં તેમની સરખામણી કરી છે, તેજ હેતુથી આ અધ્યયન છે.
હવે આ સમ્યગ્ અને મિથ્યાત્વપણાને જેમ વિભાગ પડે તેમ તેમ બતાવે છે, સમ્યગ્ અવિપરીત ( યથા ) દ્રષ્ટિ-દન પ્રદાર્થની ઓળખાણુ-(મત) જેને છે તે સમ્યગ્ હૃષ્ટિ છે, પ્ર–કાણુ છે ? –ક્રિયાવાદી-ક્રિયા ચારિત્ર સદ્
Jain Educationa International
For Personal and Private Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
-૧૬૦
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
- વર્ઝનને માનનારા અહીં-વિદ્યમાન છે. સંસાર- સ્વરૂપ–વિગેરે માને તે પુર્વે કહેલ છે તે પ્રમાણે નિશ્ચયપણે તેમાંથી સમ્યગ્દષ્ટિપણું બતાવે છે. એટલે એકલું અસ્તિ (વિદ્યમાન) પણું માનવાથી સમ્યગદૃષ્ટિ પણ ન થાય, કેમકે બધું અસ્તિપણે નથી, પ્રથમ અસ્તિપણુ ખતાવે છે. લેાક અલેક છે. આત્મા છે, પુણ્ય પાપ છે તેજ પ્રમાણે તેનુ ફળ સ્વ નરકમાં જવું, તેમ કાળ પણ વિદ્યમાન છે, જેમકે કાળે આખા જગતમાં તે કાળના કારણપણાથી ઉત્પત્તિ (જન્મ) તે વડે સાધના ચાવ્યŠડ તાપ વરસાદ વનસ્પતિ ફુલ કુલ વિગેરેમાં નજરે દેખાય છે, અર્થાત રૂતુ રૂતુએ વનસ્પતિ ફળે છે.
તેથી કાળને મુખ્ય માનનાર વાદી કહે છે. કાળ ભૂતાને પકવે છે તેમાં ફેરફાર વગેરે કરે છે. તેજ પ્રમાણે સ્વભાવવાદી આખા જગતના ફેરફારમાં સ્ત્રભાત્ર (ગુણુ) ને મુખ્ય માને છે. સ્વ પેાતાનેા ભાવ (ગુણુ) તે સ્વભાર છે, તેથીજ જીવમાં ભવ્ય અભવ્ય મૂર્ત અમૂર્ત પાતપાતાના રૂપ પ્રમાણે કરવાથી નણીતું છે, તથા ધર્મ અધમ આકાશ વિગેરે પણ અનુક્રમે ચાલવામાં સ્થિર રાખવામાં અવકાશ (જગ્યા) આપવામાં તથા પર અપર (નવું જુનું) વિગેરે સ્વરૂપ બતાવવાથી તે પણ કારણ તરીકે છે, કર્યું છે કે મણ કાંટાને ઝીણી અશીવાળા બનાવે છે ?
કાળ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvv
બારંમ્ શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૧ ઉ સ્વભાવથી, તેજ પ્રમાણે નિયતિ નિર્માણ ભવિતવ્યતા હણહાર હેતબ વિગેરે શબ્દો બેલાય છે, તે થયાં જ કરે છે, રાત પછી દહાડે અને દહાડા પછી રાત બાળપણ જુવાની બૂઢાપો વિગેરે) થાય છે, તે પણ કારણરૂપે છે, કારણ કે પદાથોને નિયતિ. નિયમસર કાર્ય કરાવે છે, તે જ કહેલ છે કે દરેક પદાર્થ નિયતિ બળના આશ્રયથી પ્રાપ્ત થવા ગ્ય છે, તેજ પ્રમાણે પૂર્વે કરેલું, તે શુભ અશુભ કૃત્યનું ફળ સારૂં માઠું થાય છે, તે પણ કારણરૂપે છે, તેજ કહ્યું છે કે यथा यथा पूर्व कृतस्य कर्मणः फलं निधानस्थमिहोपतिष्ठते, तथा तथा पूर्वकृतानुसारिणी, प्रदीपहस्तेव मतिःप्रवर्तते ॥१॥
જેમ જેમ પૂર્વે કરેલાં કૃત્યનું ફળ કમરૂપે જેમ નિધાન (ભંડાર) માં સ્થાપ્યું હોય તે પ્રમાણે પૂર્વ કૃત્યને અનુસારે હાથમાં દીવાની માફક મતિ ચાલે છે, બુદ્ધિકર્માસારિણું કહેવત પ્રમાણે છે.
તેજ પ્રમાણે પોતાના કર્મ પ્રમાણે મનુષ્ય જન્મ લે છે, તે જ પ્રમાણે તેનું કર્મ પોતે ન ઈચ્છે તેપણ તે ગતિમાં ખેંચી જાય છે, વિગેરે તે પ્રમાણે પુરૂષાકાર (આ ભવમાં કરેલે ઉદ્યમ) વિના કંઈપણ કાર્ય સિદ્ધ ન થાય,
न दैवमिति संचिन्त्य त्यजेदुधमात्मनः अनुग्रमेन कस्तैलं तिलेभ्यः प्राप्तुमर्हति ॥२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ભાગ્યને ભાસે પેાતાના ઉદ્યમ ન છેડવા કારણ કે કયા માણસ ઉદ્યમ વિના તલમાંથી તેલ કાઢવા ચેાગ્ય છે? उद्यमाच्चारु चित्रांगि! नरो भद्राणि पश्यति उद्यमात्कृमिकीटोपि भिनत्ति महतो द्रुमान् ||२||
કાઈ પુરૂષ પાતાની સુ ંદર સ્ત્રીને કહે છે, હે સુદર અંગવાળી ! માણસ ઉદ્યમ કરવાથી સુખાને દેખે છે, ઉદ્યમ વડે જ કૃમિના કીડા પણુ મેટાં ઝાડાને કાતરી ખાય છે.
આ પ્રમાણે કાળ વિગેરે બધાંને કારણપણે માનતા તથા આત્મા પુણ્ય પાપ પરલેાક વિગેરે ઇચ્છતા ક્રિયાવાદી હાય તે સભ્યષ્ટિષ્ટ કહેવાય, બીજા અક્રિયાવાદ અજ્ઞાનવાદ વૈનચિકવાદ મિથ્યાવાદ જાણવા, તે કહે છે, અક્રિયાવાદી અત્યન્ત નાસ્તિક પ્રત્યક્ષ દેખાતા જીવ અજીવ વિગેરે પદાર્થાન ન માનવાથી મિથ્યાદષ્ટિ થાય છે, અજ્ઞાનવાદી તેા તિ મતિ વિગેરેથી સમજાતા હાય ઉપાદેય દેખાડનાર જ્ઞાન પંચકને ઉડાવી અજ્ઞાન કલ્યાણકારક છે, એવું ખેલતા કેમ ઉન્મત્ત ન થાય?
અર્થાત્ તે ઉન્મત્ત છે, તે પ્રમાણે વિનયવાદી પણ એકલા વિનયને માને પણ જ્ઞાન ક્રિયા અને વડે સાધવા ચેાગ્ય મેાક્ષ હાવાથી એકલા વિનય માનનાર પણ નકામા છે, આ પ્રમાણે તે વિપરીત અર્થ કહેવાથી મિથ્યાવાદી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
આરનું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૩
પ્રશ્ન-ક્રિયાવાદીના ૧૮૦ ભેા છે તે એકેક લેક જુદા માનવાથી તેને બીજે સ્થળે મિથ્યાવાદી ઠંડેલ છે, આપ અહીં તેને સમ્યગ્યષ્ટ કેવી રીતે કહેા છે ? ઉ–તે વાદી જીવ છે એવું નિશ્ચય માનીને પાછું કાળ જ બધું કરે છે, કાઈ સ્વભાવ કેાઇ નિયતિ કોઇ પૂર્વકૃત કાર્ય પુરૂષાકાર (ઉદ્યમ) એમ બીજાને ઉડાવી દેવાથી તેઓ મિથ્યાવાદી છે, જેમકે જીવ છે એમ, છે શબ્દ જોડે જીવ એકાંત મુકી દઇએ તે જગતમાં જે જે છે તે બધું જીવ થઇ જાય, (માટે અજીવ ઉડી જાય છે. ) પણ જીવ છે તેમ કાળ નિયતિ પૂર્વીકૃત અને ઉદ્યમ પણ છે, તેવું પાંચેનુ ભેગું લઇએ; એટલે પાંચે પરસ્પર સંબંધ રાખવાથી તે સમ્યકત્વ છે, તેમ કાળવાદી વિગેરે પણ પરસ્પર સંબંધ રાખે તે તે સમ્યકત્વ છે.
પ્ર.--કાળ વિગેરે એક બીજાથી નિરપેક્ષ રહેતા મિથ્યાત્વ સ્વભાવવાળા થાય, અને ભેગામળી જોડાય તેા સમ્યકત્વ થાય એ કેમ મને ? કારણ કે જે પ્રત્યેકમાં નથી તે ભેગા મળીને પણ ન થાય, જેમ કે રેતીના કણીયા, (એક કણમાં તેલ નથી તેા હજાર ભેગા થાય તાપણુ નથી,)
ઉ.-તેવું બધે નથી, એક માણેક છે કે એક હીરા છે, એક પાનું છે, તેવા અનેક જુદા જુદા રત્નામાં એકપણામાં રત્નાવળી (હાર) ન કહેવાય, પણુ જ્યાં તે રત્ને ભેગાં પાળ્યાં કે તે રત્નાવળી (હાર) કહેવાય, આ પ્રત્યક્ષ દેખાય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
nnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnmann
૧૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. છે એટલે તમે ન માનતો તે નકામું છે, (અર્થાત તમારે માનવું જ પડશે.) તેજ બીજે સ્થળે કહ્યું છે.
कालोसहावणियई पुवकयं पुरि सकारणेगता मिच्छत्तंतेचेव उ समासओ होंति संमत्तं ॥१॥ કાળ સ્વભાવ નિયતિ પૂર્વકૃત (કર્મ) ઉદ્યમ એ પાંચ જુદા હોય તે મિથ્યાત્વ અને સામટા મળે તો સમ્યકત્વ છે.
सव्वेवि य कालाई इह समुदायेण साहगा भणिया जुज्जति य एमेव य सम्मं सन्चस्स कज्जस्स ॥२॥
તે બધા કાળ વિગેરે સાથે મળે તે કાર્યના સાધક થાય છે માટે તે જ્યાં જોઈએ ત્યાં ભેગા મળે તો બધા કાર્યના સમન્ રીતે કરનારા છે,
न हि कालादीहितो केवलएहिं तु जायए किंचि. इह मुग्गरंधणादिवि ता सम्बे समुदिता हेऊ ॥३॥
એકલા કાળ વિગેરેથી કંઈ થતું નથી, પણ જેમ મા રાંધવા હોય તે પાણી લાકડાં રાંધનાર ચડે તેવા અને તેની. સાથે કાળ (અમુક વખતે) હોય તે રંધાય,
जहणेग लक्खणगुणा वेरुलियादी मणी विसंजुत्ता. रयणावलि ववएसं ण लहंति महग्धमुल्लावि ॥४॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
ખારમું શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૬૫
જેમ કે અનેક ઉત્તમ લક્ષણવાળી વૈ વિગેરે મણિ એના છુટા પારા--મણુકા જુદા હાય ત્યાં સુધી માંઘા મૂલના દરેક દાણા હાય છતાં રત્નાવલિ (હાર) ન કહેવાય, तहणिययवाद सुविणिच्छियावि अण्णा ऽण्ण पक्ख निरवेक्खा सम्म सणसहं सव्वे ऽ वि णया ण पाविति ||५||
તે પ્રમાણે નિયતવાદ વિગેરે બધાએ પેાતે ન્યાયની રીતે પેાતાના પક્ષ સિદ્ધ કરે છતાં બીજાને સ ંબંધ ન રાખવાથી તે બધા નયા સમ્યકત્વ શબ્દને પામતા નથી અર્થાત્ તે મિથ્યાત્વી છે.
जह पुण ते चेत्र मणी जहा गुणविसेसभागपडिबद्धा रयणावलिति भण्णइ चयंति पाडिक्कसण्णाओ ||६||
જેમ તે મણીઓ દ્વારાસાથે પાવીએ તેા બધી જોડાઇને જુદાપણું મુકવાથી તે રત્નાવલિ નામે લેાકેા કહે છે. तह सव्वे णयवाया जहाणुरूवविणिउत्त वत्तव्या । सम्पदंसणसहं लभंतिणविसेस सण्णाओ ||७||
તે પ્રમાણે બધાનયવાદો યથાયાગ્ય વક્તવ્યમાં ચેાજેલા સાથે હાવાથી સમ્યગ્દર્શન શબ્દ પામે છે, પણ વિશેષ સ'જ્ઞાથી નહિ.
तम्हा मिच्छदिट्ठी सव्वेवि णया सपक्ख पडिबद्धा अण्णोष्ण निस्सिया पुण हवंति सम्मत्त सम्भावा ॥८॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો તે પ્રમાણે જે પિતાના પક્ષને કદાગ્રહ રાખે છે, તે બધાએ નો મિદષ્ટિઓ છે, પણ પરસ્પર સંબંધ રાખી તે સમ્યકત્વસ્વભાવવાળા થાય છે, તેથી જનાચાર્ય એકાંતવાદિઓને સમજાવે છે કે કાળ વિગેરે પ્રત્યેક એકાંત કારણ રૂપ છેડીને પરસ્પર સંબંધ રાખનાર કાળ સાથે નિયતિ સ્વભાવ કર્મ અને ઉદ્યમ એ પાંચે ભેગાં મેળવી પાચેને કારણે માની કાર્યસિદ્ધિ માને. તે અમારું કહેલું પ્રત્યક્ષ તમને તથા જગતને સત્ય જણાશે, આ પ્રમાણે, સમવસરણ અધ્યયનનો નામ નિક્ષેપ કર્યો. હવે સૂત્ર અનુગમ (વિષય) માં સૂત્ર કહેવું તે અટક્યા વિના શુદ્ધ ઉચ્ચારે બોલવું તે કહે છે. चत्तारि समोसरणाणिमाणि
पावादुया जाई पुढो वयंति किरियं अकिरियं विणियतितइयं
अण्णाणमाहंसु चउत्थेमव॥ सू. १ અગ્યારમા અધ્યયનને બારમા સાથે આ સંબંધ છે, કે સાધુને માર્ગ જેણે સ્વીકાર્યો છે, તેણે કુમાર્ગે ગયેલા એકાંતવાદીઓને એકાંત પક્ષ સમજીને તે બધાએ છેડી દેવા, તે એકાંતવાદને આ અધ્યયનમાં વિગતવાર સમજાવે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૭ છે, તે પૂર્વના અધ્યયનની છેલ્લી સૂત્રગાથા સાથે બારમાની પહેલી ગાથાને સંબંધ પણ બતાવે છે. પૂર્વે સંવૃત મહાપ્રો વિગેરે કહેલ છે,
તે સારો સાધુ શુદ્ધ ગોચરી લઈને મૃત્યુ સમય સુધી સ્વપરનું કલ્યાણ કરતે સમાધિમાં રહે, એ કેવળી ભગવાનનું વચન છે, તે પરતીર્થિનું એકાંત વચન ન માને, એ કેવળી પ્રભુને મત છે, તે એકાંતવાદીઓનું શું કહેવું છે તેનું સ્વરૂપ આ પ્રથમ ગાથામાં બતાવે છે, અહીં ચાર વાદીઓનું એકઠા થવાનું છે, (પાંચ કે ત્રણ નહિ) એટલે ૩૬૩ ભેદો છે તેને ચારમાં સમાવી દીધા, તે ચારે જુદું જુદું બોલનારા પર તીથિઓ છે, તે ચારેના નામ પણ તેના ગુણો પ્રમાણે સંજ્ઞા આપીને ઓળખાવે છે, (૧) કિયા છે એવું બોલનારા કિયાવાદીઓ છે, (૨) કિયા નથી, એવું બોલનારા અક્રિયાવાદીઓ છે, (૩ વિનયવાદીઓ (૪) અજ્ઞાની , એ ચાર ભેદને વિશેષ પ્રકારે કહે છે. ડાઇળિયા તા લુસિવ સંતા.
असंथुया णो वितिगिच्छतिन्ना अकोविया आहु अकोविएहिं
अण्णाणु वीइत्तु मुसंवयंति सू. २
Jain Educationa International
For Personal and Private Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ક્રિયાવાદી અક્રિયાવાદી વિનયવાદી અજ્ઞાનવાદી એ ચારે સામાન્યથી બતાવી હવે તેમની ભૂલે બતાવવા પ્રથમ તેમનો મત સ્થાપે છે, તેમાં છેલ્લે અજ્ઞાનવાદી મત પ્રથમ લે છે, તે પશ્ચાનુપૂર્વી છે, (વ્યાખ્યાન કરતાં પહેલેથી પણ લેવાય તે પૂર્વનુપૂર્વી, છેલ્લેથી લેવાય તે પશ્ચાનુપૂવી, અને ગમેતેમ લઈને વર્ણવીએ, તે અનુપૂવી ન કહેવાય, ) અથવા તે અજ્ઞાનવાદીઓ બધાં તત્વોને ઉડાવે છે, માટે તે અત્યંત અસંબદ્ધ (વિપરીતભાષી) છે, તેથી પ્રથમ તેમ નેજ કહે છે, અજ્ઞાન જેમને છે. અથવા અજ્ઞાનવડે પિતાને નિર્વાહ કરે છે, તે અજ્ઞાની અથવા આજ્ઞાની (જ્ઞાન ઉઠાવનારા) છે, તે બતાવે છે, અજ્ઞાનીઓ કહે છે કે અમે કુશળ (ડાહ્યા) છીએ, એવું બોલવા છતાં અજ્ઞાનને જ પ્રધાન માનવાથી તેઓ અસંબદ્ધ (મિથ્યાવાદી) છે, તેઓ જ્ઞાનની કિંમત ન સમજવાથીજ ચિત્તમાં જે બ્રાંતિ થઈ હોય તે શંકાને દૂર ન કરી શકવાથી અજ્ઞાન જ શ્રેય છે એવું બોલે છે, તેઓ એમ કહે છે કે જેઓ જ્ઞાની છે, તે પરસ્પર વિરૂદ્ધ પક્ષ કરીને માંહોમાંહે લડીને સાચા તત્વના ગ્રાહક થતા નથી, જેમકે કેટલાક આત્માને સર્વ વ્યાપી માને છે ત્યારે બીજા સર્વવ્યાપી નથી માનતા, કેટલાક અંગુઠાના પર્વ (રેખા) માફક માને છે, કેટલાક શ્યામાક તંદુલ (સામા નામથી ઓળખાતા ઝીણા ચોખા) જેવડો માને છે, કેટલાક મૂર્ત માને છે, અને કેટલાક અમૂર્ત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૯
(અરૂપી) માને છે, કોઈ હૃદયમાં રહેલો કેઈ લલાટમાં રહેલા માને છે, હવે એક આતમા નામના પદાર્થમાં અનેક ભેદ (ઝઘડા) છે, એ જ પ્રમાણે બધા પદાર્થોમાં એક વાકયતા (અભેદભાવ) નથી, આ બધા ભેદને સમજનારો અતિશય જ્ઞાની કેઈ નથી કે તેને સમજીને બીજાને સમજાવી શકે, કદાચ કઈ હશે, તે આપણે અજ્ઞાની હોવાથી તેને ઓળખી શકતા નથી, કારણ કે અસર્વજ્ઞ (સંપૂર્ણ નહિ જાણનાર) અધું કયાંથી જાણે? એવું વચન છે, તે બતાવે છે. सर्वज्ञोऽसाविति ह्येत, त्तत्कालेपि बुभुत्सुभिः तज्ज्ञानज्ञेयविज्ञानशून्यैर्विज्ञायते कथं ॥
કદાચ કોઈ સર્વજ્ઞહોય તે વખતે પણ સર્વને જાણવામાં જે આવે તેવું ઉત્કૃષ્ટ જ્ઞાન જેને નથી તેવા કેવી રીતે તે બધું જાણે? તેમ તેવા સીધા ઉપાયવાળા પરિજ્ઞાન (બંધ) ના અભાવથી સંભવ પણ ન થાય (કે તેણે બધું જાણું લીધું)
જ્યાં જ્ઞાનનો અભાવ નથી ત્યાં સંભવ થાય, હવે સંભવ કયારે થાય કે જ્ઞાનનો અભાવ ન થાય, એમ બે એકેકથી જોડાયેલા છે, તે બતાવે છે, વિશિષ્ટ (ઉત્તમ) જ્ઞાન વિના તેની પ્રાપ્તિના ઉપાયનું પરિજ્ઞાન થાય (અર્થાત્ - જાણવા માટે નિશ્ચય કરવા માટે ઉત્તમ જ્ઞાન જોઈએ, તે ઉપાય (જ્ઞાન) વિના ઉપેય (રેય પદાર્થોના નિર્ણય) ની પ્રાપ્તિ ન થાય, વળી જ્ઞાન (સામાન્ય બેધ) ણેય (બધા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પદ) ના સ્વરૂપને નિશ્ચય કરવાને (સમજવાને) શકિતવાન છે, જેમકે કંઈ પણ દેખાય છે. તેના ત્રણ ભાગ ધારીએ, સામે નજરે દેખાતો વચલો અને પાછલો એમ ત્રણે ભાગ થતાં આપણું સામાન્ય દષ્ટિ પ્રમાણે નજરે દેખાતો ભાગજશે, પણ વચલે પાછલ નહિ દેખાય, કારણ કે પાછલા બે દેખાતા નથી, નજરે દેખાતા ભાગના પણ ત્રણ ભાગ પાડીએ તો સૌથી સૂક્ષ્મ ભાગ પરમાણુ થશે, તે અત્યંત બારીક હોવાથી આપણું આખે તે નહિજ દેખાય, (વચલા કેટલાક દેખાશે ને કંઈક નહિ દેખાય) એમ સર્વજ્ઞના અભાવથી અને અસર્વજ્ઞથી બરાબર નિ ય ન થવાથી તથા સર્વે વાદી એના પરસ્પર વિરૂદ્ધ તત્વ માનવા વડે તેમાં માથું મારવા જતાં સામાન્ય જ્ઞાનીઓને તથા પ્રમાદવાળા ને ગમે તેમ બોલી જવાથી બહુ દેશે થવાથી અજ્ઞાનજ વધારે સારૂં કે દોષ ન થાય તે બતાવે છે, જેમ કે કોઈ અજ્ઞાન કેઈને પગથી માથામાં લાત મારે, તે પણ તેના ચિત્તની શુદ્ધિ હોવાથી તેવા દોષ ને ભાગી ન થાય, (બાળક અજ્ઞાની કોઈને લાત મારે તો પણ કોઈ ચડતો નથી) આ પ્રમાણે અજ્ઞાનીઓ અજ્ઞાનને શ્રેય માનવાથી મિથ્યાવાદી છે, તેમ અજ્ઞાનને ય માનવાથી તેમની શ કા. કંઈ દર થતી નથી એમ અજ્ઞાની અનિપુણ સમ્યગ જ્ઞાનથી રહિત જાણવા, તેમનું સમાધાન જૈનાચાર્ય કરે છે,
તેમની પ્રથમની શંકા આ છે કે પરસ્પર વિરૂદ્ધ બેલ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૭૧ વાથી યથાર્થવાદી (સાચા) નથી તે ઠીક છે કારણ કે તે બોલનારા અસર્વજ્ઞના કહેલા આગમ (સિદ્ધાંતને માને છે, પણ તેથી બધાએ અમ્યુગમવાદ (સિદ્ધાંતના વચને)ને બાધ આવતું નથી, કારણ કે સર્વજ્ઞ પ્રભુત આગમ માનનારા વાદીઓને કયાંય પરસ્પર વિરોધ આવતું નથી, કારણ કે તે સિવાય સર્વજ્ઞપણું સિદ્ધ ન થાય, તે કહે છે.
જ્ઞાન ઉપર આવેલા આવરણો (પડદા) સંપૂર્ણ ક્ષય થવાથી તેવા જ્ઞાની ભગવંતને રાગ દ્વેષ મહવાળાં જૂઠાં કારણો ન હોવાથી તેમનું વાક્ય યથાર્ય (સાચું) હોવાથી તમે એમ નહીં કહી શકે કે તે અયથાર્થ (જૂઠું) છે, અજ્ઞાની અહીં શંકા કરે છે કે જે કોઈ સર્વજ્ઞ હોય, પણ તે સર્વજ્ઞ છે, એ સંભવ અમને થતો નથી, તે પૂર્વે બતાવ્યું છે. જેનાચાર્ય કહે છે. તમે સાચું કહ્યું પણ અયુક્ત કહ્યું, જુઓ એ સર્વજ્ઞ વિદ્યમાન હોય તો પણ અમારા જેવા અજ્ઞાનીથી ઓળખાતું નથી.” એ તમારું વચન અયુક્ત છે, તે બતાવીએ છીએ, “જે કે તમારા માનવા પ્રમાણે પરના મનની વાત બરોબર આપણે ન જાણી શકવાથી સરાગીઓ વીતરાગ જેવા દેખાય છે, અને સાચા વીતરાગો દેખાય છે, એમ પ્રત્યક્ષ એકદમ ન જણાય, પણ સંભવ અનુમાનના સદભાવથી અને બાધક પ્રમાણના અનુભવથી તેનું અસ્તિ (વિદ્યમાનપણું) ઉડી જતું નથી, સંભવ અનુમાન બતાવે છે, વ્યાકરણ વિગેરે શાસ્ત્રના ભણવાથી સંસ્કારવાળી બુદ્ધિને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જ્ઞાન અતિશય (સમજવાની શક્તિ) જાણવા જોગ પદાર્થની તરફ જરૂર દેરવે છે. જેમ જેમ અજ્ઞાની કરતાં વૈયાકરણ કે ભણેલે વધારે સમજે, તેમ તેમ વિશેષ વિશેષ અભ્યાસથી (ધ્યાન વિગેરે કરવાથી જ્ઞાન વધતાં) સંપૂર્ણ જાણનાર સર્વજ્ઞ પણ થાય, તે સર્વજ્ઞ નજ થાય એવુ સર્વજ્ઞતાને બાધક પ્રમાણ કયાંય નથી, તે બતાવે છે.
કોઈ આપણું જેવો સામાન્ય દેખનારો પ્રત્યક્ષથી સર્વ જ્ઞને અભાવ સાધવાને શક્તિવાન નથી, કારણ કે તેનું જ્ઞાન થોડું હોવાથી ય જાણવાને શુન્ય જે છે, તમે કહેશે કે તે સર્વજ્ઞના જ્ઞાનને જાણવા શક્તિવાન છે, તેવું અશૂન્ય (પુરૂ)તેનું જ્ઞાન કહેશો તે તે પોતે સર્વજ્ઞ રૂપે થશે. પણ તે વાત તમે માનવાના નથી, તેમ પ્રત્યક્ષથી બીજે નંબરે અનુમાન પ્રમાણ છે તેનાથી પણ નિષેધ નહિ થાય કારણ કે તેનું અવ્યભિચારી (ખરેખ) લિંગ (ચન્હ મળશે નહિ (જે પ્રત્યક્ષ કંઈ નિષેધ થાય તો બીજે અનુમાનથી નિષેધ થાય તેવું બનવાનું નથી, તેમ ઉપમા પ્રમાણથી પણ સર્વને અભાવ સધાશે નહિ, કારણ કે તેવું સદશ બીજે કંઈ નિષેધ જે હોય તે થાય, પણ સર્વજ્ઞનો અભાવ સાધવામાં તેના જેવું બીજે કંઈ બન્યું હોય, કે તેથી તમે સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકે, તેમ અથોપત્તિ પ્રમાણથી પણ સિદ્ધ નહિ થાય. કારણ તેમાં પ્રત્યક્ષ પ્રમાણ હોય તે જ બીજ પ્રમાણ પ્રમાણે સિદ્ધ થાય, એટલે પ્રત્યક્ષ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન,
[૧૭૩
~~~~~
પ્રમાણે ન સધાયાથી અર્થપત્તિ પણ નકામી છે, તે પ્રમાણે આગમ પ્રમાણમાં પણ નથી, તેમાં તે સર્વજ્ઞ હેવાનું બતાવેલ છે. આ પ્રમાણે પાંચ પ્રમાણના અભાવને અભાવ હોવાથી સર્વાને અભાવ સિદ્ધ ન થાય, તે બતાવે છેસર્વત્ર સર્વદા તેનું ગ્રાહક પ્રમાણુ સંભવે. નહિ, એવું સામાન્ય બુદ્ધિવાળે ન કહી શકે, સામાન્ય બુદ્ધિવાળો હોય તે દેશ (બીજા મુલકના) કાળ (બીજા સમયના) થી વધારે જ્ઞાનવાળાઓનું વિજ્ઞાન જાણવા અશકય છે, કદાચ તમે કહેશો કે બધા દેશ અને બધા કાળના લેકનું વિજ્ઞાન જાણવા તે સમર્થ છે, તે સમર્થ પિતે સર્વજ્ઞ સિદ્ધ થશે, એટલે સામાન્ય બાધવાળાનું વિદ્યમાન જ્ઞાન સર્વસને અભાવ ન સાધે, કારણ કે તેમાં તેનું વ્યાપક પણું (બરોબર તુલના કરવા જેટલું બળ) નથી, અને વ્યાપક પણાના અભાવથી વ્યાપકની વ્યાવૃત્તિ ( ) યુક્ત થાય, તેમજ બીજી વસ્તુનું જ્ઞાન રૂ૫ અભાવ (જેમકે ઘટ જેવાથી પટજ્ઞાનનો અભાવ) સર્વજ્ઞનો અભાવ સાધવાને. સમર્થ નથી, બીજી વસ્તુ તથા સર્વજ્ઞ એ બંનેના એક જ્ઞાનને સંસર્ગ (વિષયપણુ) ના નિયમને અભાવ છે, (અર્થાત્ જ્ઞાનના અનંતા ભેદમાં એકને એક જ્ઞાન હોય બીજાને બીજું જ્ઞાન હોય તે પરસ્પર જાણવાથી બીજાના જ્ઞાનને નિષેધ ન કરી શકે, અંધ માણસ દેખતા સૂર્યના પ્રકાશન નિષેધ ન કરે, તેમ અલ્પજ્ઞાની અલ્પજ્ઞાનથી સર્વજ્ઞના
Jain Educationa International
For Personal and Private Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાંગ ત્રીજો.
જ્ઞાનના અભાવથી અને સ'ભવ અનુમાનના સ્વીકારથીસર્વજ્ઞ સિદ્ધ થાય છે, તથા તે સ ન પ્રભુના કહેલા આગમને સ્વીકાર કરવાથી મતભેદો દૂર થયા તે કહે છે,જિનેશ્વરના કડેલા આગમ માનનારનુ' વચન એકસરખુ હાવાથી શરીર માત્રમાં વ્યાપી સ'સારી આત્મા છે, ત્યાંજ તેની પ્રાપ્તિ (તે સંબંધી ચેષ્ટા) દેખાય છે, એક બીજાના દ્વેષ લાગુ પડતા નથી, કારણ કે શીખતા વિદ્યાર્થીની પ્રજ્ઞા (બુદ્ધિ)ને જ્ઞાન પ્રભાવ પાતાના આત્મામાં ન ભણેલા કરતાં વધારે હાય છે, અને તે પ્રત્યક્ષ અનુભવાતાના નિષેધ કેાઇ કરી શકે તેમ નથી, વળી જૈનાચાર્ય અજ્ઞાનવાદીને કહે છે.—
r
“જ્ઞાન જ્ઞેયના સ્વરૂપને જાણવાને સમર્થ નથી, કારણ કે સર્વ જગ્યાએ આગલા ભાગ પાછલા ભાગને ઢાંકે છે, સાથી નાના ભાગ પરમાણુ અત ંદ્રિય છે, ઇંદ્રિયથી ન જણાય વગેરે કહ્યું” તે તમારૂ કડેવા માત્ર છે, કારણ કે સર્વજ્ઞના જ્ઞાનમાં દેશકાળ સ્વભાવ આશ્રયી જે દેખાય નહિ, તેવા પડદા નથી, વળી સામાન્ય બુદ્ધિવાળામાં પણ અવયવના દ્વારવડે પદામાં પ્રવૃત્તિના પડદો નથી (અર્થાત્ અનુમાન અને તર્કથી કેટલુંક જ્ઞાન થાય છે) કારણ કે અવયવવાળા પદાર્થ પેાતાના અવવવડે ઢંકાતા નથી પણ તે તે પછીના અવયવનું સૂચન કરે છે,) .એ યુક્તિયુક્ત છે.
વળી અજ્ઞાન જ શ્રેય છે, તે અજ્ઞાન પ`દાસ પ્રતિષેધ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
મારમુ॰ શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૭૫
અથવા પ્રસજય પ્રતિષેષથી એમ માનેા છે? તેમાં જો જ્ઞાનથી અજ્ઞાન ભિન્ન માનેા છે. તે પર્યું દાસ વૃત્તિથી તા જ્ઞાનાંતર (બીજી જ્ઞાન) તમે માન્યું, પણ અજ્ઞાનવાદ સિદ્ધ ન થયા, અથવા એમ માનેા છે! કે જ્ઞાન ખીલકુલ નથી તે તુચ્છ અજ્ઞાન નીરૂપ જ્ઞાનના અભાવ માને તે તે સર્વ શક્તિ (જાણવાના ભાવ)થી રહિત છે, તે કેવી રીતે શ્રેય થાય? વળી અજ્ઞાન-શ્રેય પ્રસન્ય પ્રતિષેધથી જો જ્ઞાન શ્રેય ન માનતા હૈ। તો ક્રિયાને પ્રતિષેધ કર્યો કહેવાય, તે તો પ્રત્યક્ષ દેખતાને માધ આવશે? (કાણુ માનશે ? ) કારણ કે—સમ્યગ્ જ્ઞાનથી અર્થ સમજીને કાય કરનારા કામ થયા પછી કેવી રીતે જૂઠા કહેવાશે ? વળી અજ્ઞાની તથા પ્રમા ક્રીએથી પગની લાત માથામાં લાગતાં આછે દોષ થાય તે સમજવા છતાં અજ્ઞાન શ્રેય તેવું જે માને છે, તેથી તો તેને પેાતાના માનેલાના વિરોધ થાય છે, જ્યાં પ્રત્યક્ષ વિધિ ત્યાં અનુમાન પ્રમાણ ન ઘટે, તેથી અજ્ઞાનવાદીએ ધર્મપદેશ માટે અનિપુણ છે એમ પેતે અનિપુણુ છતાં બીજા શિષ્યાને ઉપદેશ દે છે (કે અજ્ઞાન શ્રેય છે ? ) (સૂત્ર ગાથામાં એક વચન માગધી કાવ્યને લીધે છે) શાકય પણ પ્રાયે અજ્ઞાનવાદી છે, કારણ કે તેઓ એવું માને છે કે અજ્ઞાનીથી કરાયલા કૃત્યના ક`બંધ થતો નથી, વળી આળક મત્ત (ગાંડા) સુતેàા વિગેરેનું જ્ઞાન અસ્પષ્ટ (અપ્રકટ) હાવાથી તેમના કૃત્યના પણ કર્મ ખંધ થતો નથી, આવું
ધ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
બોલવાથી તેઓ પણ (તેટલે અંશે) અનિપુણ છે; વળી અજ્ઞાન પક્ષને આશ્રયલેવાથી અને વગર વિચારે છેલવાથી તેઓ જુઠું બોલનારા છે, કારણ કે વિચારીને બોલવું તે જ્ઞાન હોય તે જ બોલાય છે, અને સત્ય બોલવું તે વિચારણાના જ્ઞાન ઉપર જ આધાર રાખે છે, કારણ કે જ્ઞાન ન
સ્વીકારવાથી વિચારીને બોલવાને અભાવ થાય છે, અને વિચારના અભાવને લીધે તેમનું બેસવું મૃષાવાદ (ડું) છે. सत्यं असत्यं इति चिंतयंता,
___ असाहु साहुत्ति उदाहरंता जेमे जणा वेणइया अणेगे पुदावि भावं विणई सुणाम ।। सू.३॥
હવે વિનયવાદીના તત્વની વિચારણા કહે છે. સારા પુરૂષનું હિત કરે, તે સત્ય-પરમાર્થ—યથાર્થ વસ્તુનું નિ ૫ણ-મેક્ષ. અથવા મેક્ષના ઉપાય તુલ્ય સંયમ તે સત્ય છે, એ સત્યને. અસત્ય માનનારા અને અસત્યને સત્ય માનનારા અને ફક્ત વિનયથી મેક્ષ માનનારા એજ પ્રમાણે અસત્યને સત્ય માનનારા. તેઓ છે, તે બતાવે છે, સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રરૂપ મેક્ષ માર્ગ સત્ય છે, તેને અસત્યપણે માનવાથી તથા વિનયથી જ મોક્ષ એ અસત્ય છતાં સત્ય માનવાથી તથા અવિશિષ્ટકર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
'બારમું શ્રી સમવસરણ અધ્યયન.
| [૧૭૭
(સાધુપણાની ક્રિયા) રહિત ફક્ત વંદન વિગેરે ક્રિયા કરવા રૂપ વિનય કરે તેથી ગૃહસ્થ હોવા છતાં તેને સાધુ માને (પણ તેનામાં સંયમ ન હોય) તેથી તેઓ ધર્મની બરોબર પરીક્ષા કરનારા નથી કારણ કે તેઓ ફકત વિનયને જ ધર્મ માને છે.
પ્ર. તેવા કેણ છે?
ઉ૦ જેઓ આ (આંગળી કરીને બતાવે છે) નજરે દેખાતા સામાન્ય (જંગલી) માણસ જેવા ફક્ત વિનય કરવાથી વનચિક મતવાળા છે, તેઓ ફક્ત વિનયથી સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્ત માને છે, તે તેવા ઘણાએ એટલે ૩૨ ભેદવાળા વિનયવડે ચર (ર)વાથી વિનયચારીઓ છે, તેઓને કોઈ ધર્માથી પૂછે (અપિ શબ્દથી) ન પૂછે તે પણ પોતાના ભાવ (અભિપ્રાય) પ્રમાણે પરમાર્થ (માનેલું) કહે છે કે ફક્ત વિનયથી જ સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ છે, વિનયવાદીઓ હંમેશાં પિતાની બધી સિદ્ધિઓ માટે બેલે છે કે “વિનય કરે, (નામ શબ્દ મેક્ષની સંભાવના માટે છે) એથી પોતે માને છે અને બીજા પાસે મનાવે છે કે વિનયથી સર્વ કાર્યની સિદ્ધિ છે, તેઓ કહે છે કે-“સર્વ કિલ્લાનું મૂળ વિનય છે” વને (વિ) વેરીને ધશ કરે,” (મા વિનયને સ્વીકારે છે, પણ વિનય સાથે સર્વ છાના રક્ષણરૂપ સંયમ જોઈએ, તે સંયમ ૧૨.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
વિના માલ ન થાય) માટે વિનયવાદીને ઉપદેશ કરશે કે વિનય સાથે સંયમ જોઈએ.). अणोवसंखा इति ते उदाहू
अटे स ओभासइ अम्ह एवं लवावसंकी य अणागएहिं
णो किरियमाहंसु अकिरियवादी॥सू.४॥ વળી સંખ્યા (ગણવું વિચારવું) તે પરિચ્છેદ ઉપસંખ્યા પરિજ્ઞાન–ન ઉપસંખ્યા–અનુપસંખ્યા, વિચારવા વિના વ્યામૂઢમતિઓ તે વનચિકે પિતાના આગ્રહમાં દઢ થયેલા હેવાથીજ એકલા વિનયથી સ્વર્ગ તથા મેક્ષ મળવાનું બતાવે છે, અને મહામે હથી આચ્છાદિત થયેલા પિતાનું ધારેલું બીજાને કહી બતાવે છે કે ફક્ત વિનય કરવાથી જ સ્વ-અર્થ સ્વર્ગમોક્ષ વિગેરે અમને પ્રાપ્ત થાય છે, અનુપ સંખ્યા ઉદાહતિ (વિના વિચારે બોલવાનું દષ્ટાન્ત) તે આ વિનય વાદીઓનું જ જાણવું, કારણ કે જ્ઞાનક્રિયા વડે મેક્ષ મળે, તે ઉડાવીને ફક્ત તેઓ એકલા વિનયથી જ મેક્ષ પ્રાપ્ત થવાનું બતાવે છે, વળી તેઓ કહે છે કે સર્વ કલ્યાણેનું ભાજન (વાસણ) વિનય છે, તે પણ સમ્યગ્દર્શન વિગેરેની પ્રાપ્તિ થયા પછી કલ્યાણરૂપ થાય છે, ફકત એકલા વિનયથી કંઈ થતું નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૭૯
કારણ કે સમ્યગદર્શન વિગેરે વિના એકલા વિનયવાળો બીજા ગુણોને ઉડાવવાથી તિરસ્કાર જ પામે છે (નવી વહુ સાસુને પગે લાગીને ઘરમાં કશું કામ ન કરે તો તિરસ્કારજ પામે છે, તેમ શિષ્ય ગુરૂને ફક્ત વાંદીને બેસી જાય, ગોચરી પાણી ન લાવે તો તે પણ તિરસ્કાર પામે) કારણ કે તેથી ઈચ્છિત અર્થે મોક્ષની પ્રાપ્તિ થતી નથી, તેથી તેમનું તે અજ્ઞાન આવરણથી ઢંકાયેલું કહીએ છીએ, પણ ઈચ્છિત અર્થ પ્રાપ્ત કરવાને વૈયિકો અગ્ય છે.
હવે અકિયાવાદી વિગેરેનું દર્શન (મંતવ્ય) કહે છે, લવ-કર્મ–તેનાથી અપશક્તિ-કર્મબંધથી ખસી જવાના આચારવાળા તે લવાશંકલેકાયતિક (નાસ્તિક) તથા બૌધ વિગેરે છે, કારણ કે તેઓ આત્મા જ માનતા નથી, તો ક્રિયા કે તેનાથી થતો કર્મબંધ કેમ સંભવે? તેમના કહેવા પ્રમાણે ઉપચાર માત્ર બંધ છે, તે કહે છે. बद्धा मुक्ताश्च कथ्यन्ते मुष्टिनन्थि कपोतकाः न चान्ये द्रव्यतः सन्ति, मुष्टिग्रन्थि कपोतकाः ॥२॥
બંધવાળા અને બંધથી મુકત તે મૂઠીમાં ખબુતરને દબાવેલ હોય તેવા છે, પણ રડા વિગેરે બંધનથી બાંધેલા જેમ ખબુતરે નથી, તેમ તે પણ નથી.
હવે બધો આ પ્રમાણે માને છે, કે ક્ષણિક ક્ષણમાત્ર રહેનારા સર્વે સંસ્કાર (ક્રિયા તથા અનુભવો) છે, અને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
અસ્થિત અસ્થિરને ક્રિયા કયાંથી હાય?, વળી સ્કંધ પંચકને સ્વીકાર તે પણ સવૃતિ (કહેવા) માત્ર, પણ પરમા (સાચા) નથી, તેમનું આ પ્રમાણે માનવું છે, “ વિચારેલા પદાર્થ કાઈપણ રીતે જ્ઞાનથી આત્માને કંઈપણુ આપી દેતા નથી, જેમકે અવયવી (પદાર્થ) તત્વ અતત્વ એવા બે ભેદો વડે વિચારવાથી ખરેાબર સમજાતા નથી; તેમ અવયવા પરમાણુ સુધી વિચારતાં ઘણા સૂક્ષ્મ થઇ જવાથી આપણી સામાન્ય બુદ્ધિમાં સમજાતા નથી, વિજ્ઞાન પણ શેયના અભાવથી અને અમૂર્ત ના નિરાકાર પણાથી કારપણાને પામતા નથી, તે બતાવે છે કે
यथा यथा ऽथाश्चिन्त्यन्ते विविच्यन्ते तथा तथा यद्येतत् स्वयमर्थेभ्यो रोचते तत्र के वयम् ॥ १ ॥
n
જેમ જેમ પદાર્થો વિચારીએ, તેમ તેમ વિવરણ વધેજ જાય છે, જો તે પ્રમાણે આ પદાર્થોથી પોતાની મેળે વિવે ચનરૂપે (કાર્ય લખાવે) તે ત્યાં અમે શુ' કહીએ ? (જેને અતજ નથી તેમાં શુ વિચારીએ ?) આ પ્રમાણે પુણ્ય પાપ ઉડાવવારૂપ ગુપ્ત રીતે નાસ્તિકા ધજ છે, તે આ પ્રમાણે માને છે કે આવતા ક્ષણા આવ્યા નથી, (ચ શબ્દથી) ગયેલા વિદ્યમાન નથી, અને પૂર્વ તથા પછીના ક્ષણ સાથે વર્તમાન ક્રિયાને સંબંધ નથી, (નાશ થયેલાના વર્તમાન સાથે સબંધ ન હાય) તેથી તેની ક્રિયાના સંબધના અભાવે તેના
"
Jain Educationa International
For Personal and Private Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
^^ vvvvvvvvvvvvvv ^^^^
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૧ કર્મબંધ પણ નથી, આ પ્રમાણે અકિયાવાદીએ નાસ્તિકે બધા પદાર્થોને ઉડાવવાથી કર્મબંધથી ભાગતાકિયા (ધર્મકિયા) ને માનતા નથી, તે પ્રમાણે અકિય આત્મા માનનારા સાંખ્યમતવાળા આત્માને સર્વવ્યાપિ માનતા હોવાથી તેઓ પણ ક્રિયામાનતા નથી, તેથી બૌધ નાસ્તિક તથા સાંખ્યમતવાળા અપરિજ્ઞાનથી પૂર્વે કહેલું બેલે છે, અને તે અજ્ઞાનતાથી બોલે છે કે અમારા બોલવામાં સત્ય છે, અર્થ જાય છે, એટલે એથી ગાથાનું પૂર્વાર્ધ કાગડાની એક આંખને ડાળે બંને બાજુ ફરતે હોવાથી બંનેમાં ગણાય તેમ અકિયાવાદી મતમાં પણ , અર્થાત્ તે અપેક્ષાએ બૌદ્ધ નાસ્તિક અને સાંખ્ય ત્રણે અકિયાવાદીઓ છે, હવે શિના બેધ માટે અકિયવાદીઓનું અજ્ઞાનપણાનું વિવેચન કરે છે. समिस्स भावं च गिरा गहीए
से मुम्मुई होइ अणाणुवाई इमं दुपक्खं इममेगपक्खं
आहंसु छलायतणं च कम्मं ॥५॥ પિતાની વાણીથી સ્વીકારીને અથવા આંતરરહિત આવેલા વિષયને પ્રતિષેધ કરનારા મિશ્રભાવ તે અસ્તિત્વનાસ્તિત્વને લેકાયતિક સ્વીકારે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. વા શબ્દથી જાણવું કે પ્રતિષેધ સ્વીકારવામાં તેઓ અસ્તિત્વ (છતાપણું જ માને છે, તે બતાવે છે, કાયતિક પ્રથમ પિતાના શિષ્યને જીવ વિગેરેના અભાવવાળું શાસ્ત્ર, બતાવતાં આંતરા રહિત આત્માને કત્તા તથા કરણ તે શાસ્ત્ર અને કર્મરૂપે શિષ્યને પોતે જરૂર સ્વીકારે છે, (અર્થાત પિતે ઉપદેશ દેવાથી કર્તા અને કારણ તે શાસ્ત્રવડે અને શિષ્યોને તે કર્મ અવશ્ય માને છે, જે તેઓ સર્વ શૂન્ય માનતા હોય તે કર્તા કર્મ અને કરણ ત્રણેને અભાવ માનવાથી મિશ્રીભાવ થાય છે, અથવા વ્યત્યય તે તેમનું બોલવું જૂઠું થાય છે. તે જ પ્રમાણે ધો પણ મિશ્રીભાવ માને છે તે બતાવે છે गन्ता च नास्ति कश्चिद् गतयः षड् बौद्ध शासने प्रोक्ताः गम्यते इति गतिः स्यात् श्रुतिः कथं शोभना बुद्धिः ।।१॥
જ્યારે કેઈપણ જનારે નથી, ત્યારે બધા શાસનમાં છગતિ કેવી રીતે કહેલી છે ? ગમન કરે તે ગતિ એવી શ્રુતિ (કહેવત) છે તો બૌધની કેવી શોભન બુદ્ધિ છે?
તેજ પ્રમાણે કર્મ નથી પણ ફળ છે એ પ્રમાણે જ્યારે આત્માકર્તા નથી માનતા, ત્યારે તેની ગતિ કેવી રીતે થાય? જ્ઞાન સંતાન (વાસના) સ્વીકારવાથી પણ સંતાનિ (વાસિત બાધવાળા) વિના સંવૃતિમત્વ (સંકેલાઈ જવા કે નાશ થવા)થી તથા ક્ષણના અસ્થિતપણથી ક્રિયાને અભાવ થવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૩
-~ -~~- ~જુદી જુદી ગતિને સંભવ નથી, પિતાના સિદ્ધાંતમાં બદ્ધો બધાં કર્મોને અબંધન રૂપે માને છે, વળી પાંચસો જાતકે બુધે રચેલાં માને છે.
माता पितरौहत्वा बुद्ध शरीरेच रुधिरमुत्पाद्य अद्वधंच कृत्वा स्तूपंभित्वा च पंचैते
आविचि नरकं यान्ति માતા પિતાને હણનારા અને બુદ્ધના શરીરમાં લોહી ઉત્પન્ન કરે (ઘા કરે ?) શ્રાવકને વધ કરે અને સ્તૂપને ભાગી નાંખે તે તે પાંચ જણ આવીચિ નરકમાં જાય છે. આ પ્રમાણે પ્રથમ પોતે પોતાના આગમમાં સર્વ શૂન્યપણું બતાવ્યું તે યુક્તિ રહિત થશે, વળી કર્મના તથા કત્તાના અભાવથી જન્મ બૂઢાપે મરણ રોગ શેક ઉત્તમ મધ્યમ અધમપણું વિગેરે ભેદ ન થાય, (છતાં જે તે નરકે જવાનું માને તે આજ કથન જુદાં જુદાં કર્મો જોને ભેગવવાં પડે છે તે જીવોનું વિદ્યમાનપણું તથા કર્મનું કરવાપણું બતાવે છે. गांधर्वनगरतुल्या मायास्वप्नोपपातघनसदृशाः ॥ मृगतृष्णा नीहाराम्बु चन्द्रिका लातचक्रसमाः ॥ ३ ॥
ગાંધર્વ નગર (વાદળાંના નગરના દેખાવ)ના સરખા પદાર્થો છે. માયા સ્વપ્નને દેખાવના સમૂહે સરખા મૃગતૃષ્ણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪]
સૂયગડાંગ, સૂત્ર ભાગ ત્રીજે. '
ઝાકળનાં પાણી ચંદ્રિકા લાતચક (દારૂખાનું સળગતાં જે ચક ફરે છે તે) વિગેરે સરખા પદાર્થો છે, વિગેરે અસારતા બતાવવાથી સ્પષ્ટ જ મિશ્રભાવ બૌધોને છે, અથવા જુદા જુદા કર્મના વિપાક (ફળ) માનવાથી તેનું વ્યત્યય (વિસંવાદ) છે, તે બતાવે છે. यदि शून्यस्तव पक्षो मत्पक्षनिवारकः कथं भवति अथ मन्यसे न शून्य स्तथापि मत्पक्ष एवासौ ॥९॥
જૈનાચાર્ય શૈધને કહે છે, હે મિત્ર! તારે શૂન્ય પક્ષ છે, તે મારા પક્ષનું નિવારણ કરનાર કેવી રીતે થાય? જે તું શૂન્ય ન માને તે પછી તારે માનેલે પક્ષ તે અમારેજ સિદ્ધ થયે, વિગેરે સમજવું, એ પ્રમાણે ઉપર બતાવેલ નીતિએ મિશ્રીભાવ માનતા નાસ્તિત્વ કહેવા છતાં અસ્તિત્વને જ માને છે, સ્વીકારે છે, તેમ સાંખ્ય મતવાળા પણ સર્વવ્યાપિ આત્મા માનતા હોવાથી અકિય આત્માને પ્રકૃતિના વિયેગથી મોક્ષના સદ્ભાવને માનતા તેઓ પણ આત્માના બંધમાક્ષને પિતાની વાચાવડે બતાવે છે, તેથી બંધમોક્ષને સદ્ભાવ માનવાથી પોતાના વચનવડે આત્માવડે આત્માને સક્રિય સ્વીકારી મિશ્રીભાવને માને છે, એ પ્રમાણે લકાયતિક (નાસ્તિક) સર્વથા અભાવને માની ક્રિયાના અભાવને માને છે, બધો ક્ષણિકપણું માનીને અક્રિય આત્મા જ માને છે, અને તે પ્રમાણે શિલ્યોને શીખવતાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
બાર શ્રી સમવસરણું અધ્યયન.
[૧૮૫ સંમિશ્ર ભાવને પોતાના વચન વડે જ બનાવે છે, તેમ સાંખ્ય મતવાળા પણ અકિય આત્માને માનતા તથા બંધનક્ષને સદ્ભાવ પણ (વિસંવાદ) પણ બતાવી દીધા. અથવા બૌધ વિગેરે કોઈને સ્યાદ્વાદ (કેઈ અંશે બદલાતો) પક્ષથી પ્રશ્ન પૂછતાં તે એકાંત માનવાથી ગભરાય છે. ત્યારે ઉત્તર આપવામાં અસમર્થ થાય છે, જરા બોલવા જાય તે મુમુઈ રાંકડા સ્વરે બોલનારે બને છે, અથવા પ્રાકૃત શૈલીથી અને છેદ હોવાથી આ પ્રમાણે પરમાર્થ જાણ, કે મૂંગાથી પણ મૂંગે થાય છે, તે બતાવે છે, સ્યાદવાદું વાદિએ કહેલ સાધનપણે બોલવાનું શીલ (અનુકરણ કરે છે, તે અનુવાદી અને તેનાથી ઉલટે અનનુવાદી છે, તેને સારા હેતુઓ વડે તેની કુમુક્તિનું ખંડન થવાથી ગભરાયલે તે મન સેવે છે, અને બોલ્યા વિના સામેના પક્ષનું ખંડન ન કરી શકવાથી પિતાને પક્ષ બતાવે છે કે અમારા પક્ષ કે અમારું મંતવ્ય આ છે, તેને કોઈ પ્રતિપક્ષ નથી અમારો અર્થ અવિરૂદ્ધ નથી, બાધા રહિત છે, આવું બેલે, તેથી શું થાય તે કહે છે, બે પક્ષ જેના છે તે દ્વિપક્ષ, તે અને કાંતિક પ્રતિપક્ષવાળું છે બોલે છે તેથી ઉલટું પણ સાથે છે. પરસ્પર વિરૂદ્ધ છે, અર્થાત વિરોધી વચન છે, એ વિરોધી વચન જૈનાચાર્ય પૂર્વ કહી બતાવ્યું છે, અથવા જેનાચાર્ય બીજો અર્થ કરે છે કે, અથવા અમારું દર્શન મંતવ્ય બે પક્ષવાળું છે, કર્મ બંધ છેડવા માટે બે પક્ષ લીધા છે, તે પક્ષને આશ્રય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. લેવાથી (ચારિત્રના અભાવે) આલોકમાં ચાર અને પરદાર ગમન (દુરાચાર)થી જગત્ દુ:ખ પામે છે, (દુરાચાર)થી જગત દુઃખ પામે છે, દુરાચારીઓને હાથ પગ નાક કાન વિગેરે કપાતાં અહીંજ (તેમના માનવા પ્રમાણે) કુલ જેવી પોતાના કર્મની વિટંબણા ભેગવવી પડે છે, વળી પરલોકમાં નરક વિગેરેમાંથી કરેલા કાર્યને બદલારૂપ માર વિગેરે ભેગવવા પડે છે, તેમ બીજા પણ અશુભકર્મનાં ફળ બંને સ્થળે ભેગવવા પડે છે, માટે જીવ તથા જીવનું જ્ઞાન વિગેરે પૂર્વ માફક કહેવું જાણવું, તે આ લેકમાં જ આ જન્મમાં વે છે, તે આ ભવમાં જ ભગવે છે, અવિજ્ઞ ઉપસ્થિત પરિજ્ઞા ઉપસ્થિત ઈર્યાપથ તથા સ્વપ્નાંતિક કર્મ દવા છતાં કર્મ બંધાતાં નથી, તેમ તે સ્યાદ્વાદવાદી (જેનો) એ પૂછતાં તેઓ પિતાનું માનેલું કહી બતાવે છે, વળી સ્યાદ્વાદીના સાધનની ઉક્તિ (કથન)માં છલાયતન કરે અર્થાત નવકંબલ દેવદત્તને અર્થ ઘડીકમાં નવાકાંબળાવાળે અથવા ગણતરીની નવકાંબળવાળે કહી ઠગે અથવા ચ શબ્દથી બીજી રીતે દષણાભાસ કરી છટકે, મૂળ મુદો ઉડાવી દે, તથા કર્મ એક પક્ષી દ્વીપક્ષી વિગેરે બતાવે, અથવા છ આયતને ઉપાદાના કારણો તે આશ્રવદ્વારે. કાન વિગેરે પાંચ ઈદ્રિ અને છઠું મન છે તે કર્મ દ્વારા કહે છે, હવે સાચા કર્મબંધને ઉડાવતાં જે તેમણે યુક્તિઓ કહી તેનું ખંડન કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૭
~
~
~-~
~
-~
ते एवम खंति अबुज्झमाणा
विरूवरूवाणि अकिरियवाई जे मायइत्ता बहवे मणूसा
भमंति संसार मणोवदग्गं॥६॥ તે ચાર્વાક કે બુદ્ધ વિગેરે અકિયાવાદીઓ એમ કહે છે તેથી સદ્ભાવને ન જાણનારા મિથ્યાત્વ મેલરૂપી પડદાથી ઢંકાયેલા આત્માવાળા પરમાત્માને માનવા છતાં જુદાં જુદાં શાસ્ત્રોને પ્રરૂપે છે, જેમકે दानेन महाभोगाश्च देहिनां सुरगतिश्च शीलेन भावनया च विमुक्ति स्तपसा सर्वाणि सिध्यन्ति ॥१॥
મનુષ્ય દેહ ધારણ કરનારને દાન કરવાથી બીજા ભવમાં મોટા ભેગો (સુખ સંપત્તિ વિગેરે) મળે છે, બ્રહ્મચર્ય કે સદાચાર પાળવાથી દેવલેક મળે છે, નિર્મળ ભાવનાથી મેક્ષ મળે છે, અને તપ કરવાથી બધું સિદ્ધ થાય છે, (અર્થાત્ સર્વ મનવાંછિત મળે છે.)
વળી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભૂતે છે, તે સિવાય બીજો કોઈ જુદો આત્મા સુખ દુઃખ ભેગવનાર નથી, અથવા તે ચાર ભૂતે પણ વિચાર વિના રમણીય કહ્યાં છે, પણ ખરેખર નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્ર-કેવાં છે?
ઉ—સ્વપ્નામાં દેખ્યા માફ્ક ઇંદ્ર જાળ માર્કે મૃગતૃષ્ણા જલ માફ્ક (આંખની કસરથી) એ ચંદ્રમા દેખાય તેવું વિગેરે જેમ આભાસ માત્ર છે, ખરી વસ્તુ નથી, વળી સ ક્ષણિક આત્મા વિનાનું છે, અને મુક્તિ તેા શૂન્યતા છે, અને દૃષ્ટિ આગળ આવેલા પદાર્થો શેષ ભાવનાઓ છે,
मुक्तिस्तु शून्यता दृष्टे स्तदर्थाः शेषभावनाः
વિગેરે જુદાં જુદાં શાસ્ત્રો માનનારા અક્રિય આત્મવાળા અર્થાત્ અક્રિયાવાદી છે, ઉપર બતાવેલું તત્વ જૈનેતરનુ છે, તેનું ખંડન કરતાં જૈનાચાર્ય કહે છે કે “જેએ પરમાર્થ ને ન જાણનારા જે મંતવ્ય ગ્રહણ કરીને ચાલે છે, તેવા ઘણા માણસા અનવદગ્ર છેડા રહિત (અનત) કાળ સુધી અરટની ઘડીના ન્યાયે સંસારમાં ભ્રમણ કરે છે, તેજ પ્રમાણે લેાકાચતિક (નાસ્તિકા) સર્વ શૂન્ય માને તેમાં કઇ પણ પ્રમાણુ નથી, તેઓને અમે કહીએ છીએ કે, तत्वान्युपपूतानीति युक्तयभावे न सिध्यति सास्ति चेत्व नस्तत्वं तत्सिद्धे सर्वमस्तु सत्
તત્વા છે તે ઉપદ્યુત (કુદી આવેલાં ) છે, તે યુક્તિના અભાવે સિદ્ધ થતાં નથી, જો કહેશે કે યુક્તિ છે, તે તે યુક્તિ તે અમારૂં જેનાનું તત્વ છે, અને તે તત્વ સિદ્ધ થાય તેા સર્વે સત્ સમજવું,તે પ્રત્યક્ષઅને એકલું પ્રમાણ નથી,પણ ભૂત ભવિષ્યની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
ખારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૮૯ ભાવનાથી પિતાના નિ»ધનથી વ્યવહારની અસિદ્ધિ થશે, તેથી સ સ`સારી વ્યવહારના ઉચ્છેદ થશે, (આમાં નાસ્તિનું ખંડન એવી રીતે કર્યું કે તમારા માનેલાં ભૂતા યુક્તિથી સિદ્ધ થાય છે કે નહિ, જો હા કહે તેા યુક્તિયુક્ત એટલે આત્માના જ્ઞાનથી સિદ્ધ કર્યો તેથી આત્મા પૃથકક્ સિદ્ધ થયા; અને જો ના કહે તે ભૂતા નથી, તે પેાતાની મેળે પેાતાનું ખંડન થયું, ના કહે તેા ના કહેનાર સિદ્ધ થાય તા પણ આત્મા સિદ્ધ થાય, એમ પ્રત્યક્ષ સિદ્ધ કર્યો, અને અનુમાનથી તે વ્યવહારથી પશુ સિદ્ધ થાય આ એને આપ તે દીકરા પહેલાં ખાપ હતા અને આ એને દીકરી એટલે આપ પછી દીકરા થયા. દાદા આપ દીકરા. ખાપ વર્તમાનમાં દાદા ભૂતકાળમાં દીકરા ભવિષ્ય કાળમાં એમ ત્રણેના સબંધ જાણનારા આત્મા છે, તે વ્યવહાર નાસ્તકને ન હાય, અને હાય તા આત્મા સિદ્ધ થયે! કહેવાય ) હવે મેક્રોનું ખ'ડન કરે છે.
આત્મા
દ્ધોને અત્યંત ક્ષણિકપણું માનવાથી વસ્તુના અભાવ લાગુ પડે છે, જૈનાચાય અતાવે છે, જે અર્થ ક્રિયા કરનાર તેજ પરમાર્થથી સત્ (સાચા પદાર્થ) છે, તેમના માનેલે ક્ષણ ક્રમ વડે અર્થ ક્રિયાને કરતા નથી, માદ્ધ કહે કે કરે છે, તેા ખીજા ક્ષણમાં તે સિદ્ધ થવાથી ક્ષણિકત્વની હાનિ થઈ જાય છે, તેમ અને સાથે કરે છે, તેવુ બને નહિ, એકજ ક્ષણમાં ભવિષ્યમાં થવાનું સાથે થાય, તે કાઇએ થયેલું દીઠુ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. નથી, તેમ માનવું પણ ઉચિત નથી, (દૂધ દહીં તે પ્રથમ ક્ષણે દૂધ હતું તે બીજા ક્ષણે દહીં થયું પણ દૂધ દહીં
સ કઈ ન દેખે, ન માને, તેમ તે દૂધનું દહીં થયેલું નાનું બાળક પણ જાણે છે, દૂધ દહીં દેખાતાં જુદાં છતાં પણ સ્નિગ્ધપણું બંનેમાં એક જ છે, એટલે ક્ષણિકવાદ નકામે થયે) વળી જ્ઞાન–જાણનારને ક્ષણિક વાદ માનનાર આત્મા આધાર ભૂત ગુણ વિના ગુણભૂત જ્ઞાનને સંકલના (આ એનું છે તે) પ્રત્યય (ખાતરી) સદ્દભાવ ન થાય, (આત્મ વિના જ્ઞાન ગુણ કયાં ટકે અને કોણ કહે કે આ પહેલા ક્ષણમાં હતો ને બીજા ક્ષણમાં નાશ થયે, જે તે કહેનાર સાચે વિદ્યમાન હોય તે ક્ષણવાદ ઉડી ગયે) હવે ઢોએ કહેલ દાનથી મહાભોગ મળે, તે જેને પણ કઈ અંશે સ્વીકારે છે, અને જે સાચું સ્વીકારેલું હોય તેજ બાધા (વિદ્મ) કરનાર ન હોય, णाइच्चो उएइ ण अत्थमेति,
ण चंदिमा वडति हायती वा सलिला ण संदंति ण वंति वाया
वंझो णियतोकसिणे हुलोए॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
ખારમું શ્રી સમવસરણ અધ્યયન,
[ ૧૯૧
વળી શૂન્યતા બતાવવા માટે કહે છે, સર્વ શૂન્યવાદીએ પણ આ ક્રિયાવાદી છે, બધા નજરે દેખે છે કે સૂર્ય ઉગે છે. તે ઉગવાની ક્રિયાને નિષેધ કરે છે, તે અતાવે છે, બોધના માનવા પ્રમાણે સજ નસમૂહને નજરે દેખાતા જગતમાં મેટા દીવા જેવા દિવસ રાત્રીના કાલના વિભાગ અતાવના૨ સૂર્ય પણ સિદ્ધ નહિ થાય, તેને ઉડ્ડય અને અસ્ત થવા ક્યાંથી થાય, વળી ઝળઝળતુ તેજનુ મંડળ દેખાય છે તે પણ તેમની બુદ્ધિમાં ભૂલેલી મતિવાળાને જેમ એ ચંદ્ર વિગેરે ખાટા ભાસ થાય તેમ મૃગ તૃષ્ણા આંઝવાનુ પાણી છે, તેમ તે સાચા સૂર્ય ઉગતા આથમતા જૂઠા થાય, વળી ચંદ્રમા શુકલ પક્ષમાં વધે નહિ, તેમ અંધારીયામાં રાજ રાજ થાડા થોડા ઘટે નહિ, તેમ તેમ પર્વતમાંથી ઝરણાનું પાણી ઝરે નહિ, તથા વાયુઓ હંમેશાં વાનારા ન વાય, વધારે શું કહીએ ? આ આખા લેાક (જીવ સમૂહ વિગેરે) અર્થ શૂન્ય નિશ્ર અભાવરૂપ તે શૂન્યવાદીના મત પ્રમાણે થાય અર્થાત જે કઇ રૃખાય છે, સમજાય છે, તે બધું માયાજાલ કે સ્વપ્ના માફ્ક કે ઇંદ્ર જાલ માફ્ક દેખાય છે, (પણ તે કોઈ માનવાનું નથી,) હવે તેનું ખંડન કરવા કહે છે, जहाहि अंधे सह जोतिणावि रुवाइ णो पस्सत्ति हीण णेत्ते
Jain Educationa International
For Personal and Private Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
संतंपि ते एयमकिरियवाई किरियं ण पस्संति निरुद्धपन्ना ॥८॥
જેમ અધા જન્મથી આંધળે! કે પછીથી આંધળા થયેલા રૂપ તે ઘટ વસ્ત્ર વિગેરે પદાર્થને યેતિદીવા વિગેરેના પ્રકાશ હાય છતાં તે જોઇ શકતા નથી, આ પ્રમાણે તે અક્રિયાવાદીએ સાચી વસ્તુ ઘટપટ વિગેરે અને તેના તા ઉપયોગ તથા હાલચાલ વિગેરે ક્રિયાને દેખતા નથી.
પ્ર-કેમ દેખતા નથી ?
ઉ-કારણ કે જ્ઞાનાવરણુ વિગેરે કર્મ થી તેમની પ્રજ્ઞા જ્ઞાન બુદ્ધિ હણાય ગઈ છે, તેથી જ ગાવાલણા વિગેરેથી ઋત્વીત બધા અંધકારને દૂર કરનાર કમલવન ખંડને ખીલવનાર સૂર્યના તડકા રાજ થાય છે, છતાં દેખાતો નથી તથા તેની ક્રિયા તે દેશદેશ પ્રકાશ આપવા જતા આવતા દેવદત્ત વિગેરે મનુષ્યાને ખુલ્લે ખુલ્લે દેખાય છે, અનુમાન થાય છે, તેજ પ્રમાણે ચદ્રમા અંધારીયા પક્ષમાં રાજ રાજ ચાડા ચાડ઼ા ક્ષીણ થતાં અમાવાસ્યાએ સંપૂર્ણ ક્ષય થઈને પાછે અજવાળીયા પક્ષમાં એકેક કલાકે વધતા સંપૂર્ણ અવસ્થા પામેલા પ્રત્યક્ષ દેખાય છે, તથા નદીઓ ચામાસામાં જળના કલ્લાલથી વ્યાપ્ત થએલી પૂર આવેલી પહાડમાંથી ઝરતી (વહેતી) દેખાય છે અને વાયુ વાતાં ઝાડાને ભાગતા કંપાવતા વિગેરેથી અનુમાન કરાવે છે, વળી જૈનાચાર્ય કહે
*
Jain Educationa International
For Personal and Private Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન. મરણ અધ્યયન.
[૧ છે કે તમે કહ્યું હતું કે આ બધું માયા સવપન ઈદ્ર જાળ સરખું છે, તે તમારું કહેવું જૂઠું છે, કારણ કે બધું આભાર માનીએ તે કઈ પણ અમાયારૂપ જે સત્ય વસ્તુ છે, તેને પણ અભાવ થતાં તમારી માનેલી માયાને પણ અભાવ થાય, અને જે કઈ વાદી માયાને બતાવે, અને જેને માયાને ઉપદેશ કરે તે સર્વ શૂન્ય માનતાં કહેનાર તથા સાંભળનાર બંનેને અભાવ થવાથી પછી તમારી વ્યવસ્થા કેવી રીતે કરશો? વળી તમારું માનેલું સ્વમ પણ જાગૃત અવસ્થાની અપેક્ષાએ મનાય છે, પણું જે જાગૃત અવસ્થાને અભાવ માનીએ તે સ્વમાને પણ અભાવ થાય, પણું તમે સ્વભાવસ્થા માને તે આંતરારહિત જોડે લાગુ પડતી) જાગૃત અવસ્થા અવશ્ય સ્વીકારવી પડશે, અને તે જાગૃત અવસ્થા માનતાં તમારા માનેલ સર્વશૂન્યતાની હાનિ થશે, તેમ સ્વપ્ન પણ અભાવરૂપ નથી, કારણ કે સ્વપ્નમાં પણ જે દેખાય છે, તે પૂર્વે અનુભવેલું વિગેરે દેખાય છે, તે બતાવે છે. " अणुहूयविडचिंतिय मुयपयइवियारदेवयाऽ णूया। समिणस्स निमित्ताई पुण्णं पावं च णाभावो ॥॥"
અનુભવેલું દેખેલું ચિંતવેલું સાંભળેલું પ્રકૃતિ વિકાર (મંદવાડ વિગેરે) દેવતાએ આપેલ વરદાન વિગેરેથી સ્વપ્ન થાય છે, પણ તેથી પુણ્ય પાપને અભાવ નથી, ઇંદ્ર જાળની
૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
વ્યવસ્થા પણ બીજી તેવું સત્ય હાય તા થાય છે. જે તેવુ બીજે સત્ય ન હાય તા કાના વડે કાની (ઇંદ્રજાલ (નકલ) તાવશે, એ ચદ્ર દેખવા તે પશુ રાત્રિમાં એક ચ'દ્ર હાય તેા બીજા ચ'દ્રમાના આભાસ થાય છે, સશૂન્ય હાય તેા તે છે ચંદ્રમા ન ઘટે, તેમ કાઇપણ વસ્તુના અભાવ સર્વથા તુચ્છરૂપ વિદ્યમાન નથી, સસલાનું સીંગડુ’ કાચાના વાળ આકાશનું કમળ વિગેરે અત્યંત અભાવવાળી વસ્તુઓ પ્રસિદ્ધ છતાં પણ એ પદના સમાસવાળી વસ્તુને અભાવ છે, પણ એકપદ વાચકવાળી વસ્તુના અભાવ નથી, જેમકે સસલેા પણ છે, સીંગડુ પણ છે, ફક્ત અહીં સસલાના મસ્તક ઉપર ઉગનાર સીંગ ુ: નથી તેથી સબંધ ફક્ત નિષેધ થયા, પણુ વસ્તુના સર્વ થા નિષેધ નથી, એ પ્રમાણે ખીજે પણુ સમજવુ, તેથી વિદ્યમાન એવી અસ્તિ વિગેરે ક્રિયામાં જેની બુદ્ધિ રોકાઇ ગયેલ છે તેવા મતવાળા અક્રિયાવાદના આશ્રય લઈ બેઠેલા છે, પરંતુ જેમની બુદ્ધિ જ નથી થઇ, તેવાજ ખરાખર અર્થ સમજનારા હાય છૅ, તે અવધિજ્ઞાની મન:પર્યાય જ્ઞાની અને કેવળજ્ઞાનીએ ત્રણ લેાકમાં પેાલાણમાં સર્વત્ર વ્યાપી રહેલ પદાર્થોને હાથમાં રહેલા આંખળાના ન્યાય વડે દેખે છે, (જેમ આપણે હાથમાં રહેલા આંબળાને આંખથી પ્રત્યક્ષ જોઇએ તેમ તેઓ કેવળજ્ઞાનીએ બધું
Jain Educationa International
2
For Personal and Private Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
minim
*?
નળ.
બાર શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૫ જોઈ શકે છે, અને તે કેવળ જ્ઞાનીને કહેલા આગેમ વડે અતીત અનાગત પદાર્થોને પણ બીજા જાણે છે.) .
વળી જેઓ બીજા અષ્ટાંગ નિમિત્ત જાણનારો છે. તેઓ નિમિત્ત બળથી જીવ વિગેરે પદાર્થોને બીજા જાણે છે. संवच्छरं सुविणं लक्खणं.
निमित्त देहं च उप्पाइयं अटुंगमेयं बहवेअहित्ता
लोगंसि जाणंति अणागताइं ९ ૧ સંવત્સર તે જોતિષ ૨ સ્વપ્ન ફળ સૂચક છે. શરીરના જ લક્ષ નિમિત્ત ૫ શરીર ૬ ઉત્પાતિક તથા અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્ર એ ભણીને ઘણું તિષ જાણનારા લેકમાં ભવિષ્ય વિગેરે બહુએ બાબતે કહે છે
ટીકાને અર્થ–સંવત્સર તિષ ટીપણાના આધારે વરસ ફળ લોકો જાણે છે તે, સ્વપ્ન, સારામાઠા સ્વપ્નનું ફળ બતાવનાર ગ્રંથ, લક્ષણ તે શરીર ઉપર શ્રીવત્સ વિગેરે શુભ અશુભ લક્ષણે બતાવનાર ગ્રંથ, ચ શદથી સમજવું કે આ લક્ષણોમાં કેટલાંક અંદર હોય છે. કેટલાંક બાહ્ય દેખાતાં હોય છે, નિમિત્ત પશુપક્ષી માણસને શબ્દ પ્રશસ્ત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
શકુન વિગેરે, દેહ શરીરમાં તે મસાતલ વિગેરે છે તે આત્પાતિક ઉલ્કાપાત દિગ્દાનિર્ભ્રાત ( ) ભૂમિક ધરતી પૂજે છે તે, અષ્ટાંગ નિમિત્ત, પૂર્વે કહી ગયેલ પૃથ્વી કંપે છે તે, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર,. વ્યંજન આ પ્રમાણે નવમા પૂર્વમાં ત્રીજા ચાર વસ્તુ પ્રકરણમાંથી કાઢેલ સુખદુ:ખ જીવિત મરણુ લાભખોટ વિગેરે સૂચવનાર નિમિત્ત જે ભણીને ભવિષ્ય (ભૂતકાળ, વર્તુમાન કાળની દેશ પરદેશ) ની વાતા ખીજાને કહે છે, જેના ચા આ વિષય સમજાવીને અન્યવાદીને કહે છે કે તમારા શૂન્યવાદ વિગેરેના જે ઉપદેશ કરે છે. કે માને, તે અપ્રમાણીક છે, અર્થાત જૂઠો છે. केइ निमित्ता तहिया भवंति,
केसिंचि तं विप्पडिएति णाणं ते विज्जभावं अणहिज्जमाणा आहंसु विज्जा परिमोक्खमेव १० કેટલાંક નિમિત્તો સાચાં હોય છે, કેટલાક જ્યેાષીના કહેલાં જ્ઞાન વચના જૂઠાં પડે છે, તેથી તે વિદ્યાના ભાવ (તત્વ) ને ન શીખતાં તેઓ કહે છે કે આવાં જૂઠાં શાઓનાજ અમે ત્યાગ કર્યો છે, (ભણ્યા કરતાં ન ભણ્યુ સારા કે લેાકેાને ખાટું કહીને ન અંગે)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૭
ઢીકાના સાર—આ પ્રમાણે જૈનોને પરવાદી કહે છે, હે બધા ! શ્રુતજ્ઞાન જ્યોતિષ પણ જૂઠ્ઠું પડે છે; તે અતાવે છે, જેમકે ચાઢપૂર્વ ભણેલા પણુ છ સ્થાનમાં (છ વિભાગમાં) પડેલા છે તેવું જૈન શાસ્ત્ર કહે છે, તેા અષ્ટાંગ નિમિત્ત ભણેલામાં ભૂલ કેમ ન પડે ? વળી અંગથી જુદા એવા નમિત્ત શાસ્ત્રના ૧૨૫૦ અનુષ્ટુભ (ટુપ) છંદના શ્લેાક છે, તેની સાડાબાર હજાર ફ્લાય પ્રમાણ ટીકા છે, અને તેની પરિભાષા (વશેષ અર્થ) સાડાબાર લાખ શ્લાક પ્રમાણુ લખાણ છે,
વળી અષ્ટાંગ નિમિત્ત જાણુનારાના પણ પરસ્પર ઓછા વધતા પ્રમાણથી છ ભેદ થાય છે, તેમના ખાલવામાં પણ ભેદ પડી જાય, સૂત્રમાં ‘કેઇ” શબ્દ પુંલિગ છે, પણ નિમિત્તનુ વિશેષણ નપુ ંસક જોઇએ, તેનું કારણ એ છે કે કાંતા કવિતાને લીધે છે અથવા તેા પ્રાકૃત શૈલી હાવાને લીધે છે, તેથી એવા અર્થ લેવા કે કેટલાંક નિમિત્તો તથ્ય સાચાં છે, કેટલાંક નિમિત્તેોમાં અથવા નિમિત્ત જાણનારાઓમાં બુદ્ધિના સકાચને લીધે અથવા વિશેષ ક્ષય ઉપશમના અભાવે કહેલા નિમિત્તના જ્ઞાનમાં ફેર પડે છે, આર્હત (જૈન) આગમામાં જ્યારે નિમિત્ત કહેવામાં ફેર પડે છે, ત્યારે બીજા જૈનેતરના વચનામાં તે શું કહેવું? આવી રીતે નિમિત્ત શાસ્ત્રોમાં ખાટાપણું જાણીને તે અક્રિયાવાદીએ વિદ્યાના સાચા ભાવને ન માનતાં નિમિત્તો ( ચેતિષ )
Jain Educationa International
For Personal and Private Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. સાચું નથી એમ જાણુને વિદ્યા ન ભણવી અર્થાત્ શ્રુતજ્ઞાન ન મેળવવું, તેમાં બટાપણું છે, એવું કહી તેને ત્યાગ કરાવે છે, અથવા ચોથા પદને અર્થ એ કરે છે કે તેઓ ક્રિયા નથી માનતા, તેથી વિદ્યા ભણવાથી જ મોક્ષમાને, અર્થાત્ જ્ઞાનથી સંસાનું સ્વરૂપ જાણ્યું, એટલે તેને મેક્ષ થઈ ગયે, (એટલે જરાપણ કષ્ટ સહેવું તેમને ગમતું નથી) વળી કોઈ પ્રતિમાં ચોથું પદ આ પ્રમાણે છે, “નાળામુ
ત્તિ વયંતિ પંલા” તેને અર્થ કહે છે, તેઓ અક્રિયાવાદી એમ માને છે કે વિદ્યા ભણ્યા વિના જ પોતાની મેળે લોકને અથવા આ લેકના પદાર્થોને અમે જાણીએ છીએ, એવું તે મંદ બુદ્ધિવાળા કહે છે, પણ જોતિષની સત્યતા. નથી માનતા, વળી અક્રિયાવાદીએ પોતાના તરફથી તેવાં દષ્ટાંત આપે છે કે કેઈને છીક થાય, તે વખતે કોઈ જતો હોય, છતાં તેની કાર્ય સિદ્ધિ થાય છે, અને સારા શુકન લઈને કઈ જાય છતાં કાર્યમાં વિન થતું દેખાય છે, એથી નિમિત્ત બળથી જે જેશીઓ કહે છે, તે તેમનું કહેવું તદન જૂઠું છે, (આ સંબંધે દલપતરામ કવિને દેવજ્ઞ દર્પણ નામનો ગ્રંથ છે, તે જ્યોતિષના ફલાદેશને તદન ખા બતાવે છે, અને જ્યોતિષનું કહેલું ભવિષ્ય સાચું હોય તે શું નુકશાન થાય તે વિસ્તારથી બતાવ્યું છે) જૈનાચાર્ય ઉત્તર આપે છે, તે બધે! એમ નથી, સારી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
'
'
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯ રીતે શ્રત સિદ્ધાંત ભણીને વિચારી સમજીને કહે છે તેમાં ભેદ પડતો નથી, જે કે જ્ઞાનની વિચારણામાં છે ભેદ પડે છે, તે પણ તે પુરૂષોમાં ક્ષર ઉપશમ (વિચારણ શક્તિ) ઓછી હોવાને લીધે છે, પ્રમાણ આભાસ (અપ્રમાણ)ના વિષમવાદથી સમ્યફ પ્રમાણમાં વિષમવાદની શંકા લાવવી અગ્ય છે. જેમકે રેતીના રણના દેશમાં ઉનાળામાં ખરા તડકામાં પાણીનો દેખાવ દેખાય છતાં પાણી નથી, એવું જોઈને કેઈ ભેળો માણસ ખરા પાણીના સ્થાનમાં વિચાર કર્યા વિના પાણી નથી એવી શંકા લાવે તે ડાહ્યા માણસો પ્રત્યક્ષ પાણી દેખીને પણ તે ભેળા માણસની વાત માનશે કે? વળી જૈનાચાર્ય કહે છે, હે બધેમથકમાં અગ્નિ છે, એવુ, સિદ્ધ કરવા કેઈ મશકમાં ધુમાડે ભરીને મેટું બાંધી કોઈ જગ્યાએ મશક ખુલ્લી કરતાં ધુમાડે નીકળે, છતાં મશકમાં અગ્નિ સિદ્ધ ન થાય, - પણ તેથી સત્ય ધૂમાડાને નિષેધ ન થાય. કારણકે સારી રીતે કારણે વિચારીને કાર્ય કર્યું હોય તો વાંધો આવતો નથી, જ્યાં વધે આવે ત્યાં પ્રમાણ કરનારને પ્રમાદ છે, પણ તેમાં પ્રમાણને દેષ નથી, એજ પ્રમાણે સારી રીતે વિચારીને તિષ કહે, તે તેમાં ફળને ભેદ નથી પડતે, વળી છીંકના અપશુકનમાં પણ કાર્ય સિદ્ધિ દેખાય, તે પણ જતિષને દોષ નથી, કારણકે ઉતાવળથી
*
*
*
Jain Educationa International
For Personal and Private Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
કે અજાણુથી છીંક ન માનનારા કાર્ય કરીને આવે તે ત્યાં એમ સમજવું કે રસ્તામાં ખીજા શુભ શુકન મળ્યા હોય તા કાર્યસિદ્ધ થાય, તેજ પ્રમાણે શુભ શુકન જોઈને જતાં પણ પછી નખનું નિમિત્ત (અપશુકન) થાય તે કાર્ય ના વિદ્યાત થાય, તે પ્રમાણે માદ્ધ શાસ્રની વાત છે, એક વખત ગાતમ બુધ્ધે પેાતાના શિષ્યાને કહ્યું કે અહીં બાર વરસના દુકાળ પડશે, માટે પરદેશમાં તમે ચાલ્યા જાઓ, તે પ્રમાણે શિષ્યેા ચાલી નીકળ્યા, પછી તરત ગાતમ બુધ્ધે પાછા એલાવ્યા અને કહ્યું કે તમે પરદેશ ન જાએ કારણકે અહીં હમણાંજ પુણ્યવાન મહાસત્વ (બાળક) જનમ્યા તેના પ્રભાવથી સુકાળ થશે, આથી એમ જાણવું કે પ્રથમ નિમિત્તમાં શ્રીજી' મળતાં પ્રથમના કુળમાં શકા પડે છે, તેથી બને નિમિત્તનું ધ્યાન રાખવું, પણ તેથી યાતિષ ખાટું નથી, ते एवमक्खंति समिच्च लोगं
तहा तहा समणा माहणा य । सयं कडं णन्नकडं च दुक्खं आहंसु विज्जाचरणं पमोक्खं ॥११॥ સૂત્ર:—ગાથા ૧૧ને અંતે ઉત્તમ સાધુએ શ્રાવકે આલાક સ્વરૂપને જાણીને આવું કહે છે કે પેાતાના કરેલાં કર્મા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૧ પિતે ભેગવે છે, પણ બીજાના નહિ તેટલા માટે ઉત્તમ જ્ઞાન મેળવે અને ચારિત્ર પાળો કે મોક્ષ મળે.
ટીકા –એકલી ક્રિયા માનનારનાં દૂષણે બતાવે છે, તેઓ જ્ઞાન વિના ફક્ત એકલી ક્રિયાથી એટલે દીક્ષા લઈને ક્રિયા કરવી પણ જ્ઞાનની જરૂર નથી, તેઓ એમ કહે છે કે માતા છે પિતા છે સારા કર્મનું ફળ છે, તે એવું શા માટે કહે છે.
ઉ. ક્રિયાથી બધું સિદ્ધ થાય છે, પિતાના અભિપ્રાય પ્રમાણે સ્થાવર જંગમ લોકોને જાણીને બે લે છે કે અમે બરોબર વસ્તુ તત્વને જાણનારા છીએ, આવું જાણીને માને છે કે સર્વ છે, પણ નથી એવું કઈ નથી,
પ્ર. આવું કેમ બેલે છે,
ઉ. તે તે પ્રકારે કહે છે, જેવી જેવી ક્રિયા કરે છે, તેવાં તેવાં સ્વર્ગ નર્કનાં ફળ મળે છે, આવું માનનારા
દ્ધના સાધુઓ કે અન્ય દર્શનીઓ અથવા બ્રાહ્મણ છે તેઓ એકલી કિયાથી જ મોક્ષ માને છે, વળી સંસારમાં જે કંઈ દુઃખ સુખ તે બધું પોતાના આત્માનું જ કરેલું છે, પણ બીજા ઈશ્વરે કે કાળે કર્યું નથી, આવું તત્વ અકિયા વાદમાં ન ઘટે, અકિયાવાદમાં આમાએ ન કર્યા છતાં - સુખ દુઃખ ભેગવવાનો સંભવ થાય છે,
એથી એમ થશે કે કરેલી મહેનતને નાશ, અને ન કરેલાનું ફળ ભોગવવું પડે. આ પ્રમાણે ક્રિયાવાદીએ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
૧.
*
૨૦૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. અકિયાવાદનું ખંડન કરી ક્રિયાવાદને સિદ્ધ કર્યો, ત્યાં જૈનાચાર્ય કહે છે, આત્માને સુખ દુખ વિગેરે છે, તે તમારું કહેવું સાચું છે, પણ બધું છે જ એવું નક્કી ન માને જે છે એવું એકાંત માનીએ તે પછી કયાંય નથી એવું થઈ જાય તે પછી આ લોકમાં રહેલા બધા વ્યવહાર ઉઠી જાય. વળી એકલી ક્રિયાથી જ્ઞાન વિના સિદ્ધિ નહિ થાય, કારણ કે જ્ઞાન વિના ઉપાય ન સમજાય, અને ઉપાય વિના ઉપેય જે વાંછીએ તે ન મળે એ જાણીતું છે, કારણ કે જ્ઞાન સહિત (સમજીને કરેલી) કિયાજ ફળવાળી છે, દશવૈકાલિક ચોથા અધ્યયનમાં કહ્યું છે કે पढमं नाणं सओ दया, एवं चिट्ठति सव्वसंजए। अन्नाणी किं काही, किंवा नाही छेयपावयं ॥२॥ - પહેલું જ્ઞાન અને પછી દયા (સંયમ કિયા) આ બધા સાધુ માટે જાણવાનું છે અજ્ઞાની સાધુ શું કરશે ? અથવા કેમ જાણશે કે આ પુણ્ય છે કે પાપ છે? એ વચનથી કિયા માફક જ્ઞાનનું પણ પ્રધાનપણું છે, તેમ એકલા જ્ઞાનથી પણ સિદ્ધિ નથી, કારણ કે ક્રિયારહિત જ્ઞાન પાંગળા માફક કાર્યસિદ્ધિ ન કરે, એમ વિચારીને જૈનાચાર્યે આ અગ્યારમી ગાથાના ચોથા પદમાં કહ્યું કે જ્ઞાન ચરણ બે મળેથી મેક્ષ છે પ્ર. શું કહ્યું ઉં. જ્ઞાન ચરણથી મેક્ષ મળેતે યાદ રાખો)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
આરનું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૩ જ્ઞાનરહિત ક્રિયાથી સિદ્ધિ ન થાય, આંધળા જેમ કાર્ય ન કરી શકે, ક્રિયારહિત જ્ઞાનથી સિદ્ધિ ન થાય, જેમ પાંગળા કાર્ય ન કરે, આવું જાણીને તીર્થંકર ગણધર વિગેરેએ મેાક્ષ આ પ્રમાણે કહ્યો છે, કે વિદ્યા-જ્ઞાન, અને ચરણ તે ક્રિયા તે અને પણ કારણપણે છે, જે (વિગૃહ્વાશ આદિપણાથી મત્વીય અચપ્રત્યય)વિદ્યાચરણવાળા મેાક્ષ–તે જ્ઞાનક્રિયાવડે સાધ્ય છે, તેવા મેાક્ષને અતાવે છે. ટીકાકાર બીજો અર્થ કરે છે, આ સમેસરણ એટલે મતમતાંતરાના ભેદો કાણે અતાવ્યા? પૂર્વે કહ્યું, અને ભવિષ્યમાં કહેશે, એવી શંકા કાઈ કરે, તેને ઉત્તર આપે છે તે આ પ્રમાણે કહે છે, કયાંય પણ અસ્ખલિત ન અટકે એ મધુ જાણે તે પ્રજ્ઞાજ્ઞાન, તે જેમને છે, તે તી કરાવિશાળ બુદ્ધિ વાળા—તે પૂર્વે બતાવ્યા પ્રમાણે ખરાખર કહે છે, ચાદ રજી પ્રમાણ લેાક છે, અથવા સ્થાવર જંગમને સમાવેશ છે જેમાં, તે કેવળ જ્ઞાન વડે હાથમાં આમળાને જાણે તેમ તે લેાકસ્વરૂપને જાણીને તથાગત તે તીથ કરપણુ અને કેવળજ્ઞાનપણું તેના પ્રાપ્ત થયેલા તેઓ કહે છે (અને તેમને આધારે) શ્રમણેા-સાધુએ, બ્રાહ્મણા, શ્રાવકા એવું કહે છે, વળી ત્રીજો અથ કહે છે કે લેાકેામાં ચાલતી પ્રચલિત વાત છે, (કે સમજીને કરે તેા મેાક્ષ થાય,) આ કહેનાર કેવા છે, તે કહે છે. તથા તથા તે તે પ્રમાણે કયાંય પાઠ છે. તેના અ આ છે કે જેવા વા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
*
*
*
સમાધિમાર્ગ વ્યવસ્થિત છે, સાથે છે, તે તે કહે છે, આવું કહે છે કે, આ સંસારમાં રહેલા છે તે અસાતાના - ઉદયનું દુઃખ છે તેના વિરૂદ્ધનું શાતાદનીયનું સુખ છે, તે આત્માનું પિતાનું કરેલું છે, પણ કંઈ કાળ કે ઈશ્વરે કરેલું છે, તેનું પ્રમાણ બતાવે છે. " सम्बो पुवकयाणं कम्माणं पावए फलविवागं । अवराहेस गुणेमु य णिमित्तमित्तं परो होइ ॥२॥"
- બધો જીવ સમૂહ પૂર્વે કરેલાં કૃત્યેનું ફલ વિપાક - સુખ દુઃખ પામે છે, બાહય દષ્ટિથી બગાડનાર તથા સુધાકરનાર અપરાધી કે લાભદાયી ગણાય છે, છતાં ખરી રીતે પૂર્વે કહેલ પિતનાં કૃત્યનું ફળ છે, અપજશ કે કર્સિ પરને માથે નિમિત્ત માત્ર છે, (આથી કોઈને શત્રુમિત્ર ન ગણતાં પિતને દોષ ગણ આવું તીર્થકર ગણધરે કહે છે, કે જ્ઞાન ચારિત્ર બે સાથે મળેથી મોક્ષ મળે, પણ જ્ઞાનકિયા જુદી પાડે તે મોક્ષ ન મળે, તે કહે છે. क्रियां च सज्ज्ञानवियोगनिष्फला, क्रियाविहीनों च
विबोधसम्पदम् निरस्यता क्लेशसमूहशान्तये, त्वया शिवायालिखितेव
પતિઃ || ક્રિયા (ચારિત્ર) ઉત્તમ જ્ઞાન વિના નકામું છે અને અને ઉત્તમ જ્ઞાનની સંપદા પણ ક્રિયાવિના કલેશ સમહની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
બારમુ શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૫ શાંતિ માટે નકામી છે, આ તેં મેક્ષના માટે ન લખેલી પદ્ધતિ માફક છે, અર્થાત્ તે શાસ્વતી માન્યતા છે કે: કિયાજ્ઞાન બંને સાથે જઈએ,૧૧, (આ અગ્યારમી ગાથામાં ટીકાકારે બેવડો અર્થ કર્યો છે તે જૈનેતરને લાગુ પાડી. એકાંત ક્રિયા કે જ્ઞાનને નિરર્થક કહ્યાં છે, અને જેનાગમને અર્થ લઈ સિદ્ધ કર્યું છે કે પિતાનાં સારાં માઠાં કૃત્યનું ફળ ભેગવવાનું છે માટે સમજીને દીક્ષા પાળો.) ते चक्खु लोगंसिह णायगा उ
मग्माणुसासंति हितं पयाणं। तहा तहा सासयमाहु लोए
जंसी पया माणव! संपगाढा ॥१२॥
સૂત્ર—કેવળ જ્ઞાનરૂપ ચક્ષુવાળા નાયકે સંસારી જીને હિતેપદેશ આપે છે કે રાગદ્વેષની બુદ્ધિ કરશે તે આ. લેકમાં તે મનુષ્ય ઘણે કાળ ભ્રમણ કરશે, કારણ કે લોક શાસ્વત છે.
અર્થ –વળી તે તીર્થકર ગણધરો વિગેરે અતિશય જ્ઞાનીઓ આ લોકમાં ચક્ષુમાફક ચક્ષુઓ વાળા છે, તે બતાવે છે, જેમ ચક્ષુ અજવાળામાં પોતાની સામે રહેલા પદાર્થોને બરોબર દેખે છે, એમ તેઓ પણ લેકામાં રહેલા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬].
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પદાર્થોને બરાબર નિહાળી પ્રકટ કરે છે, તેમજ આ લેકમાં નાયસ્ક પ્રધાન (તુ શબ્દ વિશેષણમાં છે.) ઉત્તમ પુરૂષો સહુ પદેશવાથી નાયક ગણાય છે, તે કહે છે તે જ્ઞાનાદિ. મક્ષ માર્ગને બતાવે છે, વારંવાર જન્મે તે પ્રજા પ્રાણું સમૂહ તેઓનું હિત સદગતિ અપાવે, અને કુગતિ હટાવે, તે હિતને ઉપદેશ આપે, વળી ચાદ રજુ પ્રમાણે લેકમાં અથવા ધર્માસ્તિકાય આદિ પંચઅસ્તિકાય રૂપલેક છે તેમાં જે જે પ્રકારે દ્રવ્યસ્તક નયના અભિપ્રાયે જે વસ્તુ શાસ્વત છે, તે તેમણે બતાવી છે, અથવા આ પ્રાણી સમૂહ લેક સંસારમાં રહેલ છે તેમાં જેવી રીતે શાસ્વત (કાયમ) છે તે બતાવે છે, જેમકે મિથ્યાદર્શનની વૃદ્ધિ તેમ તેમ શાસ્વત લોક છે તે બતાવે છે, તીર્થકર આહારક વર્જીને બધાજ જીવે કર્મ બાંધે છે, તેવું સંભવે છે, તેમજ મહા આરંભ વિગેરે ચાર સ્થાન (કારણે)થી નરકનું આયુ જ્યાં સુધી બાંધે છે, ત્યાં સુધી સંસારનો ઉછેદ ન થાય, અથવા જેમ જેમ રાગદ્વેષ વિગેરેની વૃદ્ધિ થાય, તેમ તેમ જીવની અપેક્ષાએ સંસાર શાસ્વત (ચાલુ) રહે એમ કહે છે, જેમ જેમ કર્મના ઉપચયની માત્રા (પ્રમાણ) વધે તેમ તેમ સંસારની વૃદ્ધિ જાણવી, અથવા દુષ્ટ મન વાચા કે કાયાની ચેષ્ટાઓમાં વધારો થાય, તેમ સંસારની વૃદ્ધિ જાણવી, તેજ સંસારનો ચાલુ વધારે છે, આ સંસારમાં પ્રજા તે જીવો, હે માનવ કારણ કે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
[૧૦૭ :
-
I
:
E
બારમું શ્રી સમવસરણ અધ્યયન માણસજ પાયે ઉપદેશને ચગ્ય છે, સારી રીતે નોંરકીતિર્યંચ મનુષ્ય દેવ એ ચાર ભેદે પ્રગાઢ તે ખુબ સંસારની વૃદ્ધિ છે, હવે ટુંકાણમાં જેના ભેદો બતાવે છે.' जे रक्खसा वा जमलोइया वा, - વ મુરા પડ્યા જયા आगासगामी य पुढोसिया जे
पुणो पुणो विप्परियासुवेति ॥१३॥ સ. અર્થ-જે રાક્ષસે પરમાધીમીએ દેવ ગંધર્વ પૃથ્વીકાય વિગેરે તથા આકાશગામી તથા પૃથ્વી ઉપર ચાલનારા જીવો છે, તે બધા કરેલા કામ ભોગવતા નવાં નવાં રૂપ લઈ ભ્રમણ કરે છે.
ટીકા —વ્યંતર જાતિના જે કંઈ ભેદે છે, તેમાં રાક્ષસ જાતિ લેવાથી બધા ભવનપતિ દેવોની જાતિ લેવી, તથા સુરે તે સિધર્મ દેવલોક વિગેરેના વૈમાનિક દેવાની જાતિ જાણવી, (ચ શબ્દથી, જોતિષીના દેવે સૂર્ય ચંદ્ર વિગેરે જાણવા) તથા ગાંધર્વ તે વિદ્યાધરે અથવા કોઈ વ્યંતર દેવની જુદી જાતિ જાણવી, તે ભેદ જુદો લેવાથી મુખ્ય જાતિ હેવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીને. કાય શબ્દથી પૃથ્વીકાયવિગેરે છએ લેવા, હવે બીજી રીતે
ના ભેદ બતાવે છે, જે આકાશગામી જેમાં ઉડવાની શક્તિવાળા ચારે પ્રકારના દેવ વિદ્યાધરો પક્ષી વાયુ અને ઝીણું ઉડતાં જતુઓ છે, તથા પૃથ્વી આશ્રી પૃથ્વી પાછું અગ્નિ વાયુ વનસ્પતિ બે ઇદ્રિ ત્રણ ઇંદ્રી ચારઇદ્રી જીવો છે, તે બધા પોતાનાં કરેલા કર્મોના આધારે જુદા જુદા રૂપે અરટની પાણીની ઘડીઓ ભરાય ઠલવાય તેમ આ જીવે ભ્રમણ કરે છે. जमाहु ओहं सलिलं अपारगं
जाणाहिणं भवगहणंदुमोक्खं નંતિ વિસના વિસર્યનાહિં .
दुहओऽविलोयं अणुसंचरंति ॥१४॥
સૂ. અર્થ–આ જન્મ મરણના ભવ ગહનના ઓઘમાં સમુદ્રના અગાધ જલમાં જેમ તરવાનું જેવું મુશ્કેલ છે, તેમ આ દુખથી છુટવું મુશ્કેલ છે, જે સંસારમાં વિષયવાસનાવાળી અંગના (સ્ત્રી)એના રસમાં ખુંચેલા બંને પ્રકારના લેકમાં ત્રસ સ્થાવરરૂપે ભમે છે.
ટીકાને અર્થ_આ એઘ સંસાર સાગરરૂપ છે તે તીર્થકર ગણધર વિગેરે તેનું સ્વરૂપ જાણનારા કહે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
ખારમુ' શ્રી સમવસરણ અધ્યયન.
[૨૯
સ્વયં ભુરમણુસમુદ્ર માફ્ક અપાર છે, જે સમુદ્રનું ઘણું પાણી જલચર કે સ્થળચર પ્રાણીથી ન આળ ગાય, તેમ આ સંસારસાગર પશુ સમ્યગ્દર્શન સિવાય ન આળ ગાય, તે તું જાણુ, ભવગહન ૮૪ લાખ યોનિ પ્રમાણ છે, જેમાં સખ્યાતા અસંખ્યાતા અને અનંતા જીવા તે પ્રમાણે આસુસ્થિતિ ભાગવી મહાદુ:ખથી (કેાઈ ભવ્ય જીવ) છુટે છે, એ અસ્તિવાદી ક્રિયા માનનાર આસ્તિકને છુટવું મુશ્કેલ છે, તા નાસ્તિકનું શુ' કહેવું ? વળી તે ભવગહન સ'સારને બતાવે છે કે આ સંસારમાં સાવદ્યકર્મ કરનારા કુમાર્ગમાં પડેલા જુઠ્ઠો મત પકડી બેઠેલા ખેદ પામેલા પાંચ ઇંદ્રિયે વિષય પ્રધાન એવી સ્ત્રીમાં રકત ખનેલા અથવા વિષય સ્ત્રી (વેશ્યા રૂપાળી સ્ત્રી) ને વશ પડેલા બધા સામયિકાદિ ધર્મક્રિયામાં પાછા હઠે છે, તે વિષય સ્રીરૂપ કાદવમાં સેલા આકાશ આશ્રિત કે પૃથ્વી આશ્રિત લેાકમાં અથવા સ્થાવર જંગમ એ પ્રકારના જીવ સમૂહમાં ભટકે છે, અથવા સાધુ વેષ ધારીને (ચરિત્ર પૂરું ન પાળવાથી તથા સંસાર ન છેડી તેમાં રચ્યા પચ્યા રહેવાથી અથવા રાગદ્વેષ વડે ચૈાદ રાજલેાકમાં ભમે છે. न कम्मुणा कम्म खवेंति बाला, વાહીં, अकम्मुणा कम्म खवेंति खवेंति धीरा मेधाविणो लोभ मयावतीता संतोसिणो नो पकरेंति पावं ॥ १५ ॥
Gu
Jain Educationa International
For Personal and Private Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦].
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
vvvvvvvvvv
- સૂ. અર્થ—અશુભ કાર્ય કરવાથી મૂર્ખ માણસો પાપ ક્ષય કરી શક્તા નથી, પણ અશુભ કર્મ ત્યાગ કરવાથી ધીર પુરૂ પાપ ખપાવે છે, વળી બુદ્ધિમાન પુરૂષો લોભથી. દૂર રહે છે, અને સંતોષી થઈ પાપ કરતા નથી.
ટકાને અર્થ–વળી જૈનાચાર્ય કહે છે કે તે વાદીઓ અસત્ સમવસરણ (કદાચ)ને આશ્રિત મિથ્યાત્વ વિગેરે દેથી હારેલા સાવદ્ય નિરવ ભેદને ન જાણનારા છતાં કર્મક્ષય કરવા ઉભા થયેલા અવિવેકપણાથી સાવધ કર્મ જ કરે છે, તે સાવદ્ય કર્મથી પિતાનાં પાપો ક્ષય કરતા નથી, અજ્ઞાનપણથી તેઓ બાળક જેવા છે. હવે કર્મ કેમ ખપે તે કહે છે. અકર્મ તે આશ્રવનિરાધ વડે સંપૂર્ણ નિર્મળ અવસ્થા શૈલેશી કરણમાં જરાએ જરા કર્મ અપાવે છે, તે વીર પુરૂષે મહા સત્વવાળા ઉત્તમ વૈદ્યો જેમ રોગ મટાડે છે તેમ આ કર્મને હણે છે, મેધા-બુદ્ધિ-તે નિર્મળ બુદ્ધિવાળા મેધાવી હિત અહતને જાણનારા અને તે પ્રમાણે હિત લેઈ અહિત છેડી લેભમય-પરિગ્રહને જ છેડનારા અર્થાત વીતરાગ દશા પામેલા સંતોષીઓ જેમ તેમ નભાવી ચારિત્ર પાળે તે અવીતરાગ હોય છતાં પણ કર્મ ખપાવનારા છે. અથવા જેઓ લાભ છેડે છે તે જ સંતેષીઓ હોય તે એવા ઉત્તમ સાધુ ભગવંતે અસદ્ અનુષ્ઠાનથી થનારાં અકૃત્ય -પાપ રૂપ કર્મને ગ્રહણ ન કરે, કઈ પ્રતિમાં એ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvvv5
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૧ પાઠ છે કે મ માહિતી તેને અર્થ કહે છે. લેભ. અને ભય અથવા લેભથી થતા ભયને ઉલંઘી સંતોષી બનેલા છે. (અહીં પુનરકત દોષની શંકા ન લાવવી) તે કહે છે લેભાતીતપથી પ્રતિષેધ અંશ બતાવ્યું અને સંતેષ શબ્દથી વિધિ અંશ બતાવ્ય, અથવા લેભાતીત૧ણાથી બધા લેભને અભાવ લે, સંતોષી શબ્દથી વીત રાગ દશા ન હોય તો પણ ઉત્કટ લેભ ન હાય, આ પ્રમાણે લોભને અભાવ બતાવી બીજા કષાયથી લેભનું મુખ્યપણું બતાવે છે, કે જેઓ લેભ છોડે તે અવશ્ય પાપ ન કરે (તેમને પછી પાપની જરૂર રહેતી નથી.) ते तीय उप्पन्न मणागयाई
लोगस्स जाणंति तहा गयाई णेतारों अन्नेसि अणन्नणेया
बुध्धा हु ते अंतकडा भवंति ॥१६॥ સૂ. અર્થ-જેઓ પૂર્વે કહેલા કેવળ જ્ઞાની વીતરાગ કે શ્રત કેવળી છે તેઓ આ લોકના બધા જીના ત્રણે કાળનાં કૃત્યો તથા સુખદુ:ખને સાચા સ્વરૂપમાં જાણે છે તેઓ બીજાના નેતાઓ છે. પણ તીર્થકરો પ્રત્યેક બુદ્ધો પિતે પિતાની મેળે બંધ પામે છે તેથી તેમને નેતા બીજો કેઈ નથી, તેઓ કર્મને અંત કરી મેક્ષમાં જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨]
છેસૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી,
ટીકાને અર્થ–જેમણે લેભ મૂકે તે કેવા થાય છેતે કહે છે. વીતરાગો અથવા અલ્પ કષાયવાળા પંચાસ્તિ કાયમ લેક અથવા પ્રાણલકે પૂર્વ કાળમાં લીધેલા જન્મમાં જે કૃત્ય કર્યા હોય, વર્તમાનમાં કરતાં હોય, કે ભવિષ્યમાં થશે, તે બધાં સુખે દુઃખ જેવાં છે તેવાં જ તે જ્ઞાનીઓ જાણે છે, પણ વિર્ભાગજ્ઞાની માફક વિપરીત જાણતા નથી, તે સંબંધી વિલંગ જ્ઞાનીને સૂત્રાગમને પાઠ બતાવે છે. ' હે ભગવદ્ અનગાર (સાધુ) માયી મિથ્યાષ્ટિ રાજગૃહ નગરમાં રહેલો વારસી નગરીમાં રહેલ રૂપે (વસ્તુ) ને જાણે દેખે? ઉ–વિર્ભાગજ્ઞાની હોવાથી તે દેખે પણ ડું ફેરફારવાળું દેખે, પરંતુ ઉત્તમ સાધુઓ જેઓ ભૂતભવિષ્ય વર્તમાન જાણનારા છે, તે કેવળજ્ઞાનીઓ અથવા ચાદ પૂર્વધારી પક્ષ જ્ઞાનીઓ સંસારમાં રહેલા બીજા ભવ્ય જીને મૈક્ષ તરફ લઈ જનારા નેતાઓ છે, અથવા સદુપદેશ તરફ લઈ જાય, કારણ કે જેઓ સ્વયંભુદ્ધ છે, તે બીજાના દોરવ્યા વિના પોતાની મેળે બેધ પામી મેક્ષમાં જાય છે, તે અનન્ય છે, તેઓ હિત અહિત પોતાની મેળે સમજી અહિતને છોડીને હિતને સાધે છે, તેઓ તીર્થકર ગણધર વિગેરે બુદ્ધ છે, હું શબ્દ ગાથામાં “અને ના અર્થ માં છે અથવા વિશેષણના અર્થમાં છે, તે પૂર્વે કહેલ છે) વળી તેઓ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
રંતુ શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૩
ભવના અંત કરનાર છે અથવા કર્મના અંત કરનારા છે, જ્યાં સુધી તેવા જીવા મેાક્ષમાં ન જાય, ત્યાં સુધી તે પાપ ન કરે, તે બતાવે છે.
ते व कुव्वंति ण कारवंति भूताहि संकाइ दुर्गुछमाणा; सया जता विप्पणमंति धीरा, વિઘ્નત્તિ(ગાય)વીરાય તિìસૂ.૨૭
સૂ. અ.પૂર્વ કહેલા ઉત્તમ સાધુએ પાપ ન કરે, ન કરાવે, તેમ જીવહિંસાથી ડરેલા હોવાથી બીજા હિંસા કરનારની પ્રશ`સા પણ ન કરે, પોતે સંયમને ઉત્સાહથી પાલે તેથી ધીર છે અને ઉપસર્ગ પરિષહથી ન કટાળે માટે વીર છે.
ટી. અ.તે પ્રત્યક્ષજ્ઞાની કે પરાક્ષજ્ઞાનીએ તત્વને જાણુનારા સાવદ્ય અનુષ્ઠાનને જીવાની હત્યા થવાના ડરથી તથા પાપને ધિક્કારનારા હાવાથી પેાતે ન કરે, ન કરાવે પાપ કરનારને અનુમે દે નહિ; તે પ્રમાણે જૂઠ્ઠું' ન મેલે; ન ખાલાવે તેમ જૂઠ્ઠું' ખેલનારને પ્રશસે નહિ, આ પ્રમાણે ચારી મૈથુન સેવન પરિગ્રડુ એ ત્રણ પાપ ન કરે ન કરાવે તેમ કરનારને પ્રશસે નહિ, તે હંમેશાં સ’યત છે,અને પાપ અનુષ્ઠાનથી દૂર રહેલા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪]
:: સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિર્મળ સંયમની ક્રિયા ઉત્સાહથી કરે છે, તે ધીરપુરૂષે છે, વળી કેટલાક સારું ખોટું વિચારી સમજીને જે જિનેશ્વરે કહ્યું છે તે સાચું છે, એવો નિશ્ચય કરી દુઃખ સહીને કર્મો કાપે તે વીર પુરૂષો છે, અથવા પરીસહ ઉપસર્ગ રૂપ શત્રુસેનાને જીતવાથી વીર છે, અથવા બીજી પ્રતિમાં વિપત્તિ વીરાણ મતિ જે પાઠ છે તેને અર્થ કહે છે. કેટલાક ગુરૂ (બહાળ) કમ અલ્પ સત્વવાળા વિજ્ઞપ્તિ-જ્ઞાન-તેનાથી જ વીર બલવા માત્ર શૂર પણ કરણમાં શૂરા હેય ન તેમને મેક્ષ પ્રાપ્ત કિયા વિના ન થાય તે કહે છે. શાસ્ત્રો ભણીને મૂરખ બને છે, વિદ્વાન ખરે તે કરે જ સાચે પરખે રેગાદિ બધું વૈદ સાચે, દવા વિના જાણ હરે ન રે डहरे य पाणे वुडेय पाणे
ते आत्तओ पासइ सव्वलोए उव्वेहती लोगमिणं महंत बुद्धे ऽपमत्तेसु परिव्वएज्जा ॥सू.१८॥
સૂત્ર અર્થ–નાના મોટા જ છે, તેમને આ લોકમાં પિતાના જીવ સમાન વહાલા ગણે, અને દુઃખ ન દે, અને આ જીવ લેકને અનંત માને, અને પોતાને અનંત કાળ સંસ્રારમાં ભ્રમણ ન થાય, માટે અપ્રમાદી બની પ્રમાદમાં ન લપટાતાં વિચરે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૫ * ટી. અર્થ. પ્ર–ભૂતે ક્યાં છે કે જેને દુઃખ થવાની બીકથી સાધુઓ આરંભ કરતાં ડરે છે? ઉ–જે ડહરા-કંથુઆ વિગેરે ઝીણું જતુઓ અથવા આંખથી ન દેખાય તેવા સૂક્ષ્મ બધા ઝીણા નાના છ તથા વૃદ્ધ. મોટા કે બાદર તે આંખથી દેખાય, તેવા બધા જીવોને પોતાના આત્મા સમાન માને અને જાણે છે કે દરેક જીવ જે ખરેખર મેટો થાય તે ચૌદરાજ લેકમાં પિતે એકલેજ માય, માટે મારા બરાબર કુંથુઆનો પણ જીવ છે, અથવા જેમ મને દુ:ખ ગમતું નથી, તેમ બધા જેને દુઃખ ગમતું નથી, તે આગમ પ્રમાણ બતાવે છે, હે ભગવન ! પૃથ્વી કાયને જીવ દુઃખથી પીડાયલ કેવી વેદે? (જેવી રીતે આપણે દીનતાથી ભેગવીએ તેમ તે પણ ભગવે, વિગેરે સૂત્રના આલાવાથી કેઈપણ જીવને આક્રમણ ન કરવું સંઘો ન કરે, આવું સમજીને જે ચાલે તે દેખતો છે, વળી આ લોકને મહાન્ત જાણે છે, કારણકે તે જીવ નિકામાં સૂક્ષ્મ બાદર ભેદેથી ભરેલ છે અથવા તે જીવ સમૂહથી અનાદિ અનંત કાળ વ્યાપ્ત છે, માટે લેક મહાન્ત છે. વળી બધા ભવ્યને સમૂહ પણ બધા કાળ વડે પણ મોક્ષમાં જવાને નથી, અર્થાત્ જેમ કાળને અંત નથી તેમ જીને પણ અંત નથી, જે કે દ્રવ્યની અપેક્ષાએ છ દ્રવ્ય હોવાથી તેને અંત છે, તેમ ચૌદ રાજ પ્રમાણ ક્ષેત્ર હેવાથી મર્યાદા વાળે લોક છે, છતાં પણ કાળ અને ભાવથી અનાદિ અનંત હોવાથી અને દરેક દ્રવ્યના પર્યાયે અનંતા હોવાથી મહાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬]
. સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો લેક છે એમ કહે છે, આ પ્રમાણે લેકનું સ્વરૂપ યથાર્થ જાણનારે બુદ્ધ તત્વજ્ઞ મહાત્મા પુરૂષ સર્વ છાનાં રહેઠાણને અશાસ્વતાં જાણુને આ વિશ્વાસ ઘાતક સંસારમાં સુખને લેશ પણ નથી, એવું માનીને અપ્રમાદી ઉત્તમ સાધુના સહવાસમાં રહી નિર્મળ સંયમ પાળે અથવા પોતે પંડિત બની પ્રમાદી તે સુખ વિલાસી ગ્રસ્થમાં ન લપટાતાં સંયમ અનુષ્ઠાનમાં સાવચેત રહે, जे आयओ परओ वावि णऽचा - अलमप्पणो होति अलं परेसि तं जोइभूतं च सयावसेज्जा
जे पाउ कुज्जा अणु वीतिधम्मं ॥सू.१९॥
સૂ. અર્થ–જે પિતાની મેળે જાણે, કે પારકા પાસે જાણે, જાણીને જ્ઞાનચારિત્ર મેળવીને પિતે તરે, અને બીજાને તારવામાં સમર્થ થાય, જે ગુરૂથી પિતે બોધ પામે તે ગુરૂને
જ્યોતિ પ્રકાશક માનીને હમેશાં તેમની સેવામાં રહે, પછી તે સમજીને યથાયોગ્ય ધર્મોપદેશ કરે.
ટી. અર્થ–જે સાધુ પિતે સર્વજ્ઞ હોય તે ભરત મહારાજા કે મરૂદેવી માફક બીજાના બેધ વિના પિતાની મેળે કેવળજ્ઞાન પામી પોતાની મેળે પિતાનું તથા બધા જ ત્રણે લોકમાં રહ્યા છે, કે બીજા પદાર્થો છે, તે બધાનું જ્ઞાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
innamm
.
.
.
-
,
,
,
,
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૭ ધરાવે છે, તે લેક સ્વરૂપ જાણે છે, અથવા બીજા તે ગણધર વિગેરે પરથી તે તીર્થકર કે બીજા પાસેથી જીવ વિગેરે પદાર્થોને જાણીને (બીજા જીના હિત માટે તેમને ઉપદેશ આપે છે, તે સાધુ સારા માઠાને જાણ હોય તે પિતાના આત્માને તારવા સમર્થ થાય છે, અર્થાત્ આત્માને સંસાર કૂવાથી બાર કાઢવા સમર્થ હોય છે, તે જ પ્રમાણે -બીજા જીને પણ સદુપદેશ આપીને તારવા યોગ્ય છે, તેવા બંને પ્રકારના સ્વયંબુદ્ધ તીર્થકર વિગેરે સર્વને અથવા પરથી બોધ પામનાર ગણધર વિગેરે તિ સમાન પદાર્થોનું સ્વરૂપ બતાવે છે, તેથી તેમને ચંદ્ર સૂર્ય કે દીવા માફક માનીને આત્માનું હિત ઈચ્છતો સંસાર દુઃખથી ઉદ્વેગ પામેલો (ધર્મ સમજવાથી) પોતાને કૃતાર્થ માનતો હમેશાં ગુરૂ આજ્ઞાથી તેમના ચરણનું સેવન કરી આખી જીંદગી સુધી તેમની પાસે વસે તે કહે છે, नाणस्स होइ भागी थिरयरओ दंसणे चरित्ते य.. घन्ना आवकहाए गुरु कुलवासं ण मुंचंति ॥१॥
જેઓ ગુરૂ કુલવાસ નથી મુકતા, તેઓ આખી જીંદગી સુધી ધન્યવાદને ગ્ય છે, તેઓ જ્ઞાનના ભાગીયા થાય છે,
મેળવે છે) તથા ધર્મશ્રદ્ધામાં તથા ચારિત્રમાં સારી રીતે સ્થિર થાય છે, ગુરૂ કુલવાસમાં કેવા સાધુ રહે છે, તે બતાવે છે, જેઓ કર્મનું સ્વરૂપ સમજીને મનુષ્ય દેડ આર્યક્ષેત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
ઉચ્ચ જાતિ વિગેરે સારા ધર્મની પ્રાપ્તિનાં કારણેા કે સાર ધર્મ શ્રુત ચારિત્ર એ ભેદવાળા કે ક્ષાંતિ વિગેરે દશ પ્રકારનેા યતિધર્મ અથવા શ્રાવક ધર્મ પામી વિચારીને જાણીને તે ધર્મના પડિલેહણા વિહાર ભણવું કે શ્રાવક ધર્મનાં સામાયિક પ્રતિક્રમણ પાષધ પૂજા વિગેરે કૃત્યા કરીને ખીજાના આગળ તે ધર્મ સ્વરૂપ બતાવે, તેવા ઉત્તમ સાધુએ કે શ્રાવકે દેવગુરૂની આજ્ઞા જીંદગી સુધી પાળે, અથવા ચેાતિ જેવા જ્ઞાની આચાર્ય ને રાજ સેવે તેઓ આગમનું સ્વરૂપ જાણેલા ધર્મ સમજીને પંચાસ્તિકાયવાળા લેાકને કે ચૌદ રાજ પ્રમાણુ લેક સ્વરૂપને ખીજા આગળ કહી બતાવે. अत्ताण जो जाणति जोय लोग
गई च जो जाणइ णागई च
जो सासयं जाण असासयं च जाति च मरणं च जणोववायं ॥ सू. २० ॥
જે આત્માને જાણે જે લેાક સ્વરૂપને જાણે, જે શાશ્ર્વત મેાક્ષને જાણે. જે અશાશ્વત સંસારને જાણે, જે જન્મને જાણે, મરણને જાણે, જે ઉપપાત તથા ચ્યવનને જાણે.
ટી. અવળી ખીજી' કહે છે, કે જે પેાતાના આત્માને મરણુ પછી બીજા ભવમાં જનારા ખાહ્ય શરીરથી જુદો
Jain Educationa International
For Personal and Private Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૧૯
સુખ દુ:ખ ભેગવનારે જાણે છે, વળી જેણે જેવા સ્વરૂપે આત્મા છે, તેવા રૂપે પોતાને જાણે છે, તેણે જ આ બધે લોક પ્રવૃત્તિરૂપ નિવૃત્તિરૂપ જાણે છે, વળી તેજ આત્માને ઓળખનારે આ જીવ અજીવ વિગેરે કિયાવાદ માને છે, અને બીજાને તે બેધ દેવાને ગ્ય છે, વળી જે વૈશાખ સ્થાનમાં કેડે બે હાથ દઈ ઉભેલા પુરૂષ માફક લેક તથા અનંત આકાશાસ્તિકાયવાળા અલોકને જાણે છે, તથા જીવા ક્યાંથી આવ્યા અર્થાત્ નારકીના કે તીર્થંચ મનુષ્ય કે દેવમાંથી : ક્યા કર્મથી તેવી અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરે છે, તથા અનાગમન કયા સ્થાનથી થાય છે તથા તેના સ્થાનમાં કયા ઉપાયોથી જવાય તે સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ માર્ગને જે જાણે અને અનાગતિ તે સિદ્ધિ સંપૂર્ણ કર્મને નાશ અથવા લેકારો રહેલા આકાશ સ્થાનને જાણવી, તથા શાશ્વત સર્વ વસ્તુ સમૂહ દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ નિત્ય છે, પર્યાય નયની અપેક્ષાએ પ્રત્યેક ક્ષણે બદલાવાથી અનિત્ય છે, બંને ગુણે સાથે લેવાથી નિત્યાનિત્ય સ્વરૂપે બધી વસ્તુ છે, તેવું જે જાણે છે, તેવું જેનાગમ કહે છે, જેમકે નારકીના જીવે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય અને ભાવ (પર્યાય)ની અપેક્ષાએ અશાશ્વત છે આ પ્રમાણે તીર્થંચ વિગેરે પણ જાણવા, અથવા નિવાણની અપેક્ષાએ જીવ શાશ્વત અને સંસારની અપેક્ષાએ જીવ અશાશ્વત છે કારણ કે સંસારમાં રહેલા છે કર્માનુસારે સર્વત્ર ભ્રમણ કરે છે, તથા જાતિ તે નરક દેવ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૦]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. તીર્થંચ મનુષ્યની ઉત્પત્તિ, અને મરણ તે આયુ પૂરું થાય તે, તથા જન્મે તે જ, તેઓના ઉપપાતને જાણે, આ ઉપપાત નારક દેવલોકમાં થાય છે. અહિં જન્મની વિચારણામાં જીવનું ઉત્પત્તિ સ્થાન નિ કહી છે, તે એનિ સચિત્ત અચિત્ત મિશ્ર શીતઉષ્ણ મિશ્ર સંવૃત વિવૃત મિશ્ર આ પ્રમાણે લેનિના ૨૭ વેદે છે,મરણ તે તીર્થંચ અને મનુષ્યને છે, અને જ્યોતિષ વૈમાનિકનું ચવન થાય છે, ભવનપતિ વ્યંતર નારકીનું ઉદવર્તન થાય છે, अहोऽवि सत्ताण विउट्टणं च - जो आसवं जाणति संवरं च दुक्खं च जो जाणति निजरं च
सो भासिउ मरिहइ किरियवादं सू. २१
સૂત્ર–જે જીવની વિકુટ્ટના તે પીડાઓને જાણે છે, અને આશ્રવ સંવરને જાણે છે, જે દુઃખ તથા નિજેરાને જાણે છે, તે માણસજ કિયાવાદને બોલવા ગ્ય છે.
ટી. અ–જીવો પોતાનાં કરેલાં કર્મનાં દુઃખનાં ફળની વિવિધ કુટ્ટના એટલે નરક વિગેરેમાં જન્મ જરા મરણ રેગ શેકની પીડાઓ. અને તેનાથી બચવાના ઉપાયને જે જાણે છે, તેને પરમાર્થ એ છે કે સર્વાર્થ સિદ્ધ વિમા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણું અધ્યયન.
નથી નીચે સાતમી નારકી સુધી બધા જ કર્મ ધારી છે, તેમાં સૈથી વધારે બહેળકમી જીવે છે તે સૌથી નીચે અપ્રતિષ્ઠાન નામના નરકના પાથડામાં જાય છે, એવું જે જાણે, (ત્યાં સૌથી વધારે દુ:ખ છે) આશ્રવ–આઠ પ્રકારનાં કર્મો જેનાથી આવે તે આશ્રવ તે જીવહિંસા રૂપ છે, અથવા રાગદ્વેષ રૂપ છે, અથવા મિથ્યાત્વ વિગેરે છે, તેને જાણે, તથા સંવર–આશ્રવ અટકાવ–તે ઠેઠ સંપૂર્ણ યોગ નિધિના સ્વભાવ વાળું ચૌદમે ગુણ સ્થાને છે, તેને જાણે, વળી પુણ્ય પાપને જાણે, તથા અશાતાવેદની રૂપ દુખને તથા તેના કારણને જાણે, તથા શાતા વેદનીયરૂપ સુખને તથા તેના કારણને જાણે, તેને પરમાર્થ આ છે કે જે કર્મબંધના હેતુઓને તથા તેના વિપર્યાસ હેતુઓને બરાબર જાણે, તે સંબંધી આ લેક છે, यथा प्रकारा यावन्त संसारावेश हेतवः . तावन्त स्तद्विपर्यासा निर्वाणा वेशहेतवः .
જેવી રીતે જેટલા સંસાર ભ્રમણ હેત તેવી રીતે તેટલા મોક્ષગમન સંકેત
આ બધું જાણે તેજ માણસ પરમાર્થથી બોલવાને યોગ્ય છે, પ્ર–શું બોલવાને? ઉક્રિયાવાદ, અર્થાત્ જીવ છે, પુણ્ય છે પાપ છે તે પૂર્વે કરેલાં કમનું ફળ છે, તે મત બતાવે તે કહે છે, જીવ અજીવ આશ્રવ સંવર બંધ પુણ્ય પાપ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૨]
. સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
નિર્જરા મેક્ષ આ નવ પદાર્થો બે કલાક સુ. ગાથા ૨૦-૨૧માં બતાવ્યા, તેમાં જે આત્માને જાણે. તેથી તે જાણનાર જીવરૂપે છે, લોક-શબ્દથી અજીવ જાણવું, તથા ગતિઆગતિ શાશ્વત અશાશ્વત સ્વભાવ બતાવ્ય, આશ્રવ તથા સંવર તે ખુલ્લા બે શબ્દોથી લીધા છે, દુઃખ શબ્દથી બંધ પુણ્ય પાપ લીધાં, કારણ કે દુખ વિના પુણ્ય પાપને બંધ ન થાય, નિર્જરા શબ્દ વડે નિર્જરા પદાર્થ લીધે, તેનું ફલ મેક્ષ છે, માટે નિર્જરા સાથે મેક્ષ શબ્દ સમજી લેવાનું છે, એ પ્રમાણે પૂર્વે કહેલા જીવથી મોક્ષ સુધી નવ પદાર્થો છે, તે નવ પદાર્થોના સ્વીકારથી અતિ વિગેરે કિયાવાદ સ્વીકાર્યો છે, જે કોઈ વિદ્વાન આ નવ પદાર્થોને જાણે, સ્વીકારે તે પરમાર્થથી ક્રિયાવાદને જાણે માને છે, એમ ગણાય. પ્રબીજા મતમાં કહેલ પરિજ્ઞાનથી સમ્યગવાદપણું કેમ સ્વીકારતા નથી? ઉ–તેમાં કહેલા વિચારે જોઈએ તેવા યુક્તિવાળા લાગતા નથી, તેનું દષ્ટાંત બતાવે છે, નિયાયિક દર્શનમાં પ્રમાણુ પ્રમેય સંશય પ્રયજન દષ્ટાંત સિદ્ધાન્ત અવયવ તર્ક નિર્ણયવાદ જલ્પ વિતંડાહત્વાભાસ છલ જાતિનિગ્રહસ્થાન એવા સેળ પદાર્થો બતાવ્યા છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે કહે છે, (૧) પ્રમાણ હેય ઉપાદેય નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપપણે જેનું એાળખાણ જેનાવડે જ્ઞાન-બેધ કરીએ તે પ્રમાણુના ચાર ભેદ છે, પ્રત્યક્ષ અનુમાન ઉપમાન-શાદ (આગમ) તેમાં ઇન્દ્રિયેની નજીક જે પદાર્થો હોય, તે સંબંધી જે જ્ઞાન થાય, તેવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[રર૩ પદેશ (ઉપચાર) વિનાનું તેમજ નિ:શક્તિ અને નિશ્ચય કરેલું તે પ્રત્યક્ષ પ્રમાણ જાણવું, તે અહીં આપણે ઇદ્રી અને પદાર્થ બંને સંબંધમાં આવે, અને તેનાથી જ ઉત્પન્ન થાય, તે અભિવ્યક્ત (ખુલ્લું) જ્ઞાન નથી, તે સુખાદિક પણ નથી, અવ્યપદેશ એટલે વ્યપદેશવાળું માનતાં શબ્દરૂપ થાય, અવ્યભિચારી–તે જેમ (આંખની કસરથી) બે ચંદ્રમા દેખે, તે ખોટું છે, વ્યવસાય આત્મક તે નિશ્ચય કરેલું (અંધારામાં પડછાયાને ભૂત માની તે ડરે, કે લટકતા દોરડાને સાપ માને તે બેઠું છે) આ પ્રમાણે નિયાયિકનું પ્રત્યક્ષ પ્રમાણ છે, જેનાચાર્ય તેનું ખંડન કરી ભૂલ બતાવે છે, કે આ પ્રત્યક્ષતા અગ્ય છે, જુઓ–જ્યાં (જ્ઞાન સ્વરૂપ આત્મા પદાર્થના ગ્રહણ પ્રત્યે સાક્ષાત્ જાણે દેખે તે પ્રત્યક્ષ છે, અને તે પ્રત્યક્ષમાં અવધિજ્ઞાન મન:પર્યાય તથા કેવળજ્ઞાન છે, તમારું ઇન્દ્રિયોથી અનુભવાતું જ્ઞાન તે આત્માનું સાધન ઇદ્વિરૂપ ઉપાધિ વડે જણાતું હોવાથી અનુમાન પ્રમાણ માફક પક્ષ છે, ઉપચારથી ભલે પ્રત્યક્ષ કહે, પણ ઉપચાર તત્વ ચિંતામાં કામ લાગતું નથી, અનુમાન પણ પ્રથમથી, પછીથી, અને સામાન્યથી દેખેલું એમ ત્રણ પ્રકારે છે, (૧) કારણથી કાર્યનું અનુમાન, તે પૂર્વ માફક (સારે વરસાદ જોઈને કેઈ કહે કે વરસ પાકી ચૂકયું, દાણા વરસે છે, વરસે મઘા તે ધાન્યના થાય ઢગ.) કાર્યથી કારણનું અનુમાન તે શેષવત્ (પછવાડે પડી રહેલ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
વસ્તુ દેખીને પૂર્વનું અનુમાન થાય જેમકે શીખંડ દેખીને દહીંનું અનુમાન થાય, સામાન્યથી જોયેલું તે એક આંબાને મહેર આવેલાં જોઈને અનુમાન થાય કે જગતમાં વસંત ઋતુ આવી અને આંબા ફન્યા અથવા દેવદત્તને ચાલતે જોઈને એક સ્થાનથી બીજે સ્થાને પહોંચતાં દેખીને સૂર્યને પૂર્વમાથી પશ્ચિમમાં જતાં જોઈને અનુમાન કરાય કે સૂર્ય પણ ચાલે છે, તેમાં પણ તે સિવાય બીજી રીતે ન બને, તે ગમિકા ( ) વિના કારણનું કાર્ય પ્રત્યે વ્યભિચાર (શંકિત) થાય, જેમાં ગમિકા હોય ત્યાં કાર્ય કારણ વિગેરે સિવાય પણ ગમ્ય ગમક ભાવ જે છે, જેમકે શકટ (મૃગસર) નક્ષત્રના ઉદયનું ભવિષ્ય કૃતિકા નક્ષત્ર ઉગેલું દેખીને કઈ પણ કહી શકે, તે કહે છે. જ્યાં બીજી રીતે જે ઉત્પન્ન ન થાય ત્યાં કાર્ય કારણ કન્તુ એ ત્રણે પૂછવાની શી જરૂર છે? અથવા ચાં બીજી રીતે ઉત્પન્ન ન થાય, એવું નથી, અર્થાત બીજી રીતે થાય તો પછી કાર્ય કારણ કર્તાની શી જરૂર છે ? હવે ફરી જૈનાચાર્ય કહે છે, કે તમારું માનેલું પ્રત્યક્ષ અપ્રમાણ છે, તે અનુમાન પણ તેના આધારે હોવાથી અપ્રમાણ છે, જેમ ગાયને ગવય, વળી જ્યાં સંજ્ઞા અને સંજ્ઞીને સંબંધને સ્વીકારાય થાય
ત્યાં ઉપમાન થાય (ઉ મા ઉપમાન એક જ છે) અહીં ઉપમાનમાં પણ તે સિવાય બીજી રીતે ન થાય, એવી સિદ્ધિમાં અનુમાનના લક્ષણપણુથી તેમાં સમાઈ જવાથી ઉપમાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
vvvvv
~~~~
~
બારણું આ સમવસરણ અધ્યયન. પ્રમાણું અનુમાનથી જુદું નથી, હવે જે તમે કહો કે અનુપપત્તિ નથી, અર્થાત્ જુદું થાય છે, એવું કહેશો તે તમારા કહેવામાં વ્યભિચાર (શંકરૂ૫) હોવાથી ઉપમાનની અપ્રમા
તા થશે, વળી તમે આગમ પ્રમાણે કહે છે, તે પણ બધાં આગમ વચને પ્રમાણભૂત નથી પ્રત્યારે કેવી રીતે છે?..ઉ–જે. પ્રમાણિક પુરૂષે છે, તે કેવળી પ્રભુનાં કહેલાં વચને જ પ્રમાણભૂત છે, અને જિનેશ્વર દેવ સિવાય બીજા મતાંતરમાં આપણું યુક્તિથી ઘટતું નથી, એ અમે બીજી જગ્યાએ બતાવ્યું છે, વળી આ બધું પ્રમાણ આત્માનું જ્ઞાન (સમજણ) છે, અને આત્માને જ્ઞાનગુણ આત્માથી જુદા પદાર્થપણે સ્વીકારો એગ્ય નથી, છતાં જે તમે જ્ઞાન ગુણ જુદો માનશે તે રૂપરસ વિગેરે ગુણેને પણ જુદા પદાર્થ માનવા પડશે. હવે પ્રમેય સંબંધી કહે છે.
પ્રમેય ગ્રહણ કરવાથી ઇદ્રિના પદાર્થરૂપે તેમને પણ આશ્રય લીધો જૈનાચાર્ય પ્રમેય સંબંધી કહે છે કે તમે આશ્રય લીધા છતાં પણ તે યુક્તિથી સિદ્ધ થશે નહિ. તે બતાવે છે.
દ્રવ્ય સિવાય તે પ્રમેય ગુણે રહી શક્તા નથી, અને દ્રવ્ય લીધું તે વખતે તેના ગુણે અંદર આવી ગયા, ત્યારે જુદા લેવાથી શું લાભ ? પ્રમેયમાં કહ્યું કેણું છે તે કહે છે, આત્મા શરીર ઇંદ્રિય અર્થ બુદ્ધિમાન પ્રવૃત્તિ દોષ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
ર૬] .
- સૂયગડા
ભામાં ને
પ્રત્યે ભાવ ફલ દુખ અપ વર્ગ એમ છે, તેમાં આત્મા પિતે બધાને દેખનારા ભેગવનારો છે, અને તે ઈચ્છાદ્વેષ પ્રયત્ન સુખદુઃખ જ્ઞાન અનુમેય છે, જેનાચાર્ય કહે છે કે અમે તે આત્માને જીવ પદાર્થ પણે ગ્રહણ કર્યો છે, શરીર તે તેનું રહેવા ભેગવવાનું ઘર છે, તેમ પાંચ ઇન્દ્રિય પણું ભેગ આયતન (સાધનો) છે, અને જોગવવા ગ્ય ઇદ્રિચોને માટે બધા પદાર્થો છે, એ બધાં શરીર વિગેરેને અમે અજીવ તરીકે લીધાં છે, બુદ્ધિ ઉપગ એ જ્ઞાનને એક ભાગ છે, તેને જીવ શબ્દ લેવાથી તેમાં સમાવેશ થઈ ગ, બધા વિષયમાં અંત:કરણમાં બધું સાથે જ્ઞાન ઉત્પન્ન થાય, એવા ચિન્હવાળું મન છે તેમાં દ્રવ્ય મન (અદશ્ય ઇદ્રિ) તે દ્રવ્યરૂપે પુદગલનું બનેલું હોવાથી અજીવમાં લીધું અને ભાવ મન આત્માના 'શાન ખુણરૂપે હોવાથી જીવમાં લીધું, આત્માને સુખ દુઃખ ભેળવવામાં પ્રવર્તને તે પ્રવૃત્તિ છે, પણ તે જુદા પદાર્થ તરીકે ગણવી ઉચિત નથી, તે કહે છે, પ્રવૃત્તિ તે આત્માની ઈચ્છા છે, તે આત્માને જ ગુણ છે, કારણ કે આત્માના અભિપ્રાયપણે જ્ઞાનને એક અંશ પ્રવૃત્તિ છે, આત્માને દૂષિત કરે તે દોષ છે, તે બતાવે છે, આ આત્માને આ શરીર અપૂર્વ નથી, કારણ કે આવું શરીર અનાદિથી તેની સાથે છે, તેમ છેલ્લું પણ નથી, કારણ કે જન્મ મરણથી પરંપરા અનંતી છે, આમ શરીરમાં અપૂર્વ કે અતપણે જે આત્માને અધ્યયવસાય (વિચાર)
થી પ્રભા આશ છે, તેવી છે. આ વિચાર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૨૭ . mamminimum manniningnaninirse તે દોષ છે, અથવા રાગદ્વેષ મોહ વિગેરે દેષ છે, આ દોષ પણ જીવ (સાથે કર્મ સબંધી) અભિપ્રાય પણે છે તેથી જીવમાં સમાઈ જાય માટે જુદે ન કહે, પ્રત્યભાવ-પરલેકને સદ્ભાવ (સત્યતા) આ પણ સાધનવાળે જીવ અજીવ પણે લીધે છે, ફલ પણ સુખ દુઃખનું ભેળવવારૂપ છે, તે પણ જીવગુણની અંદર સમાય છે, પણું જુદું નથી, દુ:ખ તે પણ જુદી જુદી પીડારૂપ છે, તે ફળથી જુદું નથી, મોક્ષ જન્મ મરણના પ્રબંધના ઉછેદનરૂપે સર્વ દુઃખ (સુખ)થી મુક્તિ જે મોક્ષ છે, તે અમે પણ લીધો છે, આ શું છે? એ અનિશ્ચિત પ્રત્યય (જ્યાં ખાત્રી ન થાય) તે સંશય તે નિર્ણય (ઓછો નિર્ણય) માફક આત્માને ગુણ જ છે, જેને ઉદેશીને ઉદ્યમ કરે તે પ્રોજન (મતલબ) તે પણ ઈચ્છા અંશ હોવાથી આત્માને ગુણ જ છે. - જ્યાં અવિપ્રતિપત્તિ (ખાત્રી) કરવા માટે જે વિષય કહીએ તે દષ્ટાન છે, આ પણ જીવ અને અજીવ વચ્ચેનું અંતર છે, પણ તેટલા માટે તેથી જુદા પદાર્થની કલ્પના કરવી યુક્ત નથી, કારણ કે પછી પદાર્થની સંખ્યાં હદ ઓળંગી જશે, એક અવયવ ગ્રહણ કરવાથી તેના પછી ભાગ વારંવાર ગ્રહણ કરે પડશે, તેથી જુદે પદાર્થ ન ગણ.). - સિદ્ધાન્ત - ચાર પ્રકાર છે. (૧) બધા મતવાળાઓને માનનીય જેમકે ફરસ ઇદ્રિ વિગેરેથી ફરસ વિગેરે પદાર્થો
Jain Educationa International
For Personal and Private Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્રમાણેાવર્ડ પ્રમેયનું માનવું, (૨) સમાન તંત્ર સિદ્ધ-પરતંત્ર અસિદ્ધ-પેાતાને માન્ય પણ બીજાને અમાન્ય, જેમકે સાંખ્યમતવાળા કહે છે કે અસને આત્મલાભ ન થાય, અને જે વિદ્યમાન હૈાય તેના કોઈપણ વખત સ થાવિનાશ ન હાય, તે જ કહે છે “ન હાય તા ન થાય અને હાય તે! નાશ થાયે કયાંથી ! (૩) એક સિદ્ધ થાય તે તેની પછી બીજાની અનુસ ંગયી સિદ્ધિ થાય, તે અધિકરણ સિદ્ધાંત જેમકે ઇંદ્રિયેાથી જુદા જાણનારા આત્મા છે, કે જે આત્મા દેખવાથી સ્પર્શી કરવાથી એક પદાર્થ ગ્રહણ કરે છે, તેમાં (૧) અનુસંગી અર્થ (પદાર્થા) છે, (૨) ઇંદ્રિયા જુદી જુદી છે, (૩) નિયત (નક્કી) વિષયવાળી ઇંદ્રિ છે, (૪) પેાતાને વિષય ગ્રહણ કરે તે ચિન્હ છે, (૫) જાણનારનાં જ્ઞાન સાધને છે, (૬) સ્પર્શી વિગેરેથી જુદુ દ્રવ્ય છે, (૭) ગુણાને રહેવાનું સ્થાન દ્રવ્ય છે, (૮) અનિયત વિષયેા ચેતના છે, આ આઠેમાં અનુક્રમે પ્રથમ એક પછી એક સિદ્ધ થાય છે, પણ પ્રથમના સિદ્ધ થયા વિના પછીના સિદ્ધ ન થાય સિદ્ધાંતના કથા ભેદ અણુપમ છે, જેમકે શબ્દના વિચારમાં કોઇ ખેલે કે દ્રવ્ય શબ્દ હા, અર્થાત્ શબ્દ દ્રવ્ય છે, પણ તે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે? આવા વિચાર થાય, (તેમાં કેાઈ નિત્ય માને કોઈ અનિત્ય માને કોઇ નિત્યાનિત્ય માને) તે અભ્યુપગમ સિદ્ધાંત છે, આ ચાર પ્રકારના વાદીના માનેલા સિદ્ધાંતા જૈન ધર્મ પ્રમાણે જ્ઞાનથી જુદા પડતા નથી, અને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
૨૨૯ જ્ઞાન એ આત્માને ગુણ છે, તેથી જુદો માન ઉચિત . નથી, અવયવ-પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનય નિગમને એ પાંચ છે, તેમાં સાચો નિર્દેશ તે પ્રતિજ્ઞા પિતાનું ધારેલું કહેવું તે) છે, જેમકે શબ્દ નિત્ય છે કે અનિત્ય છે, હેતુપ્રતિજ્ઞાને પુષ્ટ કરે તે હેતુ–જેમકે તે તેને ઉત્પન્ન કરનાર છે, ઉત્પન્ન થાય તે અનિત્ય છે, દષ્ટાંત–ઉદાહરણ સાધ્ય સાધર્મ્સ વધમ્ય ભાવમાં તે કામ લાગે છે, જેમકે ઘડે (માટીથી ઉત્પન્ન થયેલે આપણે જોઈએ છીએ) આ અનિત્યમાં સામ્ય ધર્મ છે, હવે ધમ્મ ઉદાહરણ આપે છે કે જે અનિત્ય નથી, તે ઉત્પન્ન પણ થતું નથી, જેમકે આકાશ, તે અનાદિ છે તે કેઇનું કરેલું નથી.
તથા ન તથા–વા. એટલે તેવું છે કે તેવું નથી, એ પિતાના પક્ષને ઉપસંહાર (સમાપ્તિ) કરે, તે ઉપાય છે, જેમકે અનિત્ય શબ્દ કરેલ છે તેથી જેમ ઘટ બનાવેલ અનિત્ય છે, તેમ શબ્દ આપણે બનાવેલ હોવાથી તે અનિત્ય છે, બીજી રીત-તેમ અનિત્યને અભાવ ત્યાં કૃતકત્વને પણ અભાવ, તેથી આકાશ માફક નથી, તેથી આકાશ નિત્ય પણ શબ્દ અનિત્ય, પ્રતિજ્ઞા તથા હેતુ બંનેનું ફરીથી કહેવું તે નિગમન, “તેથી અનિત્ય” જેમ કે શબ્દ અનિત્ય બનાવેલ હોવાથી ઘડા માફક, માટે ઘડે જેમ અનિત્ય તેમ શબ્દ પણ અનિત્ય સિદ્ધ થયે; એટલે પ્રતિજ્ઞા હેતુ દષ્ટાંત ઉપનય તથા નિગમન એ પાંચ અવયવે જે શબ્દ માત્ર લો,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તા શબ્દો પુદ્ગલ છે, તેથી અજીવપણે કહી જુદો પદાર્થ ન ગણા, જે તમે આ જ્ઞાન તરીકે લેા તા જીવગુણુમાં સમાઈ જાય, (જુદા પદાર્થ ન લે!) જો જ્ઞાનના જુદા જુદા ભેદોને પદાર્થ પણું માનીએ તેા પદાર્થાની સંખ્યામાં ઘણાપણું આવશે (હદ ઉલ‘ઘી જશે) કારણ કે જ્ઞાનના ભેદના પાર નથી, સ*શયથી પછી ભવિતવ્યતા પ્રત્યયરૂપ સાચા પડાનું વિચારવું, તે તર્ક છે, જેમકે આ દેખાય છે તે ઝાડનું ઠુંઠું કે માણસ હાવું જોઈએ, આ તર્ક (વિચારણા) થાય તે પણ જ્ઞાનના ભાગ છે, હવે આ જ્ઞાનને જ્ઞાનીથી ભિન્ન પદાર્થ માનવા, એ વિદ્વાના સ્વીકારતા નથી, સંશય અને તર્ક પછી પ્રત્યય નિર્ણય (ખાત્રી) થાય છે, આ નિર્ણય પણ જુદા પદાર્થ તરીકે જ્ઞાનના અંશ હાવાથી ન માનવેા, વળી આ નિશ્ચયપણે હેાવાથી પ્રત્યક્ષ વિગેરે પ્રમાણમાં સમાઈ જાય છે તેથી જુદા પદાર્થ ન માનવા તે ન્યાય છે,
ત્રણ કથા——૧ વાદ, ૨ જ૫ ૩ વિતંડા પ્રથમવાદનું લક્ષણ બતાવે છે. પ્રમાણ તર્ક સાધનથી ઉપાલંભ ( ) સિદ્ધાંતથી મળતું પાંચ અવયવથી ઉત્પન્ન પક્ષ પ્રતિપક્ષનું પરસ્પર સાંભળવું તે વાદ છે, તે તત્વજ્ઞાન માટે શિષ્ય તથા આચાર્યને હાય છે, તેજ વાદ જીતવાની ઇચ્છાથી આવેલા સાથે છળ જાતિ નિગ્રહસ્થાનના સાધનથી કરાય તે જ૫, અને તે જપજ પ્રતિપક્ષ સ્થાપ્યા વિના (પરમાર્થ વિના) માથાકુટ કરે તે વિત'ડા છે, આ ત્રણ ભેદો માટે જૈનાચા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
૨૩૧ કહે છે કે આ ત્રણ ભેદો ખરા નથી, કારણ કે તત્વચિંતામાં તત્વ શોધવા માટે વાદ કરે, છળ જ૫ વિતંડાથી કંઈ તત્વબોધ મળતું નથી, છલ વિગેરે તે પરને ઠગવા માટે હોય છે, પણ તેથી તત્વ શું મળે? એથી તમે ત્રણ ભેદો બતાવ્યા છતાં તેમાં પદાર્થપણું નથી, એથી જ જે પરમાWથી વસ્તુ વૃત્તિએ વસ્તુ મળે તે જ પરમાર્થપણે સ્વીકારવી યુક્ત છે, અને વાદ પણ પુરૂષની ઈચ્છાને આધીન હોવાથી અનિશ્ચિત હોય છે, તેથી તેમાં પદાર્થપણું નથી, અને પુરૂષની ઈચ્છાને આશ્રયીવાદ લેવા જઈએ તે પશુ પક્ષી કુકડાં લાવક વિગેરે (પાડા હાથી બકરા કુતરા)માં પણ સામસામા પક્ષ બંધાઈ લડે છે, તેમનામાં પણ તત્વપ્રાપ્તિ ગણાય પણ તે તમે ઈચ્છતા નથી.
હેત્વાભાસ અસિદ્ધ અનેકાંતિક વિરૂદ્ધ હોય તેવા હેતુઓ હેતુઓ જેવા દેખાય છતાં તે નકામા હેવાથી હેત્વાભાસ છે. જેના ચાર્ય કહે છે કે સાચા હેતુમાં પણ તત્વ વ્યવસ્થા નથી, તે હેત્વાભાસમાં કયાંથી હોય? તે કહે છે, અહીં જે નિયત વસ્તુ છે, તેજ તત્વ કહેવાને યોગ્ય છે, પણ હેતુઓ તા કોઈ વસ્તુમાં કોઈ સ્થળે સાધતાં હેતુઓ છે બીજે સ્થળે તે હેતુઓ અહેતુ છે, એટલે અનિયત છે (માટે તે પદાર્થ નથી)
છ–અર્થને વિચાર કરતાં કહેનારનો અર્થ બદલીને પૂર્વના અર્થને વિઘાત કરે, તેમાં અર્થ બદલવાથી કહેનાર )
Jain Educationa International
For Personal and Private Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨]
nang
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી, જૂઠે પડે, તે વાછલ છે, જેમકે નવ કંબળવાળે દેવદત્ત છે, અહીં કહેનારના મનમાં નવા કાંબળાવાળો દેવદત્ત છે છતાં બીજો કહે કે તેની પાસે નવકાંબળે નથી, તેની પાસે તો એક જ કાંબળ છે! આમ કહીને તેને મુદ્દો ઉડાવી દે, આ રીતે વાદીને ઠગવો તે છલ કહેવાય. તેથી જેનાચાર્ય કહે છે કે જે તે છલ છે, તે તત્વ નથી અને તત્વ છે તો છલ નથી, કારણ કે પરમાર્થ જેમાં હોય તે તત્વ અને પદાર્થ છે, માટે છલને જે તત્વ કહીએ બોલવાની યુક્તિ હદ ઓળંગી જાય છે, દૂષણ નહિ છતાં દૂષણ બતાવવું તે દૂષણભાષને જાતિ કહે છે, હવે સાચા દૂષણને પણ તત્વ વ્યવસ્થા નથી, કારણ કે તે ચોક્કસ નથી, અને તે અચોક્કસપણું આવી રીતે છે કે એક જગ્યાએ તે સાચું દૂષણ હોય છે, બીજે સ્થળે તે દૂષણભાસ (ખોટું દૂષણ) હોય છે, અને તે પુરૂષની શકિતની અપેક્ષાનો આધાર રાખવાથી દૂષણ કે દૂષણભાસ થાય છે, તેથી કેવી રીતે દૂષણ આભાસરૂપ જાતિઓને પદાર્થરૂપે કહી શકાય! એથી તે જાતિઓનું અવાસ્તવ (જૂઠા)પણું છે,
નિગ્રહસ્થાન - વાદ સમયે વાદી કે પ્રતિવાદી જેના વડે પકડાય (બોલતો અટકી જાય) તે નિગ્રહસ્થાન છે, અને તે વાદીનું અસાધન અંગ વચન છે, અને પ્રતિવાદીનું દોષના ઉદ્દ ભાવન છે તે બંને છેડીને તૈયાયિક મતવાળા જે કંઈ બેલે છે, તે વ્યર્થ પ્રલાપ માત્ર છે, અને તે પ્રતિજ્ઞાની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
આરભુ' શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૩
હાનિ છે, પ્રતિજ્ઞાન્તર (ખીજી પ્રતિજ્ઞા) પ્રતિજ્ઞાન વિષ વિગેરે છે, અને આ બધું વિચારતાં નિગ્રહસ્થાન મનનું નથી, અને કોઈ અંશે થતું હાય ! આલનાર પુરૂષની સૂમતાકે અસમય સૂચક્તાને અપરાધ કહેવા ઉચિત છે, પણ આ નિગ્ર ુસ્થાનમાં તત્વપણું ન ઘટે, વકતાના ગુણુ દોષો પારકાના અર્થમાં અનુમાન કરતાં કહેવાય, પણ તેથી તે તત્વપણુ' ન પામે, તેથી તૈયાચિકે કહેલું તત્વ તે તત્વપણે યાજતું નથી, તે નૈયાયિકે કહેલી નીતિ વડે તેવું ખેલતાં દોષપણું આવે છે,
હવે વૈશેષિકની વાત કહે છે
વૈશેષિકનું કહેવુ' તત્વ નથી, જેમકે દ્રવ્ય ગુણુ કર્મ સામાન્ય વિશેષ અને સમવાય એ છ તા માને છે, તેમાં દ્રવ્યના નવ ભેદે પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ કાળ દિશા આત્મા અને મન માને છે, તેમાં પૃથ્વી પાણી અગ્નિ વાયુ એ ચાર જુદાં જુદાં દ્રવ્ય નથી, તે જૈનાચાય બતાવે છે કે તે ચારે પરમાણુ એના સમૂહ છે, તે પ્રયાણ ( બનાવટ) કે વિશ્વસા ( કુદરતી )સંજોગા મળતાં પૃથ્વી વિગેરે રૂપે થવા છતાં પણ પેાતાનું દ્રવ્યપણું છેડતાં નથી, અવસ્થા બદલવાથી દ્રવ્યભેદ ન પડે, એમ ભેદ પાડીએ તે ભેદૈાની હદ ન રહે, વળી અમે આકાશ અને કાળને દ્રવ્યપણે કહ્યાં છે જ, પણ દિશાએ તા આકાશના અવયવ (વિભાગ) હાવાથી તેને જુદું દ્રવ્ય ન કહેવું,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
અતિપ્રસંગ (હદ ઉલંઘવાનું) થાય, આત્માને પણ જેનેએ પિતાના શરીર માત્રમાંજ વ્યાપેલે ઉપયોગ લક્ષણવાળે દ્રવ્યપણે સ્વીકાર્યો છે, મનને જનોએ દ્રવ્યમનને પુદ્ગલ પરમાણુરૂપ હોવાથી પરમાણુ માફક ગણું લીધું છે, અને ભાવ મન જ્ઞાનરૂપ હોવાથી જીવને ગુણ ગણી આત્મામાં ગણી લીધેલ છે, વળી વૈશેષિકેજ કહે છે કે પૃથ્વીયોગથી પૃથ્વી, તે પણ પોતાની સ્વપ્રક્રિયા (વ્યાખ્યા) માત્રજ છે, કારણ કે પૃથ્વીથી જુદું પડેલું પૃથ્વીપણું ક્યાંય નથી કે જે બીજા યોગથી પૃથ્વી બને, (અર્થાત્ પૃથ્વી હોય તે પૃથ્વીરૂપેજ છે) તેમના માનેલા સામાન્ય વિશેષ ભેર પણ નિરર્થક છે, કારણ કે જગતમાં જે વિદ્યમાન છે તે બધું સામાન્ય વિશેષરૂપે છે, માટીના કુંદામાંથી ઉપર નીચેના બનાવેલા બે ટુકડા તળીઉં તથા મેઢાનો ભાગ જોડવાથી ઘી બને છે એટલે નામ જુદું પડયું. જેમ માણસનું માથું સિંહ જેવું હોય અને બાકીના ભાગ માણસ જે હોય તે નરસિંહ કહેવાય છે, એટલે સિંહ પણ છે નર પણ છે, તે જ કહ્યું છે જે ભેદ માનીએ તો તે તેને અવયવ (અંશ) નથી, અને જે તે તેને અન્વય (અંશ) છે તો તેને ભેદ કહેવાય નહિ. જેમકે મેતું સિંહનું હેવાથી તે માણસ ન કહી દેવાય, તેમ બીજા ભાગ માણસોના હેવાથી સિંહ પણ ન કહી દેવાય, પણ શબ્દ વિજ્ઞાન કાર્યોના ભેદથી તે નરસિંહ જાતિ માંજ ગણાશે વિગેરે સમજવું..
Jain Educationa International
For Personal and Private Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
રમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૫
', '
વળી વૈશેષિકે માનેલા રૂપ, રસ, ગંધ, સ્પર્શીરૂપી દ્રવ્યના વિશેષ ગુણા છે, તથા સંખ્યા પરિમાણુ જુદાપણું સાગ તથા વિભાગ પરત્વે અપરત્વે આ સામાન્ય ગુણ્ણા છે, કારણ કે તે બધા દ્રવ્યેામાં છે, તેજ પ્રમાણે બુદ્ધિ સુખ દુ:ખ ઇચ્છા દ્વેષ પ્રયત્ન ધર્મ અધર્મ સસ્કાર એ આત્માના ગુણા છે, ગુરૂપણું (ભાર) પૃથ્વી તથા પાણીમાં છે, અને પૃથ્વી પાણી અગ્નિમાં પીગળીને વહેવાના ગુણ છે પાણીમાં જે ભીનાશ છે, વેગ નામને સંસ્કાર મૂત્તે દ્રવ્યમાં જ છે, આકાશના ગુણુ શબ્દ છે, તેમાં સંખ્યા વિગેરે સામાન્ય ગુણારૂપ વિગેરે માર્ક દ્રવ્ય સ્વભાવપણા વડે પરની ઉપાધિવાળા હેવાથી તે ગુણેા નથી, કદાચ તમે માના તા પણ તે ગુણાની જુદી વ્યવસ્થા ન હેાય, અને જો ગુણ્ણા જુદા માના તેા દ્રવ્ય સ્વરૂપની હાની થશે. કારણ કે તત્વા અધ્યાય । સૂત્ર પ્રમાણે) ગુણ પ્રર્યાયવાળું દ્રવ્ય છે, માટે દ્રવ્ય ગુણુ એકજ હાવાથી તેમને દ્રવ્ય તરીકે માનવામાંજ ન્યાય છે, પણ જુદા માનવામાં ન્યાય નથી, વળી તેના ભાવ તે તત્ત્વ છે, અને (વ્યાકરણની રીતિએ) ભાવ પ્રત્યય જે ગુણના હાય તેના ભાવથીજ તે શબ્દ પ્રવેશ થઈ શકે, અને તેને માટે (સ ંસ્કૃતમાં) ત્વ તલ પ્રત્યય છે, તેમાં ઘડે રાતા પાણી આણવાના જળ ભરેલા હાય તેને બધા લેાકેા અને ઘડા કહે છે, અહીં ઘડાના ભાવ ઘટત્વ છે રાતાના ભાવ રક્તત્વ અને આહારકના ભાવ આહાર કર્તા છે જળવાળાના ભાવ જળવાળાપણું છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે, આ બધામાં ઘટ સામાન્ય છે, તેમાં લાલ રંગ તે કિયાવાળું દ્રવ્ય સંબંધરૂપે ગુણેને સદ્ભાવ છે તેથી તે માટી દ્રવ્યમાં નીચેનું તળીઉં પૃથુ ઉપરનું મેઢીઉં બુધન બંનેને ભેગા આકારવાળું પાણી વિગેરે લાવવા માટે યોગ્ય કુટક નામવાળે જેને ઘડા શબ્દથી બોલાય, ત્યાં ત્વ તલ પ્રત્યય લાગે, (તલમાં પૃથ્વી તલ જ્યાં પૃથ્વી હોય ત્યાં તેનું તળ હોય) અહીં નીચલા પ્રશ્ન થાય છે, (૧) લાલ ઘડો-તેમાં લાલ એ શું ગુણ છે? (અર્થાત લાલ માટીને તથા રમઝી વિગેરે તે રંગ લગાવે છેજે રંગાણાથી લાલ છે, અને તેમાં કેટલું દ્રવ્ય છે? (ઘડામાં વપરાયલી માટીનું વજન. બસેર પાંચશેર જેવા પ્રમાણને ઘડે) જ્યાં ઘટ શબ્દ લાગુ પડે જેના વડે તે ભાવ પ્રત્યય ઘટત્વ કહેવાય ? શા માટે અહીં લાલને ભાવ લાલાશ ન કહેવાય? ઉ–ઉપચારથી કહેવાય, તે બતાવે છે, લાલ-એ લાલ માટીના દ્રવ્યને ઉપચાર કરીને તેને સામાન્ય ભાવ લાલાશ થાય છે, પરંતુ તત્વ ચિંતામાં લાલાશને ઉપચાર જેવા નથી, શબ્દની સિદ્ધિમાં જ કૃતાર્થપણું થાય છે, (આ બધાને પરમાર્થ એ છે કે લાલ કાળે ઘડે હોય તેમાં લાલ અને કાળે ગુણ છે, પણ અહીં ઘડાને ખપ છે, એટલે લાલ કાળા ગુણને નામે તાં ઘડા દ્રવ્યને જ પકડે છે, ઘડે લીધે, એટલે તેની સાથે લાલ કાળે આવશે જ. લાલ કે કાળો રંગ ઘડાથી જુદે રહેવાને નથી, માટે જુદો પદાર્થ ન મનાય) શબ્દ આકાશને ગુણ
જુવાન હાથ
લાલ ક
Jain Educationa International
For Personal and Private Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૭
છે, જેનાચાર્ય કહે છે કે આકાશને ગુણ શબ્દ કદીપણુ ન થાય, કારણ કે શબ્દ પુદગલને બનેલો છે, અને આકાશ અમૂર્ત (તથા પુદગલથી ભિન્ન) છે, બાકીનું વૈશેષિકનું કહેવું પ્રક્રિયા (વ્યાખ્યા) માત્ર છે પણ સાધન કે દૂષણનાં અંગ નથી, વળી ક્રિયા પણ દ્રવ્યની સદા સાથે રહેનારી સમવાયની (સોબતણવે છે, માટે ગુણ માફક તે દ્રવ્યની જુદી માનવાની નથી, હવે સામાન્ય–પર અપરની વાત બતાવે છે, પર તે મહાસત્તા નામનું દ્રવ્ય વિગેરે પદાર્થ માત્રમાં વ્યાપેલ છે, તેવું કહેવું છે કે
સત્ એટલે દ્રવ્ય ગુણ કર્મમાં જે સત્વ હોય છે તે સત્તા. ' છે, હવે અપરની વ્યાખ્યા કરે છે. દ્રવ્યત્વ, ગુણત્વ અને કત્વ રૂપ અપર છે, આ સાંભળીને જૈનાચાર્ય કહે છે કે હે બંધો! મહાસત્તાને તમે જુદે પદાર્થ માને છે, તે એગ્ય નથી, કારણ કે તેમાં સત્ એ જે પ્રત્યય છે, તે અપર સત્તા નિબંધવાળે છે કે પિતાની મેળે છે જે તમે કહેશે કે અપર સત્તા નિબંધવાળો છે, તે પછી તેને તેજ પ્રશ્ન ચાલશે જેથી અનવસ્થા દોષ લાગુ પડશે, અને તમે કહેશે કે સ્વત: પિતાની મેળે જ છે, તે સતમાં જેમ પોતાનાપણું છે તેમ દ્રવ્યાદિમાં પણ સત્ (વિદ્યમાનીપણું માનવું પડશે, તે પછી અપર સત્તાની કપના જે બકરીના ગલામાં દૂધ વિનાના આંચળ જેવી નિરર્થક છે તેમ આ (કલ્પના) નિરથક શું કામ માનવી? (અર્થાત દ્રવ્યથી ભિન્ન સત્તા ન માને,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
*
*
*
~~
~
~~
~~~~~~
~~~~~~~~~~~
~~~~
~~
~~
૨૩૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો કારણ કે સત્તામાં સત્તા છે, તે દ્રવ્યમાં સત્તા કેમ ન માને?), વળી જૈનાચાર્ય પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય વિગેરેને સત માનીને તેમાં સત્ પ્રત્યય માનશે કે અસત્ માનીને? જો તમે સત્ માનીને માનશે તે સત્ કુદરતી આવી ગયું પછી સત્તા વડે શું? અને અસત્ માનીને સત્તા લાગુ પાડશે તે અસત, એવા સસલાના શીંગડાં વિગેરે અસત્ પદાર્થોમાં પણ સત્તા લાગુ પાડીને સત્ માની લેશે કે? તેજ કહ્યું છે કે–પિતાની મેળેજ સત્તાવાળા પદાર્થો છે, અને સવાળા પદાર્થોમાં નવી સત્તાનું શું પ્રયોજન છે? અને અસત્ પદાર્થો માનીને તેમાં સત્તા લાગુ પાડશે તે સર્વથા અસંભવ થશે, અને અતિ પ્રસંગ (અયુત ઘટના) દોષ લાગુ પડશે, વિગેરે છે. આવું જ દૂષણ અપર સામાન્યમાં પણ જવું, બંનેમાં બરોબર રીતે
ગક્ષેમ લાગુ પડે છે, વળી અમે જૈનોએ પણ વસ્તુને. સામાન્ય વિશેષપણે કઈ અંશે ભેદવાળી માનીએ છીએ અને સત્તા વિગેરે કઈ અંશે એકતાપણે દ્રવ્યગ્રહણ કરવાથી તે ગ્રહણ કરેલ છે, (પરંતુ સર્વથા જુદી સત્તા માનવી તે જૈનેને કે તમને ઉચિત નથી.) • હવે જૈનેતરે વિશેષ ગુણે–તેને તેઓ અત્યંત (સર્વથા) જુદા માને છે, ત્યાં આ પ્રમાણે તેમને જેને કહે છે, સામાન્યથી વિશેષ જુદા ગુણની બુદ્ધિમાને છે, તે અપર વિશેષ હેતુવાળી ન માને, કારણ કે પછી જુદાપણાની હદ નહિ. રહે, અને પિતાની મેળે તેમ માનશે તે દ્રવ્યાદિ દરેકમાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
ખરસું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૩૯ જુદી માનશે? ત્યાં એ પ્રશ્ન થશે કે દ્રવ્ય વિગેરેથી તદન જુદા વિશેષો છે કે? જો તમે દ્રવ્યથી વિશેષ જુદા ન માને તે અમે પણ કોઈ અંશે વિશેષને દ્રવ્યથી મળેલા માનીએ છીએ કારણ કે અપેક્ષાએ બધા પદાર્થોમાં સામાન્ય વિશેષ લાગુ પડે છે જ, વળી જૈનાચાર્ય કહે કે તમારૂં આ કહેવું તેા પ્રક્રિયા (કહેવા) માત્ર જ છે કે નિત્ય દ્રવ્ય વૃત્તિએ. છે. અને અંતગુણાવાળા વિશેષા છે, તથા નિત્ય દ્રવ્યે ચાર પ્રકારના પરમાણુઓ, મુકત આત્માઓ અને મુકત મને “ વિગેરે તમારૂં કહેવું યુતિ રહિત હાવાથી (અપર વિશેષ ભાવના દોષથી ) કાને સાંભળવા ચાગ્ય જ નથી, (અર્થાત્ જૈનાચાર્ય નું કહેવું એ છે કે સામાન્ય વિશેષ અપેક્ષાએ દ્રવ્યમાં સમાયેલાં છે, તેમ નિત્ય અનિત્ય પણ અપેક્ષાએ બધે લાગુ પડે છે, તેમ મુક્ત આત્મા અને મુકત મન વિગેરે અપેક્ષાએ ઘટે છે, પણ તે એકાંત ભિન્ન કે નિત્ય અનિત્ય કહેતાં યુકિત ઘટી શકે નહિ,)
સમવાય
હેતુ તે સમવાય ગુણ છે, વૈશેષિકા નિત્ય અને એક તેમના માનવા પ્રમાણે સમવાયવાળા દરેક પદાર્થ
અયુતસિદ્ધ એવા આધાર આધેય ભૂતાના જે પ્રત્યય એવુ અનૈના કહે છે, આ સમવાય માને છે, જૈનાચાર્ય કહે છે કે સમવાયને નિત્ય માનીએ તે સમવાયી હોવાથી બધા પદાથા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
minnaannnnnnnnnnnnnnnnnnnnnnnnnn
૨૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો નિત્ય થઈ જશે, અને કઈ પણ પદાર્થને જે અનિત્ય માનશે તે તમારો માનેલ નિત્ય સમવાય પણ અનિત્ય થઈ જશે, કારણ કે તે તેને આધાર ભૂત છે, વળી સમવાય એક માને છે તેથી બધા સમવાયવાળા પદાર્થો એકપણાને પામશે, કારણ કે સમયાયિઓ (પદાર્થો)માં ઘણા પણું છે, વળી જૈનાચાર્ય પૂછે છે કે તમારો માનેલ સમવાય સંબંધ બે પણમાં છે, તેથી (યુત જોડેલા) સિદ્ધત્વ જ છે, જેમ દંડ (લાકડી) અને દંડી. (લાકડીવાળે) જુદા છે, વળી વીર ઘાસની સાદડી બનાવતાં વીરણ ઘાસના રૂપને દેખાવ નાશ થ, અને સાદડીરૂપે ઉત્પત્તિ થઈ, એટલે અન્વયરૂપે વ્યવસ્થા જેમ દૂધ અને દહીની થાય છે, તેમ વૈશેષિકના મતમાં પણ પદાર્થોની વ્યવસ્થા (વ્યાખ્યા) બરાબર નથી,
સાંખ્યદર્શનનું વર્ણન કરે છે, તે લેકેનું માનવું એવું છે કે પ્રકૃતિ આત્માની સાથે મળતાં આ સૃષ્ટિની (રચના) ઉત્પન્ન થાય છે, અને તે પ્રકૃતિ સત્વ રજ અને તેમની સામ્યવસ્થાથી ઉત્પન્ન થાય છે, તેનાથી મહાન થાય છે, તેનાથી અહંકાર (મારાપણું) થાય છે, તેથી અગ્યાર ઈંદ્રિય પાંચ તન્માત્ર થાય છે, તેનાથી પાંચ ભૂત થાય છે, પુરૂષનું સ્વરૂપ ચિતન્ય છે, તે અકર્તા નિર્ગુણ અને ભક્તા છે, તેમાં પરસ્પર વિરોધી તત્વ વિગેરે. ગુણેની પ્રકૃતિ તથા આત્માઓના નિયામક ગુણ વિના એકત્ર રહેવાનું બનતું નથી, જેમ કૃષ્ણ (કાળા) અને શેળે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
સાસુ શ્રી સમવસરણ અધ્યયન.
1
[૧ મ એકત્ર ન રહે, તેમજ મહત્ વિગેરે વિકાર ઉત્પન્ન કરવામાં પ્રકૃતિની વિષમતા ઉત્પાદન કરવામાં કોઈ પશુ હતુ નથી, કારણ કે તે વસ્તુ સિવાયની બીજી વસ્તુ અમે સ્વીકાસ્તાનથી, અને આત્મા અકો હાવાથી તે કશુ પણ કરી શકતા નથી, જો સ્વભાવનું વૈષમ્ય (વૈધમ્સ) સ્વીકારીએ ત નિકેતુની આપત્તિ આવે, અથવા નિત્ય સત્વ થાય અથવા અસત્ય થાય, તેજ કર્યુ છે કેસલ નિત્ય થાય અથવા અસત્ય થાય, જો “જા હેતુઓને શેાધવા જઇએ તા, કારણુ કે ભાવા ( પદાર્થો) અપેક્ષાથી કેદાચિત્ (કેાક વખત)પણાને સભવ થાય છે; વળી સાંખ્ય મતવાળા કહે છે કે અમે સવે દન (જ્ઞાન)થી મહત્ અહુકાર અનેને અભિન્ન માનીએ છીએ, બુદ્ધિ અધ્યવસાય, અને અહંકાર હું સુખી હું દુઃખી આવા આત્માના પ્રત્યય (વિચાર ખાત્રી) ‘સુખ કે દુ:ખપણ્ જ્ઞાનરૂપે હાવાથી આત્માના ગુણપણે છે, પણ જડરૂપ પ્રકૃતિના સુખી દુ:ખી એવા વિકારો નથી, વળી જે આ તમાત્રથી ભૂતાની ઉત્પત્તિ ઇચ્છીએ છીએ, જેમકે ગ ંધ તન્માત્રથી પૃથ્વી, રસ તન્માત્રથી પાણી, રૂપ તન્માત્રથી તેજ (અગ્નિ) સ્પર્શી તમાત્રથી વાયુ, શબ્દ તન્માત્રથી આકાશ છે, આ ધી સાંખ્ય માતા માટે જૈનાચાર્ય કહે છે કે આ યુકિત સમર્થ નથી, કારણ કે જો બાહ્ય ભૂતના આશ્રયથી એ કહેતા હૈાય તે તે અયુકત છે, કારણ કે તેનું સદા હાંવાપરૢ' છે, કારણ કે એવું કેઈપણ દિવસ નહેાતું કે
f *
.
૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
ર૪રો]
. સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. આવું જગત ન હોય, અથવા તેઓ એમ કહે કે દરેક શરીરનો આશ્રય લઈને એવું કહે છે, તે તેને ઉત્તર એ છે કે દરેક શરીરમાં ત્વક (ચામડી) અસ્થિ (હાડકાં) એ અને કઠણ પૃથ્વીરૂપે છે, પણ બળ લેહી એ પ્રવાહીરૂપે પાણી છે, પાચન શક્તિ (અગ્નિ) એ તેજ રૂપે છે, પ્રાણ અપાન ઉપર નીચે જતે વાયુ છે, તથા શરીરમાં પિલાણ રૂપ આકાશ છે, એટલે પૃથ્વીનું શરીર નથી, પણ શરીરમાં પાંચે છે, વળી તેવું બધા શરીરમાં નથી, કારણ કે આ - શરીરમાં કેટલાંકની ઉત્પત્તિ વીર્ય અને લેહીથી છે તેમાં - તન્માત્રને ગંધ (સંબંધ લેશે તે) (અંશ) પણ નથી,
અને ન દેખાતું હોય છતાં તન્માત્ર પંચકથી થાય છે એવું - બળજબરીથી કારણરૂપે માની લઈએ તે અતિ પ્રસંગ (હદ ઓળંગવા) જેવું થશે, વળી અંડજ ઉદ્ધિ અને અંકુરાઓથી ઉત્તિ બીજેથી પણ થતી દેખાય છે, તેથી - આ પ્રમાણે વ્યવસ્થા થવાથી પ્રધાન મહતુ અહંકાર વિગેરેની ઉત્તિ જે સાંખ્ય મતવાલા માને છે, તે બધી યુકિત રહિત જ પિતાના મંતવ્યના આગ્રહથી જ માને છે, - વળી આત્મા અકર્તાપણે માનવાથી કૃતને નાશ અને અકૃત આગમનો દોષ લાગશે, અને બંધ મેક્ષનો અભાવ થશે ગુણરહિત આત્મા માનતાં જ્ઞાનરહિત આત્મા થશે, તેથી જ્ઞાન વિનાનું સાંખ્યનું બેલડું મૂર્ખ બાળકના બોલવા જેવું છે!
Jain Educationa International
For Personal and Private Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
~
~~~~~
~
www wwwww x ૧/૪
બંરમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૪૩ અને અચેતન પ્રકૃતિ આત્મા માટે પ્રવૃત્તિ કરે તે પણ યુકિતથી રહિત છે,
બોદ્ધ મતનું વર્ણન કરે છે, તેમના માનેલા પદાર્થો બાર આયતને છે. ચક્ષુ વિગેરે પાંચ ઇદ્રિ છે, અને તેના રૂપ શબ્દ વિગેરે પાંચ વિષય છે, શબ્દાયતન (મન) છે, કારણ કે શબ્દને વિચાર મનમાં થાય છે, ધર્માયતન—ધર્મ સુખ વિગેરે છે, આ બાર આયતન સમજાવનાર પ્રત્યક્ષ અને અનુમાન એવાં બે પ્રમાણ માને છે, જેનાચાર્ય કહે છે કે અમે ચક્ષુ વિગેરે પાંચ દ્રવ્ય ઈતિ અજીવ શબ્દમાં લીધી છે, અને ભાવઈદ્રિય જીવને ગુણ હોવાથી જીવમાં લીધી છે, અને રૂ૫ વિગેરે વિષયો અજીવમાં લીધા છે, તેથી તે જુદા ગણ્યા નથી, અને શબ્દાચતન પુદગળ રૂપે હોવાથી શબ્દ ને અજીવ રૂપે ગ્રહણ કરેલ છે, અને આવા દરેક ગુણને જુદા પદાર્થ તરીકે ગણવા યુક્ત નથી, ધર્માત્મક સુખ દુઃખ શાતા અશાતારૂપે હેવાથી જીવમાં ગણું લીધા અને તે સુખ દુઃખનું કારણ કર્મ તે પુદ્ગલ રૂપે હોવાથી અજીવમાં ગણેલ છે, પ્રત્યક્ષ પ્રમાણે તેઓનું નિર્વિકલ્પ છે, તે અનિશ્ચયરૂપ હોવાથી પ્રવૃત્તિ નિવૃત્તિ અંગ (લાગુ) ન થાય તેથી અપ્રમાણ છે, પ્રત્યક્ષ અપ્રમાણ હોવાથી તેના આધારે રહેલું અનુમાન પણ અપ્રમાણ છે, બાકી બદ્ધ મતનું ખંડન આક્ષેપ પરિહારપૂર્વક બીજે સ્થળે સારી રીતે કહેલું છે, તેથી અહીં કહેતા નથી. આ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
--------
મીમાંસક તથાકાયત (નાસ્તિક) મતનું તત્વ પોતાની બુદ્ધિએ જૈન સાધુએ વિચારી લેવું, કારણ કે તે બંનેએ અત્યંત લોક વિરૂદ્ધ પદાર્થોને આશ્રય લીધેલ હોવાથી તેને અહીં સાક્ષાત્ અમે ઉપન્યાસ કરતા નથી, सहेसु रुवेसु असज्जमाणो
છેસે; મસમાળ, णो जीवितं णो मरणाभिकंखी.
ગાયા ગુજે વાવિમુરરા. श्री समवसरणाध्ययनं द्वादशमंसमत्तं
નિર્મિ (નાથા : પ૬૮. સૂત્રાર્થ-શબ્દ તથા રૂપ સુંદર હોય તેમાં રાગ ન કરે, દુધ અને કરસમાં શ્રેષ ન કરે, જીવિત તથા મરણની આકાંક્ષા ન રાખે, સંયમની રક્ષા કરે ભાવ વલય તે માયાથી મુક્ત રહે,
અધ્યયનની સમાપ્તિમાં બધાં દર્શનને અભ્યાસ કરવાથી તેનું ફળ બતાવે છે, વેણુ વિણા વિગેરેને કાનને મનહર લાગતા શબ્દોમાં રૂપ તે આંખને આનંદ આપનારી મનહર વસ્તુમાં વૃદ્ધતા ન કરે (રાગી ન થાય) તથા સડેલાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
બામું શ્રી સમવસરણ અધ્યયન.
(ર૪પ
vvvvvvvvvvv
મડદાં કે ઉકરડાની ગંધથી કે લૂખા તુચ્છ આહાર મળવાથી ષ ન કરતે ચારિત્ર પાળે તેનો સાર આ છેકે શબ્દ વિગેરે ઇદ્રિના મને હર કે અમનહર વિષયમાં રાગદ્વેષ ન કરતે અસંયમ જીવિત (ત્રત ભાગવું) ન વિ છે, તેમ ઉપસર્ગ પરીસહ આવતાં કંટાળીને મત ન વાંછે, અથવા જીવિત મરણ ન વાંછ સંયમ પાળે, તથા મોક્ષાર્થિ જીવ ગ્રહણ કરે તે આદાન સંયમ તેમાં ગુપ્ત રહે, અથવા મિથ્યાત્વ વિગેરેથી કમ બધાય તે આઠ પ્રકારના કર્મ ન બંધાય માટે વચન કાયાને ગોપવી રાખે અને સમિતિઓ પાળે, તથા ભાવ વલય માયો છે, તેનાથી મુક્ત રહે, આ પ્રમાણે સુધમાં સ્વામીએ કહ્યું તે જખુ સ્વામીએ સાંભળ્યું; નો પૂર્વ માફક જાણવા, બારમું અધ્યયન સમાપ્ત થયું રા - - યથાતથ્ય નામનું તેરમું અધ્યયન
બારમું અધ્યયન સમવસરણ નામનું કહ્યું, હવે આંતરા રહિત તેરમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, બાર મામાં પરવાદીઓના મતેનું સ્વરૂપ બતાવ્યું, અને તેનું નિરાકરણ કર્યું તે યથાતથ્ય (સાચા વચનો) વડે થાય છે, તે અહીં બતાવશે, આ પ્રમાણે આવા સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર થાય છે, તેમાં ઉપકમદ્વારમાં આવેલે અર્થાધિકાર (વિષય) આ છે, કે શિષ્યના ગુણે બતાવવા, વળી પૂર્વના છેડેડે ધર્મ સમાધિ મા અને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
સમવસરણ એ ચાર અધ્યનામાં જેસત્ય યથાયેાગ્ય તત્વ છે, અને જે (અગેનેાનું) વિતથ (અસત્ય) તત્વ છે, તે મને આ અધ્યયનમાં ઘેાડામાં બતાવશે. નામ નિષ્પન્ન નિક્ષેપામાં યાથાતથ્ય એવું નામ છે, તેના અધિકાર નિયુક્તિકાર કહે છે. णामत ठेवणत दव्वतहं चैव होइ भावतहं दव्यसहं पुण जो जस्स सभावो होति दव्वस्स ॥ नि. १२२॥
ગાથાના અર્થ-યથા તથા શબ્દના ભાવ યાથા તથ્ય-(સાચા ગુણ) છે, તેના ચાર નિક્ષેપા નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ છે. નામ સ્થાપના સુગમ છે દ્રવ્ય તથ્યમાં જે વસ્તુને જે સ્વભાવ (ગુણુ) હાય તે અહીં જાણવું.
આ અધ્યયનનું યાથાતથ્ય એવું નામ છે, આ યથા તથા શબ્દને ભાવ પ્રત્યય લાગી તે રૂપ બન્યું છે, તેમાં ચા શબ્દ છેાડીએ તા તથા શબ્દના નિક્ષેપો કરવા નિયુંક્તિકારના આ અભિપ્રાય છે કે અહીં યથાશબ્દ અનુવાદમાં ‘’ના અર્થમાં વર્તે છે, અને તથા શબ્દ વિધેય ( કરવા ચેાગ્ય)માં વર્તે છે, તેના પરમાર્થ આ છે કે જેમ આ વ્યવવસ્થિત (કહેવાયલુ) છે તેમ તમારે પણ કરવું, અનુવાદ (આદેશ) વિધેય( વક્ત્તન,) આ બંનેમાં વિધેયને અશજ પ્રધાન ભાવને અનુભવે છે અથવા યાથાતથ્ય એટલે તથ્ય (સાચુ) છે, તેથી તેજ કડે છે, તેમાં તથાના ભાવ તથ્ય યથાવસ્થિત–વસ્તુતા તેના નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
તેર શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૪૭ : એવા ચાર પ્રકારે નિક્ષેપ છે, તેમાં નામસ્થાપના સુગમ છે, અને દ્રવ્ય તથ્ય બીજા અડધા પદવડે કહે છે કે દ્રવ્ય તથ્ય જે જે સચિત્ત વિગેરેને સ્વભાવ છે, અહીં દ્રવ્યનું મુખ્ય : પણું છે તેથી જે જેનું સ્વરૂપ છે, જેમકે ઉપયોગ લક્ષણવાળે જીવ છે, કઠણતાવાળી પૃથ્વી છે, પ્રવાહીરૂપે જળ છે અથવા મનુષ્ય વિગેરેને જે કમળતા વિગેરેને સ્વભાવ છે, અથવા અચિત્તદ્રવ્ય ગશીર્ષ ચંદન અથવા રત્નકંબળ: વિગેરેના જેવા ઉત્તમગુણે દ્રવ્યના છે, તે તેને સ્વભાવ છે, તેજ દ્રવ્ય તથ્ય છે, રત્નકંબળના ગુણે બતાવે છે, - ઉનાળે ઠંડક કરે, ગરમ શિયાળે હોય,
રત્નકંબળાદિ વસ્તુના, ગુણ સ્વભાવ જોય. भावतहं पुण णियमा णायंमि छविहंमि भावंमि अहवा विणाण देसण चरित्त विणएण अज्झप्पे ॥१२३॥
ગાથાનો અર્થ–ભાવ તથ્થ તે નિશ્ચયથી છ પ્રકારના ઐયિક વિગેરે ભાવમાં સમાઈ જાય છે, અથવા આત્માના ગુણો જ્ઞાન દર્શન ચારિત્ર અને વિનયમાં સમાઈ જાય છે,
ભાવ તથ્યને અધિકાર કહે છે,–ભાવ તથ્ય નિયમથી ચેકસ પણે એદયિક વિગેરે છ ભાવમાં જાણવું, તે ભેદે બતાવે છે, કર્મોના ઉદયથી નિવૃત્ત તે (૧) દચિક અથાત્ કમ ઉદય આવતાં ગતિ વિગેરેને જીવ પ્રત્યક્ષ ભગવતે દેખાય છે, તથા જે કર્મોને ઉપશમ (શાંતિ)થી આત્મા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
ર૮.]
સૂર્યગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
ગુણુ ઉત્પન્ન થાય તે (૨) પશમિક કે જે વખતે કર્મના ઉદય ન હૈાય તે, તથા સ ́પૂર્ણ કર્મ ક્ષયથી જે આત્માના ગુણુ પ્રકટ થાય તે (૩) ક્ષાયિક—તેમાં અપ્રતિપાતિ કેવળજ્ઞાન, કેવળ દર્શોન અને નિર્માળ ચારેત્ર, (તથા અન તવી.) હવે તે કમ કાઈ અંશે ક્ષય હાય કોઇ અંશે ઉપશય હાય તે (૪) ક્ષાયેાપશમિક-—જેમાં ઉપશમથી તેના એટલે ભેદ છે કે અહીં કમ પ્રદેશના ઉદય હાય છે; પિરણામથી થયેલે (૫) પારિ ણામિક તે જીવત્વ અજીવત્વ અને ભવ્યત્વ વિગેરે છે, આ પાંચે ભાવા એ ત્રણ સયેાગ સાથે લેતાં થાય તે (૯) સાન્નિ પાતિક—આ છ ભેદમાં ભાવ તથ્ય સમાય, અથવા અધ્યાત્મમાં આત્માની અંદર રહેલ તે ભાવ તથ્ય ચાર પ્રકારે છે, જ્ઞાન દર્શન ચરિત્ર તથા વિનય તથ્યમાં જાણવું. તેમાં જ્ઞાન તથ્ય મતિ વિગેરે જ્ઞાન પંચક વડે જેવા હાય તેવા અવિતથ (સાચો) વિષય સમજાય, દર્શીન તથ્યમાં શંકા વિગેરે અતિ ચારથી રહિત વાદિ તનું રહસ્ય સમજાય અને તેના ઉપર વિશ્વાસ થાય, ચારિત્ર તથ્ય તે ખાર પ્રકારના તપ તથા સત્તર પ્રકારના સંયમ પાળવામાં ખરેખર ક્રિયા કરે વિનય તથ્ય (૪૨) પ્રકારના છે, જ્ઞાનમાં પાંચ પ્રકારને દનમાં એક, ચારિત્રમાં સત્તર પ્રકારને તપસ્યામાં ખાર પ્રકારના, તથા સાત પ્રકારના વિનય એમ કુલ ૪૨ એટલે જ્ઞાનદર્શન ચારિત્ર તપ અને પચારરૂપ વિનય એ બધામાં યથાયેાગ અનુષ્ઠાન [ન] કરવું, અર્થાત્ જો તે પ્રમાણે ચેગ્ય રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૪૯
ન વર્તતાં અતથ્ય કહેવાય, આ બધામાં આપણે ભાવત. વડે પ્રયોજન છે, અથવા ભાવતથ્ય પ્રશસ્ત અપ્રશસ્ત એમ બે પ્રકારે છે, તે અહીં પ્રશસ્ત વડે અધિકાર છે, તે બતાવવા કહે છે, जहमुत्तं तह अत्थो चरणं चारो तहत्ति णायव्वं संतमि (य) पसंसाए असतीपगयं दुगुंछाए ॥१२४॥ - જે પ્રકારે જે રીતે સૂત્રમાં રહસ્ય છે, તે પ્રકારે તેને અર્થ બતાવો તેમજ ચરણ–ચાર–આચરણમાં મુકવું, અથવા સિદ્ધાંત સૂત્રનું ચારિત્રજ આચરણ છે, એથી જેમ સૂત્ર તેમજ ચારિત્ર એટલે સ્ત્ર પ્રમાણે બોલવું અને વર્તવું, તેનું નામજ માથાતથ્ય છે, પૂર્વાર્ધનોજ ભાવાર્થ પાછલી અડધી ગાથામાં કહે છે, “ - જે વસ્તુનું સ્વરૂપ પ્રકૃત અહીં કહેવાનું છે, જે વિષયને લઈને સૂત્ર કહ્યું છે, તે વિદ્યમાન અર્થમાં તાત્પર્ય એગ્ય રીતે બતાવવાથી અથવા સંસારથી પાર ઉતરવાના કારણપણે હોવાથી પ્રશસ્ય છે, તેથી યથાતથ્ય ગુણવાળું છે, પણ કહેલા અર્થમાં તેવું રહસ્ય ન હોય, અથવા તે ભણતાં સંસાર ભ્રમણનું કારણ હોય, અથવા નિંદનીય હોય, અથવા સારાને પણ અમલમાં ન મુકે તે તે યથાતથ્ય ન કહેવાય, તેને સાર એ છે કે જેવું સૂત્ર છે, તે જ પ્રમાણે તેને અર્થ કહે, અને તે જ પ્રમાણે વર્તન કરવું અને વર્તન કરવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
રપ૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજ સંસારમાંથી તે તારવા સમર્થ છે, તેથી યથાતથ્ય છે, પણ તેવો અર્થ ન કરે, ને તે પ્રમાણે વર્તે તે સંસાર ભ્રમણ થતાં નિંદનીક થાય, અને યથાતથ્થ ન થાય, ગાથા ૧૨૪નું આ તાત્પર્ય છે, आयरिय परंपरएण, आगयं जो उ. छेयबुद्धीए कोवेइ छेयवाई जमालिनासं स णासिहिति ॥१.२५॥ આ એજ વાત દ્રષ્ટાંત સાથે સુધર્મા સ્વામી ગણધર . તથા. શિષ્ય જંબૂ તથા પ્રભવાસ્વામી આર્ય રક્ષિત વિગેરેથી પ્રણાલિકા વડે પરંપરાએ ટીકા થઈ ત્યાં સુધી આવ્યું, તે. પ્રમાણે વ્યાખ્યા કરી એમ સૂત્રને અભિપ્રાય છે, તે આ પ્રમાણે-“વ્યવહારનય પ્રમાણે કરવા માંડયું તે કર્યું કહેવાય છે પણ જે પિતાને કુતર્કના અહંકારે ચડીને મિથ્યાત્વથી બુદ્ધિ વિપરીત થતાં પોતે નિપુણ બુદ્ધિ વડે હું સૂક્ષ્મ બુદ્ધિવાળે છું એવું બતાવવા પૂર્વાચાર્યના અર્થને લેપે છે, તથા તેમને ખોટા ઠરાવે છે, જે જિનેશ્વરે કહેલું છે તેને દૂષણ આપે છે, અને એવું કહે છે કે કર્યા પછી કર્યું કહેવાય અને [નનું સ્વરૂપ ન જાણનારા ભેળા મનુષ્યને કહે છે કે માટીને પિંડ હાથમાં લીધાથી ઘડે બની ગયે એમ ન કહેવાય, કારણ જે કામ ઘડે કરે, તે કામ કંઈ આ માટીને સુંદો કરી શકે નહિ, એવા દોઢડાહ્યા “હું પંડિત છું” એમ. માનનારા પંડિતમાની જમાલીનિવ માફક સર્વજ્ઞના મતને.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
*
,
તેરમું શ્રી ચાથાત અધ્યયન
[૨૫૧ દૂષવા જતાં પિતે નાશ પામે છે, અર્થાત્ અરટની ઘડીએ પાણીથી ભરાય ઠલવાય તેમ તે દેઢડાહ્યો સંસારચક્રમાં ભમશે, પણ આ બિચારો જાણતા નથી કે આ બધાએ લેકપ્રવાહ ઘટ પદાર્થોની ક્રિયાને માટી ખોદતાં જ ધ્યાનમાં રાખે છે, તત્વથી વિચારતાં તે ક્રિયાઓને શરૂઆતથી તે છેવટ સુધી બનાવનારનું લક્ષ ઘડા રૂપે જ હોય છે, તેથી પૂછનારને પણ ઘડે બનાવવાનું જ કહે છે, [લક્ષ ચુકે તે ઘડે બની શકે નહિ માં આવે વ્યવહાર પણ ચાલે છે કે જે વખતે દેવદત્ત ઘરથી કનોજ જવા નીકળે, હોય, ત્યારપછી તેના ઘરમાં પૂછતાં ઘરમાંથી જવાબ દે છે, કે તે કનાજ ગયે, તથા લાકડાં છેદતાં કઈ પૂછે તો કહે કે આ પ્રક (લાકડાનું મા૫) બનાવવાનું છે, હવે ઉલટું બોલનારાને અપાય બતાવવા ઉપદેશ આપે છે. ण करेति दुक्खमोक्खं उज्जममाणोवि संयम तवेसुं तम्हा अत्तुक्करिसो बजेअव्यो जतिजणेणं ॥१२६॥
જે સાધુ થેડી વિદ્યા મુશ્કેલીથી ભણીને અહંકારે ચડેલે સર્વજ્ઞ પ્રભુના એક વચનને ઉલટી રીતે લોકોને ફસાવવા) વ્યાખ્યા કરે, તે માણસ સંયમમાં સારી રીતે તે ક્રિયા કરવા છતાં પણ શરીર અને મનના દુઃખ અશાતા વેદનીયને ઉદય થતાં ભેગવે છે. તેને વિનાશ કરી શકતા નથી, કારણ કે તે પોતાના ગર્વમાં બની રહેલા મનવાળે છે, તેથી તે પોતાની જ બડાઈ હાંકે છે, અને બોલે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો..
હુંજ સિદ્ધાંતના અર્થ જાણવાવાળા છું, મારા જેવા બીજો કાઇ નથી, આવા અભિમાનવાળાને સાધુ લેાકેાએ તજી દેવા (તેના સંગ ન કરવા) ઉત્તમ જ્ઞાની સાધુએતે જાતિ વિગેરેના જો મદ ન કરવા, તેા જ્ઞાન મદ તે કેવી રીતે કરી શકે ? તેજ કહ્યું છે કે,
જે જ્ઞાન મદદને હરે, તે મદ કરે કુણુ મદ હરે, દવા વિષર્થે જ્યાં પરિણમે, વૈદ દવા તેને શું કરે.
નામ નિક્ષેપ કહ્યો, હવે સૂત્રના આલાવાના નિક્ષેપ કહેવાના સમય છે, તે સૂત્ર કીધા પછી કહેવાય છે, તે સૂત્ર સૂત્ર અનુગમમાં છે, તે અવસર આવ્યે છે, સૂત્રાનુગમમાં અસ્ખલિત આદીગુણવાળુ' સૂત્ર ખેલવું. તે કહે છે. आहत्तहीयं तु पवेयइस्सं
नाण प्पकारं पुरिसस्स जातं सओ अ धम्मं असओ असीलं संतिं असंतिं करिस्सामि पाउं - सूत्र १
સૂ. અ-યાથાતથ્ય એટલે સાચાતત્વને હું કહીશ, જ્ઞાનના પ્રકાર એટલે જ્ઞાન દર્શન ચારિત્રને કહીશ, તથા પુરૂષાના જીવાના સારા માઠા ગુણ્ણાને કહીશ તથા સારા સાધુના શીલ અને ખાટા સાધુના કુશીલ તે કડ્ડીશ, તથા શાંતિ તે માક્ષ અને અશાંતિને કહીશ.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાત અધ્યયન.
[૨૫૩
આ સૂત્રને પ્રથમના અધ્યાયનના છેલ્લા સૂત્ર સાથે આ સંબંધ છે વયા વિરે સંસારની માયાથી મુક્ત થાય, તેમાં ભાવ વલય તે રાગદ્વેષ છે, તે રાગદ્વેષથી મુકત. થાય તેને જ યથાતગ્ય (સત્યતત્વ) સમજાય, આ સંબંધે આવેલા સૂત્રની વ્યાખ્યા કરીએ છીએ. યાથાતચ્ચતત્વ તે પરમાર્થ, તે પરમાર્થ ચિતવતાં સમજ્ઞાનાદિક છે તે કહે છે, જ્ઞાનપ્રકાર-પ્રકાર શબ્દને અર્થ આદિ છે, એટલે આદિશબ્દથી જ્ઞાનનાં સબતી દર્શન ચારિત્ર લેવાં. સમ્યગ્દર્શનમાં ઔપશમક ક્ષાયિક ક્ષાપથમિક લેવાં, ચારિત્રમાં વ્રત ધારવાં, સમિતિ પાળવી, કષાયને નિગ્રહ કરવો, વિગેરે લેવાં, આ પ્રમાણે સમ્યજ્ઞાન વિગેરે પુરૂષ–જેતુને ગુણ ઉત્પન્ન થાય તે કહીશ, નાના પ્રકાર એટલે પુરૂષના અપ્રશસ્ત કે પ્રશસ્ત સ્વભાવ કર્તવ્યને કહીશ, તે જુદા જુદા સ્વભાવનાં ફલ પાછલી અડધી ગાથા વડે કહે છે, ઉત્તમ કૃત્ય કરનાર સપુરૂષનાં સારાં અનુષ્ઠાને જે સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર વાળા સાધુને શ્રુત ચારિત્રરૂ૫ ધર્મ છે, અથવા દુર્ગતિ જતા જીવને ધારી રાખે તે ધર્મને કહીશ, તથા શીલ-તે યોગ્ય રીતે વિહાર કરવામાં પરપણું, તથા શાંતિ, મુક્તિ સંપૂર્ણ કર્મને ક્ષય થવો, તે પ્રકટ કરીશ, (ટીકાના ૭૦૦૦
શ્લોકનો અર્થ થયો) એ પ્રમાણે અસત્ પુરૂષને ગૃહસ્થ અથવા પૂરતીર્થિક અથવા પાસસ્થા વિગેરેના અધર્મ-પાપઅલ-દુરાચાર તથા અશાંતિ સંસારભ્રમણ કહીશ, આં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
બધાના સાર આ છે કે અહીં ધર્મી સાધુના ધર્મ શીલ અને અશાંતિને કહેશે, જે એમાં શબ્દ ન કો હાય અને અર્થની જરૂર હાય તે ચ-શબ્દથી લઇ લેવા.) अहो य राओ अ समुट्टिएहिं
तहागएहिं पडिलब्भथम्मं
समाहिमाघातमजोसयंता સત્યાય
સંતાણા
દહાડે કે રાત્રે ઉત્તમ સાધુ ગણધર વિગેરે કે તથાગતતીર્થંકર પ્રભુથી સારા મેાક્ષમાર્ગના ધર્મને પાળીને સમાધિ ન પાળતાં તે ધર્મની હાંસી કરીને તે સેવતા નથી, પણુ ઉલટું તે ઉપદેશકને નિંદે છે.
જંતુ જીવેાના જુદા જુદા ગુણ દોષરૂપ સ્વભાવને કહીશ, એવું જે કહ્યું તે બતાવે છે, અહોરાત-રાતદા। સારાં અનુષ્ઠાન કરનારા સારૂં નિર્મળ ચારિત્ર પાળનારા શ્રુતધરજ્ઞાની ભગવતા તથા તીવ ́કર ભગવંત પાસેથી શ્રુત ચરિત્ર રૂપ ધર્મને સંસારથી પાર ઉતરવા માટે પામીને (અશુભ) કર્મના ઉદયથી મંદભાગ્યે જમાલિ વિગેરે નિર્ન્ડવા પાતાનું ડહાપણ ડાળવા જતાં તીર્થંકર વિગેરેએ કહેલા ધર્મ સમાધિ રૂપ સમ્યગ્દર્શન વિગેરે મેાક્ષની પદ્ધતિને જે સેવતા નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી ચાથાતચ્ચ અધ્યયન.
[૨પપ તે નિન્દુ તથા બેટિક દિગંબરો પિતાની ઈચ્છા પ્રમાણે કરચેલી વ્યાખ્યા પ્રમાણે વત્તી સર્વજ્ઞ પ્રણીત વીતરાગ પ્રભુના કહેલા ધર્મ માર્ગનો નાશ કરે છે, અને કુમાર્ગ બતાવે છે, અને તે કહે છે કે તે સર્વજ્ઞ નથી, જે સર્વજ્ઞ હોય તે કરવા માંડયું એટલે કર્યું એવું પ્રત્યક્ષ વિરૂદ્ધ ન બેલે, વળી દિગંબર કહે છે કે પરિગ્રહરૂપ પાત્રાં કપડાં વિગેરે રાખીને તે મેક્ષ માગ બતાવે છે, આવું સર્વશે કહેલું વચનને તેઓ માનતા નથી, વળી કેટલાક ઢીલા સાધુઓ મનના કે શરીરના દુર્બળ હોવાથી લીધેલ સંયમભાર પાળવા અસમર્થ થવાથી કેટલાક ખેદ પામેલાને બીજા ઉત્તમ આચાર્ય વિગેરેએ વાત્સલ્ય ભાવથી સુબોધ આપવા જતાં તેઓ પિતાની ભૂલ કબૂલ ન કરતાં ઉલટા તે ઉપદેશ આપનારને નિદે છે,
ઉપદેશ આપે મૂખને વધે કાંધ નહિ શાંતિ,
દૂધ પાયું જે સાપને વધે ઝેર નહિ બ્રાંતિ. विसोहियं ते अणुकाहयंते
जे आतभावेण वियागरेजा अटाणिए होइ बहूगुणाणं
जे णाणसंकाइ मुसंवदेज्जा ॥३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
વીતરાગે કહેલા નિર્દોષ મા તેને મરડી અવળા અથ કરે છે, અને પોતાની મતિ કલ્પનાએ ધમ ને દૂષણા આપે, તે સાધુ ઉત્તમ ગુણેાનું અભાજન થાય છે. અર્થાત્ તેને ઉત્તમ ગુણુા પ્રાત્પ થતા નધી, કારણ કે તે વીતરાગના જ્ઞાનમાં શંકા કરીને જાડું આલે છે,
વળી વિવિંધ પ્રકારે શેાધેલા અર્થાત્ કુમાગ વાળ કરેલી શ’કાનું નિવારણ કરી નિર્દોષ બનાવેલે સમ્યગ્દર્શન સોન ચિરત્રરૂપ મેાક્ષમાર્ગ છે, તેને પણ ગાામાહિલ માફક પૂર્વાચાર્યે કહેલા અને મરડીને પેાતાની બડાઈ બતાવવા પેાતાની ઇચ્છા પ્રમાણે મનગમતી વ્યાખ્યા કરીને લેાકને ભૂલાવામાં પાડીને અથ મરડીને કઇને બદલે કઈ કહ્રી દે છે, કારણ કે સૂત્રના ગભીર રહસ્યને પૂર્વના અશુભ કર્મના ઉદયથી સમજતા નથી, તેથી ાતે પંડિત માની લઈને ઉત્સૂત્ર પ્રરૂપે છે, આ પેાતાની સ્વેચ્છાથી પૂર્વાચાર્યના અર્થ મરડતાં અનને માટે થાય છે તે કહે છે. પોતે ગમે તેવેા અર્થ કરવાથી અથાનિક તે બહુ પુરૂષોને અમાન્ય થાય છે, તેથી જ્ઞાનાદિ ગુણાના પાતે અભાજન થાય છે ભણનારામાં આટલા ગુણ! હાય છે.
પ્રથમ ગુરૂ ભણાવનાર કહે છે, તે સાંભળે. પછી પ્રશ્ન કરે, તેના ઉત્તર સાંભળે તે કાનમાં ગ્રહણ કરે, પછી તર્ક કરે સમાધાન થતાં નિશ્ચય કરે,અને ધારી રાખે,અને તે પ્રમાણે વત્તે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
તેઓ શ્રી વ્યથાતથ્ય અધ્યયન.
[રપ૭
? “એથવા જે પેાતાની મેળે અથ કરે, તેને ગુરૂસવાથી સભ્યજ્ઞાનના ખાધ થાય, અને સકલ કના ક્ષયરૂપ માક્ષ થાય તેવુ અનુષ્ઠાન કરે, આ ઉત્તમગુણા તેને મળે નહિ, કઈ જગ્યાએ મદાળ ઢાંતિ વળિયેસ તેના અર્થ આ છે, કે અસ્વાન, અભાજન, અપાત્ર, સમ્યગ્દર્શનઆદિ ઉત્તમ ગુણાના થાય, પ-કેવા થઇને ? –મહુ અન ના કરવાથી અસંત્ અભિનિવેશ કદાગ્રહ જેને હાય તે નિવેશ. · મહુ (કદાગ્રહી) અથવા ગુણાના અસ્થાનિક અનાધાર એટલે મહુ દોષાના નિવેશસ્થાન થાય છે, અથાત ગુણેાને બદલે તેનામાં દ્વાષા પ્રકટ થાય છે, પ્ર–એવા કેમ થાય છે? તે કહે છે. જે કેાઇ પેાતાના અલ્પ જ્ઞાન ની કદાચ ુ કરીને ત જ્ઞાનમાં શકા લાવીને ખેાટુ લે છે, તેને પરમા` આ છે કે સર્વજ્ઞ પ્રભુએ કહેલા વચનમાં શકા લાવે, તેએ એવું ખેલે છે કે આવુ. આ મ કે વચન તીર્થંકરનુ ન ાય, અથવા તેને અર્થ બીજો થતે હશે અથવા જ્ઞાનની શકા વર્ડ પંડિતાઇના અભિમાનથી હુ એલે કે હું કહું છું તેજ સાચુ છે મીજી રીતે નથી,
जे या विपुट्टा पलिउंचयंति
आयाणमटं खलु वंचयित्ता
असाहुणा ते इह साहुमाणी मायणि एसंति अनंतंघातं ॥ ३॥
॥શા
૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮]
સૂથગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
સૂ. અ.—તે સાધુને ખાટા અર્થ કરતા જોઈ કોઈ પૂછે તે તેઓ પેાતાના ગુરૂને લેાપે છે, બીજા મેાટા આચાર્ય નું નામ દે છે, અને મેાક્ષ અથવા જ્ઞાનાદિથી નિશ્ચે વાંચિત થાય છે, પાતે સાધુ નથી છતાં સાધુપણું માનનારા માયાવીએ અનંત સંસારના ઘાત—દુ:ખને મેળવે છે,
વળી જેઓ પરમાર્થ ને જાણતા નથી, તે તુચ્છ બુદ્ધિથી અહંકારી બનેલ છે, તેમને બીજો પૂછે કે આપે કાની પાસેથી આસૂત્ર વાંચ્યું છે, તે પેાતાના જ્ઞાન અભિમાનથી પેાતાના આચાર્ય ને લાપતા બીજા મહાન આચાર્ય નું નામ આપે છે, અથવા લે છે કે મે પાતે જાતેજ વાંચ્યું છે, અને જ્ઞાન અહંકારથી શીખવનાર ગુરૂને ભૂલે છે, અથવા પેાતે પ્રમાદથી ભૂલ કરે અને આચાય વિગેરેથી જયારે આલેાચના અવસરે અાખર ખરી વાત પૂછતાં પેાતાની નિંદા થશે તેવા ભયથી જૂઠુ ખેલે છે, તે ગુરૂના સાચા અર્થને લેાપવાથી જ્ઞાન વિગેરેથી અથવા મેાક્ષથી વંચિત રહે છે, આવું ખાટુ વન કરનારા કુસાધુએ તેએ તત્વથી વિચારતાં અથવા આ જગતમાં સાધુ વિચારમાં તેએ પેાતાને સાધુ માને છતાં આત્માના ઉત્કર્ષ થી ખાટા અનુષ્ઠાનને સાચાં માનનારા માયાવી કરીએ તે અનંત વિનાશને કે સંસાર કાંતારમાં અનંતકાળ ભ્રમણ કરશે, કારણ કે તેમનામાં એ દોષ છે, જા એલે છે, અને પાછી તેની ભૂલ બતાવતાં પેાતાને સાધુ માને છે, કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
તેરમુ શ્રી યાયાતથ્ય અધ્યયન.
[૨૫
પાપજ પાતે કરતા રહે, તેાય પેાતાને શુદ્ધ જ કહે પાપ બેવડું તે તેા કરે, ખાળપણું બુદ્ધિને જ હરે.
આ પ્રમાણે જેએ પૂર્વના અને ોડીને નવા અર્થ પોતાની બુદ્ધિથી કરે તે તે સમ્યકત્વને હણીને અન ંત સ'સારી થાય.
એમ માન વિપાકને પ્રથમ મતાન્યેા, હવે ફ્રેાધાદિ કષાય દ્વેષને અતાવવા કહે છે,
जे कोहणे होइ जगट्टभासी विओसियं जेउ उदीरएज्जा
अंधे व से दंडपहं गहाय अविओसिए धासति पावकम्मी ॥सू. ५॥
જે માણસ ક્રોધી હાય તે વગર વિચારે જગતના જીવાને ક્રોધ થાય તેવું ખેલે, તથા શાંત થયેલા કલેશ ફરી ઉભા કરે, તે માણસ ચાર ગતિમાં ભ્રમણ કરે, તે દૃષ્ટાંતથી ખતાવે છે કે જેમ અધે! પગઢાંડીથી ચાલવા જતાં આંખે ન દેખાવાથી ઉડીને કાંટા વિગેરે રસ્તામાં આવ્યા હોય છે તેથી પીડાય છે, તેમ કલેશ કરાવ્યાથી પરને પીડતાં સાધુ પાતે પીડાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
જે પોતે કોધાદિ કષાયેનું ફળ જાણતા નથી, તે સ્વભાવથી જ કેાધી હોય છે, તે પ્રમાણે જગતના અર્થને ભાષી થાય છે, જે પ્રમાણે લોકમાં જેવા અર્થે (ચીડવવા માટે) વપરાતા. હોય તેવું બોલવાની ટેવવાળ જગદર્થભાષી આ પ્રમાણે બોલે, બ્રાહ્મણને ડેડ બોલે વણિકને કિરાટ બોલે, શુદ્રને આભીર બેલે, શ્વપાકને ચંડાળ કહે, કાણાને કારણે તેજ પ્રમાણે લંગડાને લંગડે કુજને કુબડે વડભ તેમજ કોઢીયે ક્ષય રેગવાળો વિગેરે હોય તેને તેવા દેષવાળા નામથી કઠેર શબ્દોથી બોલાવે અથવા જયાર્થ ભાષી જેમ આત્માને જય થાય, તેમ બેટ અર્થ પણ ઠેકી બેસાડે, ' વળી પોતે પરને પીડારૂપ એવાં વચન બોલે કે શાંત થયેલા કલેશ ફરીને ઉત્પન્ન થાય, તેને પરમાર્થ આ છે કે કોઈને બીજા સાથે કજીઓ થયે હોય અને પરસ્પર
ખામણ કયી હોય, છતાં તે તેવું બેલે કે બીજાને કેધ • થાય, તેનું ફળ બતાવે છે કે જેમ આંધો દંડ માગે તે
પગદાંડીને આશ્રયે જતાં પોતે અંધ હોવાથી સારી રીતે ન લેવાય તેથી કાંટા કે શિકારી જાનવર વિગેરેથી પીડાય છે, એમ આપણા લિંગધારી સાધુવેષમાં ફકત માથું મુંડાવ્યાથી ક્રોધ દૂર ન થવાથી કર્કશ વચન બેલી કલેશ કરતાં પીડાય છે, તથા પોતે શાંત ન થવાથી પાપકર્મ કરતા ચાર ગતિમા સંસારમાં પાપના સ્થાનમાં ફરી ફરી પીડાય છે. '
Jain Educationa International
For Personal and Private Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
તેરમુ’ શ્રી યાથાતથ્ય અધ્યયન. जे विग्गहीए अन्नाय भाषी,
न से समे होइ अझंझपत्ते
उवायकारी य हरीमणेय, एगंतदिट्ठीय अमाइरुवे ॥सू.६॥
જે સાધુ વિગતુ તે કલેશ કરી, અન્યાયનું બેલે, તે મધ્યઘ ન હાય, માટે સાધુએ તે દોષો છેડીને કલેશ (ઝંઝા) રહિત થવું, જે આચાર્યની આજ્ઞા માનનાર થાય, લજ્જાથી પણ સંયમ પાળે, તે એકાંત ધર્મષ્ટિવાળો હાય તે અમાયી થાય,
[૨૦૧
વળી જે પરમાર્થ નથી જાણતા, તે વિગ્રહ યુદ્ધ (કલેશ) કરનારા પડિલેહણા વિગેરે ક્રિયા કરે, છતાં તે કલેશ પ્રિય હાય અને અન્યાયનું આલે તેથી અન્યાય ભાષી અથવા જેવું તેવું ન ખેલવાનું લે, અથવા ગુરુના સામું અનુચિત એટલે, આવે! સાધુ સમ--તે રાગદ્વેષરહિત મધ્યસ્થ ન હોય, તથા અઝંઝાને પ્રાપ્ત ન હેાય, અથવા કલહુ રહિત ન થાય, અથવા માયા મંડિત ન થાય, અથવા અકલેશી સમ્યગદષ્ટિએ સાથે પ્રેમ ન રાખે, તેથી તે ઉત્તમ સાધુએ ક્રોધ કર્કશ વચન ન ખેલવા વડે તથા ઉપશાંત થયેલા કલહેાને ન ઉભા કરતાં ન્યાય રહિત અમાયા વડે મધ્યસ્થપણું ધારવું, આ પ્રમાણે અતાવેલા ઢોષ છોડી ઉપપાતકારી આચાર્યની આજ્ઞા માન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
www^
ર૬૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો નારે પાચાર્યને ઉપદેશ પ્રમાણે ક્રિયા કરેતે સૂત્ર પ્રમાણે ચાલે, તથા હી–લજજા–સંયમ એ મૂળ અને ઉત્તર ગુણ એવા બે ભેદે છે, તેમાં મન રાખનારો, અથવા અનાચાર કરતાં આચાર્ય વિગેરેથી લજાય, અર્થાત્ પાપ કરતાં ડરે, તથા એકાંતથી જીવ વિગેરે પદાર્થોમાં દષ્ટિ (લક્ષ) રાખે તે. એકાંત દષ્ટિ છે, અથવા બીજી પ્રતિમાં એનંત સહૂિશબ્દ છે તેનો અર્થ એકાંતથી શ્રદ્ધાવાળો જિનેશ્વરે કહેલા તત્વમાં એકાંતથી શ્રદ્ધાવાળો છે, ગાથામાં શબ્દથી જાણવું કે પૂર્વ બતાવેલા દોષ છે, તેનાથી ઉલટા ગુણે છે, એટલે જે જ્ઞાનને ઉડાવે નહિ, કેધ દૂર કરે, તથા અઝંઝા-કજીયા રહિત હોય, પછી પોતે અમાયિનું રૂપ રાખે, અર્થાત્ કપટનું નામ પણ ન હોય, પિતે કપટથી ગુરુને ન છેતરે, ન બીજા કોઈ સાથે કપટને વ્યવહાર કરે, स पेसले सुहुमे पुरिसजाए
जच्चन्निए चेव सुउज्जुयारे बहुंपि अणुसासिए जे तहच्चा
समे से होइ अझंझपत्ते ॥७॥ જેને સુમાળે જવું હોય તે મધુર વચન બેલનારે, વિચારીને ચાલે, કુળવાન હય, સરળ સ્વભાવી ગુરૂ ઘણું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwwww
તરસે શ્રી યથાતથ્ય અધ્યયન. ધમકાવે તે પણ સામું ન બેલે, તે કજીયાખોર સાધુ ન બનતાં સમભાવી હોય, જેવા તેવાથી પણ નભાવી લે, દીનતા ન કરે, અહંકાર ન કરે.
વળી સાધુના બીજ ઉત્તમ ગુણે બતાવે છે, જે સાધુ કડવાં ફળવાળા સંસારથી ખેદ પામેલો છે, તે કદાચ પ્રમાદથી ભૂલે અને ગુરૂ વિગેરે ઘણે ધમકાવે, તે પણ સુમાગે જવાની અર્ચા વેશ્યા મનવૃત્તિવાળો હોય તે તથાર્ચ: છે, તથા જે શિક્ષા ગ્રહણ કરીને તથાર્ચ થાય તે પેશલ મિષ્ટવાકયવાળો હેય, વિનયાદિ ગુણયુક્ત હોય, તથા સૂક્ષ્મ ઝીણું દેખનાર તથા સૂક્ષ્મભાષી થોડું બેલનારે હોય, તેજ પુરૂષ જાત છે, અર્થાત્ તેજ પરમાર્થથી પુરુષાર્થ સાધનારો છે, પણ બીજે નહિ, કે જે આયુધ વિનાના તપસ્વી જનથી હારેલ કોધથી જીતાય છે, અર્થાત્ તપસ્વી સાધુને ક્રોધ ન હોય, છતાં પોતે ક્રોધી થાય, તે ઉત્તમ સાધુ ન કહેવાય, તથા જે કોધ ન કરે, તે જાતિ અન્વિત સુકુળમાં ઉત્પન્ન થયેલ કહેવાય, કારણ કે જે સદાચારી હોય તેજ કુળવાન છે, પણ સારા કુળમાં ઉત્પન્ન થઈને જે સદાચાર ન પાળે તો તે કુળવાન ન ગણાય, તથા તે કુળવાન સાધુ અતિશે રુજુ સંયમ તે રૂજુકર કપટ રહિત શાસ્ત્રોક્ત વિધિથી સંયમ પાળનારે છે, અથવા ઉજજુચાર તે ગુરૂ જે આચાર બતાવે, તે પ્રમાણે ચાલે, પણ વક્રતાથી આચાર્ય વિગેરેના વચનનું ખંડન ન કરે, એટલે તથાર્ચ સૂક્ષ્મભાષી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
. સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જાત્યાદિ ગુણાન્વિત અવક્ર હોય તે સમભાવી થાય, એટલે મધ્યસ્થ બની નિંદામાં રીષાય નહિ, પૂજામાં અહંકારી ન થાય, તથા અઝંઝા તે અક્રોધી અમારી છે, અથવા અઝંઝા પ્રાપ્ત તે વિતરાગ પ્રભુની બરાબર વીતરાગ થાય, जे आवि अप्पं वसुमंति मत्ता,
संखायवायं अपरिक्ख कुज्जा तवेण वाहं सहि उत्तिमत्ता,
___ अण्णं जणं पस्सति बिंबभूयं ॥८॥ - હવે અહંકારી સાધુ બતાવે છે, કે જે સાધુ પિતાના આત્માને વસુ (જ્ઞાન-ચારિત્ર)વાળે માને, અને જ્ઞાન વડે તત્વ સ્વરૂપ વિશેષ જાણે, તથા તપમાં ઉત્કૃષ્ટ હોય, તે ગંભીરતા ધારણ કરવાને બદલે તુચ્છ બનીને બીજા સાધુ ગૃહસ્થોને હલકા ગણી તેમને તિરસ્કાર કરે, ઘણું કરીને તપસ્વી સાધુ જે ઘણું ભણેલ હોય તો જ્ઞાન તથા તપને અહંકાર કરે, તેથી બોધ આપે છે, જે કઈ સાધુ લઘુ પ્રકૃતિથી આત્માનું વસુદ્રવ્ય તે પરમાર્થ ચિન્તામાં સંયમ છે, તે મેળવીને વિચારે કે હું જ ઉત્તમ સંયમવાળો મૂળ ઉત્તર ગુણ બરોબર પાળનારો છું પણ મારા બાબર બીજે નથી, તથા જેનાથી જીવો વિગેરે પદાર્થોની સંખ્યા સમજાય, તે જ્ઞાન છે, તે ભણીને એમ માને કે હું જ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
તેરે શ્રીસ્થતિ અધ્યયન.
[ રે બરાબર પરમાર્થની ચિંતા કરનારે છું, તથા બાર પ્રકારની તપસ્યામાં હુંજ સહિત યુક્ત છું, પણ મારા જેવો બીજો આવી ઉત્કૃષ્ટ તપસ્યા કરનારો નથી, આ અહંકારી સાધુ બીજા સાધુઓને કે ગૃહોને બિબ તુલ્ય અર્થાત્ જળમાં ચંદ્રમા માફક અર્થ શૂન્ય (નકામા)માને, અથવા ખોટા સિક્કા માફક બીજા સાધુને લિંગમાત્ર ધારનારા (પેટભરા) માને અથવા ફક્ત પુરૂષ વેષ ધરનારો માને, પણ કામ કરનારા ન માને, આમ બીજાનું અપમાન કરે, આ પ્રમાણે જે જે ઉત્તમ ગુણે હોય તે પોતાનામાં ધારીને - બીજાને અવધૂત–ગુણ રહિત માને.
- एगंत कूडेण उसे पलेइ,
___ण विजति मोणपयंसि गोत्ते जे माणणट्रेण विउकसेजा,
वसुमन्नतरेण अबुज्झमाणे ॥९॥ એ અહંકારી સાધુ બીજાને નીચ ગણવા જતાં પોતે સંસાર મેહમાં ફસાઈને ડુબે છે, તે મુનિઓના ઉત્તમ માર્ગમાં ઉંચ ગોત્રને અહંકારી બને છે, તે ટકી શકતો નથી, તથા જે માન પૂજા માટે જ્ઞાન વિગેરે ભણે તપ કરે, તેથી તે ભણવા છતાં પરમાર્થથી મૂખ છે, તે પતિ મૂખ છે, તે મોક્ષ ન મેળવે)
For Personal and Private Use Only
Jain Educationa International
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૬૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રોો. ફૂટ-ફ્રાંસા જાળ, તેમાં બધાયેલ–પકડાયેલ મૃગ વિગેરે પરવશ થઇ એકાંત દુ:ખ ભાગવે છે, તેમ માની સાધુ પેાતાના અનુયાયીઓના સ્નેહથી (અનેક પાપા કરીને) સ’સાર ચક્રવાલમાં ભમે છે, અથવા તેમાં અનુકૂળ આવવાથી ખુબ લીન થાય છે, તેથી અનેક પ્રકારે સ'સારમાં ભમે છે, તુ અવ્યયથી જાણવું કે તે સુંદર સ્ત્રીઓના ગાયન વિગેરેથી કામાંધ અનીને માહથી માહિત થયેલેા બહુ પીડાવાળા સંસારમાં ડુબે છે, આવે મૂઢ સાધુ મુનિ માર્ગના માનપદ ( સાધુ ધમ )માં અથવા સગે કહેલા માર્ગમાં ચાલી ન શકે, હવે સત્ત માર્ગ ને બતાવે છે, ગા વાણી, તેને બચાવે, પાળે, તે ગેાત્ર અથવા પદાર્થનું સ્વરૂપ ખરાખર બતાવે, તે બધા આગમાના આધાર ભૂત છે, એવું મુનિઓનું પદ્મ છે, તેમાં તે સાધુ ન ટકી શકે, અથવા ઉંચા ગાત્રને જેને અહુકાર હોય તે અભિમાની સાધુ સાધુધમ ને ન પાળી શકે, વળી જે માનન પૂજન-સત્કાર તેને માટે પાતાની અડાઇએ હાંકે, અર્થાત્ જે લાભ પૂજા સત્કાર વિગેરેથી મદ કરે, તે પણ સર્વજ્ઞ પદ (માર્ગ)માં ન ટકી શકે, તથા વસુદ્રવ્ય તે અહીં સંયમ જાણવા, તે મેળવીને તેમાં જ્ઞાન તપ વિગેરેથી અહંકારી અની પરમાર્થ (મોક્ષ)ને ન જાણતા ફૂલાય છે, તે બધાં શાસ્ત્રો ભણીને તેના અર્થ જાણીને પણ વીતરાગને માર્ગ પરમાર્થથી નથી જાણતા (ભણ્યા પણ ગણ્યા નહિ)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યાથાતથ્ય અધ્યયન. जे माहणो खत्तिय जायए वा, तहुग्गपुत्ते तह लेच्छई वा,
जे पव्वईए परदत्त भोई, गोत्ते ण जे थभति (थंभभि) माण बध्धे ॥ १० ॥ (થૅમિ) હવે જાતિકુળ ગેાત્રના મદ તજવા ઉપદેશ આપે છે કે, જે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય જાતિમાં ઉગ્ર કુળમાં કે લેવિ નામની ઉંચ જાતિમાં જન્મ્યા હાય, અને ઋદ્ધિ છેડી દીક્ષા લીધી હાય, તે પારકે ઘેર ભીખ માગી પેટ ભરવા પછી તે અહંકાર કરે, (કરે તેા સાધુપદ જતું રહે)
ટી. અ.—બધાં મદ્રસ્થાનેાની ઉત્પત્તિથી આરંભીને હવે જાતિમદ જે બાહ્ય નિમિત્તથી નિરપેક્ષ (બાહ્ય નિમિત્ત વિના) થાય છે, તે હવે ખતાવે છે, જાતિથી જે બ્રાહ્મણ હાય કે ક્ષત્રિય ઇક્ષ્વાકુવંશ વિગેરેના હાય તે ભેદજ બતાવે છે, ઉગ્રપુત્ર ક્ષત્રિયાની એક જાતિ તથા લેઇ તે પણ ક્ષત્રિયાને એક ભેદ છે, આવા ઉત્તમ ક્ષત્રિય જાતિમાં ઉત્પન્ન થએલાને ચેાગ્ય રીતે સંસારની અસારતા સમજાતાં તે રાજ્ય વિગેરે ઘરનું પાશખ’ધન છેડીને દીક્ષા લીધી હાય, તેને સાધુપણામાં પારકાનું આપેલું ખાવાનું હાવાથી સારી રીતે સંયમ પાળતા હાય, તથા તેવું સંયમ પાળનારા હરિવંશ જેવા ઉત્તમ
Jain Educationa International
For Personal and Private Use Only
[૨૬૭
Page #277
--------------------------------------------------------------------------
________________
v
vvvvvvvvvvvvvvvvvvvvvv૧
૨૮ી
સૂયગડાંગ સૂત્ર ભાગ એ ઉંચ ગોત્રમાં જન્મ્યા હોય તે પણ તે ગર્વ ન કરે, હું ઉંચ ગોત્રને છું,
પ્ર.—કેવું ઉંચ ગોત્ર તેનું હૈય?
ઉ–અભિમાન કરવા યોગ્ય અર્થાત્ તે ઉત્તમ માનનીય કુળમાં ઉત્પન્ન થવાથી બધા લેકે તેને બહુમાન આપે, તે પણ દીક્ષા લઈ માથું મુંડાવ્યા પછી ગોચરી પારકે ઘેર માગવા જતાં પછી હાસ્યપદને ગ્ય ગર્વ કેવી રીતે કરે ? આવું સમજીને કુળ તથા જાતિને મદ છેડી દે, न तस्स जाईव कुलं व ताणं,
णण्णत्थ विजाचरणं सुचिण्णं णिकखम्म से सेवइऽगारिकम्म
ण से पारए होइ विमोयणाए ॥१२॥ તુચ્છ પ્રકૃતિવાળા સાધુએ કરેલો જાતિ કે કુલને મદ તેના રક્ષણ માટે નથી, ફક્ત જ્ઞાન અને ચારિત્ર સારી રીતે સેવે તો મોક્ષ થાય, પણ જે દીક્ષા લઈને ગૃહસ્થોનાં કૃત્ય કરે, તેથી તે સંસારથી છુટ થવા સમર્થ થતું નથી, ટી. અ–કેઈ સાધુજાતિ વિગેરેનું અભિમાન કરે, તે તેનું માન ગુણ (લાભ) ને માટે નથી, તે બતાવે છે, તે લઘુપ્રકૃતિવાળા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
તેઢ્યું. શ્રી યથાતથ્ય અધ્યયન. અભિમાને ચડેલા સાધુનો કરેલ જાતિને કે કુલને અહં. કાર સંસાર બ્રમણમાં રક્ષણ આપતા નથી, તેમજ (ચવણ જેવાએ) કરેલે જાતિ વિગેરેને અહંકાર આલોકમાં કે પરલોકમાં ગુણ કરનાર થતો નથી, માતા તરફની જાતિ કહેવાય, પિતા સંબંધી કુલ જાણવું, આ જાતિ તથા કુલમર બતાવ્યાથી બીજા મદ કરવાથી પણ સંસારમાં રક્ષણ મળતું નથી તેમ સમજી લેવું, ત્યારે શિષ્યને શંકા થાય કે સંસારના રક્ષણ માટે શું થાય છે?
. ઉ–જ્ઞાન તથા ચારિત્ર આ બે છેડીને બીજે ક્યાંય પણ તરવાની આશા નથી, આ બંનેમાં સમ્યકત્વ (શ્રદ્ધા) મેળવવાથી જ્ઞાન તથા ચારિત્ર સંસારથી પાર ઉતારે છે, જ્ઞાન કિયાથી મોક્ષ થાય એ શાસ્ત્રોક્ત વચન છે, આ સીધે મેક્ષ, માર્ગ મેળવવાનો છતાં દીક્ષા લઈને પણ કેટલાક ધમ પુર્ણ થયા વિનાના છ સંસાર સામે જાય છે, ફરીફરીને તેઓ ગૃહ
સ્થાને ઉચિત જાતિ–વિગેરેને મદ કરે છે, અથવા બીજી પ્રતિમાં અગારિ કમ્મ...પાઠ છે, તે સાવદ્ય અનુષ્ઠાન આરંભ અથવા જાતિ વિગેરેને મદદ કરે છે, આ પ્રમાણે અનુચિત કૃત્ય કરનાર ગૃહસ્થને સેવક (ગુલામ) બનેલો સંપૂર્ણ કર્મ છોડવા માટે શક્તિવાન ન થાય, અર્થાત્ તે મેક્ષમાં ન જાય, થોડાં કર્મને ક્ષય તે બધા જીને દરેક ક્ષણે થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
રે૭૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો णिकिंचणे भिक्खू सुलूहजीवी,
जे गारवं होंइ सलोगगामी आजीवमेयं तु अबुज्झमाणो,
पुणो पुणों विप्परियासुर्वेति ॥१२॥ જે પૈસે ન રાખે, ભીખથી પેટ ભરે, લૂખો આહાર ખાઈને જીવે, પણ તે જે અહંકાર કરે, કે સ્તુતિની ઇચ્છા રાખે તે તેને બીજા ગુણે પેટ ભરવા માટે જ જાણવા, તેણે આત્માના ગુણે ન જાણવાથી રાગ દ્વેષ કરી ફરી ફરી સંસારમાં નવાં નવાં રૂપે જરા મરણ ગર્ભ વિગેરેનાં દુઃખ ભેગવે છે.
ટી. અ–સૂત્રકાર ભગવંત વળી અભિમાનના દોષ બતાવે છે, સાધુ ઉપરથી બાહ્ય દેખાવમાં નિષ્કિચન ભીખ માગી પિટ ભરનારે હેય. બીજાનું આપેલું ખાય, તથા છેક લૂખું તે વાલ ચણા (બાફેલા કે શેકેલા) વિગેરેથી પ્રાણ રાખનારે હેય, આ છતાં પણ તેમને કઈ ગારવપ્રિય (અહંકારી માની) હોય છે, તથા ક [સ્તુતિ કામી પિતાના ગુણ ગવડાવનારે હોય, તે બાહ્ય વસ્તુમાં રાચેલે પરમાર્થને ન જાણતે પોતાના બાહ્યગુણેથી આજીવિકા કરતે ફરી ફરીને સંસારમાં નવા નવા રૂપે જન્મ જરા મરણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
annmand
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન. રેગશેકોના દુઓને પામે છે, તરવા માટે ગયેલો પણ તરવાને બદલે ત્યાં ડુબે છે, એમ આચાયોએ બતાવેલ સમાધિને ન સેવનારા શિષ્યોને દે (નુકશાન) છે માટે નીચેના શિષ્યના કહેલા ગુણે તેમણે ધારણ કરવા જોઈએ. जे भासवं भिक्खु सुसाहुवादी
पडिहाणवं होइ विसारए य आगाढपण्णे सुविभावियप्पा ____ अनं जनं पन्नया परिहवेज्जा ॥१३॥
જે સાધુ બોલવામાં નિપુણ હેય, સાધુને ગ્ય બેલ-નારે પ્રતિભાશાળી તથા શાસ્ત્રોના પરમાર્થોને જાણનારે તીક્ષ્ણ બુદ્ધિવાળે આત્માનું એાળખાણ થયું હોય તે પણ અહેકારે ચડે તે પિતાની બુદ્ધિને દુરૂપયોગ કરી બીજાને તિરસ્કાર કરે,
ટી. અ–ભાષા (બેલવા)ના ગુણોને જાણવાથી સમજીને સારી એગ્ય ભાષા બેલના ભિક્ષુ સાધુ તથા સાધુને ગ્ય શેભનીક હિત કરનાર ડું પણ પ્રિય બોલવાના સ્વભાવવાળો તે સુસાધુવાદી જેમ ખીર મધુ મીઠું હોય તેવું મધુર વચન બેલે, તથા પ્રતિભા પિતાની ઔત્પત્તિકી વિગેરે બુદ્ધિ ગુણથી ચુક્ત [અભય કુમાર કે બીરબલ જેવો પ્રતિભાવાળે બીજાએ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
૨]
- સુયડાંગસૂત્ર ભાગ ત્રીજો પૂછતાં તરત જવાબ આપનાર [હાજર જવાબી હોય, અથવા ધર્મકથા કરવાના સમયમાં જાણી લે કે સાંભળનારે પુરૂષ કેણ છે. કયા દેવને નમનારે છે, કયા મતને માને છે, એમ બધું પિતાની તીક્ષણ સમયસૂચકતાની બુદ્ધિથી જાણે, તેથી યોગ્ય રીતે બેલે, તવિશારદ તે અર્થ ગ્રહણમાં સમર્થ અને શ્રોતાને અનેક રીતે યુતિથી સમજાવે, (ચ શબ્દથી જાણવું કે, તે પ્રમાણે સાંભળનારના અભિપ્રાયને પ્રથમ જાણું લે, તથા આગાઢા-અવગાઢા પરમાર્થ સમજાવનારી તત્વજ્ઞાન સમજાવનારી પ્રજ્ઞા બુદ્ધિવાળો તે આગાઢપ્રજ્ઞ સાધુ કહેવાય, તથા સારી રીતે ધર્મવાસનાથી ભાવિત આત્મા જેનો છે તે સુવિભાવિતાત્મા છે, આવી સત્ય ભાષા વિગેરેના ગુણોથી શેભીતે સાધુ થાય છે,
' આવા ગુણવાળે થયા પછી તે ગુણે જે નિર્જરાનું કારણ છે, તેનાથી પણ અહંકારી બને, મનમાં સમજે કે. હુંજ ભાષાની વિધિ જાણનારો છું, હુંજ સાધુવાદી છું, મારા જેવો પ્રતિભાશાળી બીજે નથી, વળી મારા જેવો અલોકિક તે જૈન ધર્મનાં લકત્તર શાસ્ત્રોના પરમાર્થને જાણનાર અવગાઢ પ્રજ્ઞાવાળે બીજે કઈ નથી, હું જ સુભાવિતામા છું, આમ ગુણોથી અહંકારે ચડેલે પોતાની બુદ્ધિથી બીજા માણસને અવગણે, અને બેલે કે આવા મૂર્ખાથી દુઃખથી સમજે તેવા કુંડીના કપાસ જેવા અમૂચિ (મૂઢ થી વાર્તાલાપ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[ રોકવું
કરે? અથવા ધર્મકથાના અવસરે વ્યાખ્યાન પણ ન આપે, એમ અહંકારે ચડેલો થાય તે માટે કહે છે, अन्यैः स्वेच्छारचितार्थ विशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङमयमित इति खादत्यङगानि दर्पण ॥१॥ - બીજાઓએ પિતાની ઈચ્છાથી બનાવેલ (પદ કાવ્ય) ને શ્રમથી સમજીને તેના વડે પંડિત બનેલો મનમાં સમજે કે હું બધાં શાસ્ત્રોમાં પારંગામી થયો છું એમ સમજીને અહંકારથી અંગોને ખાય છે (બીજને તિરસ્કાર કરે) एवंण से होइ समाहिपत्ते,
जे पन्नवं भिक्खु विउक्सेज्जा अहवाऽवि जे लाममयावलित्ते
अन्नं जणं खिंसति बालपन्हे ॥१४॥
એમ કરવાથી તે સાધુ સમાધિ શાંતને ન પામે, કારણ કે જે બુદ્ધિવાન સાધુ બુદ્ધિને અહંકાર કરે અથવા લબ્ધિધારી લાભ મદનો અહંકાર કરે, તે બાળ બુદ્ધિવાળે બીજા સાધુને વાત વાતમાં હલકો પાડે છે,
હવે આવા સાધુના દેશો બતાવે છે, ઉપર બતાવેલ પ્રક્રિયા વડે પારકાને પરાભવ કરીને પોતાનું માન વધારતે બધાં શાસ્ત્રો ભણવા છતાં તત્વાર્થમાં નિપુણમતિ છતાં સમાધિરૂપ મોક્ષમાર્ગ જ્ઞાનદર્શન ચારિત્ર કે ધર્મ ધ્યાનરૂપ માર્ગને પામતે નથી, ઉપરથી જ ફક્ત પોતે પિતાને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
1. સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પરમાર્થ જાણનાર માને છે, પ્ર-આવો કોણ હોય? ઉજેણે શાસ્ત્રોની ગંભીરતાના પરમાર્થને જાયે નથી, તે પિતાની બુદ્ધિમાં સર્વપણું સમજીને ગર્વ કરે, પણ તે સમાધિ શાંતિને ન પામે; એ મુદ્દાની વાત યાદ રાખવી, હવે બીજાં મદ સ્થાનેને બતાવે છે, અથવા બીજી રીતે બતાવે છે કે જેને અંતરાય કર્મ તુટેલું છે તે લબ્ધિવાન પોતાને તથા પારકાને માટે ધર્મોપકરણો વિગેરે જલદી લાવવામાં સમર્થ હેય તે તુચ્છ સ્વભાવથી લાભ મદમાં લેપાય, તે પણ સમાધિ પામતું નથી, તે સાધુ પણ બીજા લબ્ધિરહિત સાધુને અશુભ કર્મના ઉદયથી વસ્તુ ન લાવતે દેખીને તેને તિરસ્કાર કરે, ધિક્કારે, અને બોલે કે મારા જેવો સર્વ સાધારણ શયા સંથારે વિગેરે ઉપકરણને લાવનારે બીજે કઈ નથી, બાકીના બીજા બધા પોતાનું પેટ ભરવામાં વ્યગ્ર થયેલા કાગડા જેવા છે તેમનાથી મારે શું પ્રયોજન છે? આવી રીતે બાળક જેવી તુચ્છબુદ્ધિવાળે મૂર્ખ માણસ બીજા સાધુઓની નિંદા કરે, पन्नामयं चेव तवो मयं च
णिन्नामए गोयमयं च भिखू आजीवगं चेव चउत्थमाहु
• से पंडिए उत्तम पोग्गले से ॥१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
તિરમ્ શ્રી યથાતથ્ય અધ્યયન.
- [૨૭૫ - (૧) તીકણબુદ્ધિમદ, (૨) તપમદ (૩) ગોત્રમદ અને આજીવિકા તે અર્થમદ ચોથ કહ્યો છે, તે ચારે નમાવે, છોડે, તે પંડિત અને ઉત્તમત્તમ સાધુ જાણું,
આ પ્રમાણે બુદ્ધિનો મદ કરી બીજનું અપમાન કરતાં પિતે જ બાળક જે તુચ્છ ગણાય છે, એથી બુદ્ધિને મદ ન કર, ફક્ત આજ મદ ન કરે, એમ નહિ, પણ સંસારથી છુટવાવાળાએ બીજા મદે પણ ન કરવા, તે બતાવે છે, તીણબુદ્ધિથી મદ થાય તે પ્રજ્ઞામદ તેને તથા નિશ્ચયથી ૨ તપ મદને કાઢજે, હું જ યથાચોગ્ય શાસ્ત્રને વેત્તા છું હું જ ઉત્કૃષ્ટ તપ કરનારે છું, તથા ઈક્વાકુવંશ. હરિવંશ વિગેરે ઉંચ ગોત્રમાં જન્મ્યો માટે શ્રેષ્ઠ એ (૩) ગોત્રને ગર્વ છેડી દેજે, તથા જેના વડે આજીવિકા ચાલે તે આ જીવ-દ્રવ્ય સમૂહ તેને પ્રાપ્ત તે આ જીવક (૪) અર્થમાં ધન સત્તાને મદ પણ ત્યાગજે, ચ શબ્દથી બાકીના ચાર મદને પણ છોડજે, તેના જવાથી (છોડવાથી) પંડિત તત્ત્વવેત્તા જાણે, આ બધા મદો છેડનાર ઉત્તમ પુદગલ–આમા થાય છે, પુદગલને બીજો અર્થ પ્રધાન છે, તેથી ઉત્તમથી પણ ઉત્તમ જાણો, एयाई मयाई विगिंच धीरा
___ण ताणि सेवंति सुधीरधम्मा ते सव्वगोत्तावगया महेसी ... उच्च अगोतं च गतिं वयंति ॥१६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૬]
-
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ઉપર કહેલા બધા મદે છેડીને ધીરસાધુઓ ફરીને તે સેવન કરતા નથી, તે સુધીર ધર્મવાળા ઉંચનીચ બંને ગાત્ર છેડીને તે મહર્ષિઓ સર્વોત્તમ અગોત્ર ગતિ કહે છે તે મોક્ષને પામે છે,
હવે મદસ્થાનોને ન કરવાનું બતાવીને તેની સમાપ્તિ કરે છે, ઉપર બતાવેલ પ્રજ્ઞા વિગેરે મદસ્થાને સંસાર ભ્રમણનાં કારણે સારી રીતે જાણીને તેને છોડે, ધી બુદ્ધિ વડે રાજે શોભે તે ધીર વિદિવવેદ્ય તત્વજ્ઞ પુરૂષો આ જાતિ વિગેરે મને આદરતા નથી
પ્ર.–આવા કોણ?
ઉ.—સુધીર-સુપ્રતિષ્ઠિત ધર્મ ગ્રુતચારિત્રરૂપ જેમને છે તે સુધીરધર્મવાળા બધા મદો છોડીને મહર્ષિઓ ઉત્તમ -પ વડે કર્મ મેલ ધોઈને બધા ઉંચ ગોત્રને ઉલંઘીને સૌથી
ચી મેક્ષ નામની સર્વોત્તમ ગતિને મેળવે છે, એ શબ્દથી જાણવું કે કદાચ તે ભવમાં મેક્ષે ન જાય તે ક૯પાતીત એવાં પાંચ અનુત્તર વિમાનમાં જાય છે, અગોત્રપદ મેળવે તેથી જાણવું કે ત્યાં નામ કમ આયુ વેદનીય વિગેરે ઘાતી કે અઘાતી કર્મ એક પણ હેતું નથી,
भिक्खू मुयच्चे तह दिधम्मे
गामं च णगरं च अणुपविस्सा से एसणं जाणमणेसणं च
अन्नस्स पाणस्स अणाणुगिद्दे॥१७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૭૭
- સાધુ શરીરની મૂછ મુકીને ધર્મને સમજેલ ગામ નગરમાં ગોચરી જતાં એષણા અનેષણું શુદ્ધ અશુદ્ધ આહાર કે પાણી સંબંધી સમજીને શુદ્ધ મળે તે પણ પૃદ્ધ ન થતાં સંભાળીને લે.
આ પ્રમાણે મદસ્થાન છોડેલો ભિક્ષાથી જીવન ગુજારનાર ભિક્ષુ કે હોય તે બતાવે છે, મૃત મરેલા માફક સ્નાન વિલેપનના સંસ્કાર (ભા)ને અભાવ છે, જેને તેવી અચ તનુ-શરીરવાળે તે મૃતાર્ચ–અથવા મેદન–મુત્ આનંદ
ભાવાળી અર્ચા પદમલેશ્યા વિગેરે જેને છે તે મુદચ્ચે પ્રશસ્ત લેશ્યાવાળા સાધુ હોય, તથા ધર્મ દીઠે તે સમજેલ છે યથાવસ્થિત શ્રુત ચારિત્રરૂપ ધર્મ તેવા સાધુજી ગામ નગર મડંબ વિગેરે સ્થળમાં ગોચરી માટે ગયેલ હોય, તથા ધન્ય તથા ઉત્તમ સંઘયણવાળા હોય તે એષણ શુદ્ધ આહાર શોધી તપાસીને લે તે એષણાને જાણે, તથા ઉગામ દેવ (સાધુ નિમિત્તે જીવહિંસાને આરંભ થાય તે) અનેષણ ન લેવા યોગ્ય આહારને તથા તે છોડવાનું તથા ના છેડે તે અશુભ કર્મ બંધાવાનો વિપાક-ફળને જાણે છે, તેથી અનમાં પાણીમાં સારી વસ્તુમાં મૂછ ન રાખતાં સામાન્ય વસ્તુની નિંદા ન કરતાં ઉચિત લઈને વિચરે, તે બતાવે છે,
સ્થવિર કલ્પી સાધુ કર દોષ રહિત ભિક્ષાગ્રહણ કરે, જિનકલ્પી સાધુ પાંચને અભિગ્રહ બેને ગ્રહ તે આ પ્રમાણે. संसह मसंसट्ठा उद्धड तह होति अप्पलेवा य उग्गहिया पग्गहिया उज्जिय धम्मा य सत्तमिया ॥२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
nuorinnavinnan
- (૧) ખડેલા હાથે, (૨) ન ખરડેલા હાથે (૩) ગૃહસ્થ પિતાને માટે કાઢેલું (૪) તેલ ઘી વિગેરેના લેપ રહિત (૫) પીરસવા કાઢેલ (૬) પીરસતાં બચેલ (૭) ફેંકી દેવા જોગ જિન કલ્પી સાધુને પાછલી બે રીતે કપે, અર્થાત્ ગૃહસ્થને ફેકી દેવા જેવું જે અન્ન વિગેરે હોય તેનાથી પિતાનો. નિર્વાહ કરે, કાયાને ભાડું ફક્ત આપે, અથવા જે જે અભિગ્રહ ધારે તે પ્રમાણે મળે તે એષણા, ન મળે તે અનેષણ સમજીને કયાંય લેવા પસતાં તેવો આહાર મળે પણ મૂકિત (લાલચુ) ન થાય, પણ શાંતિથી શુદ્ધ ભિક્ષા લે अरतिं रतिं च अभिभूय भिक्खू
बहुजणे वा तह एगचारी एगत मोणेण वियागरेजा
- एगस्स जंतो गति रागती य ॥१८॥ - ખેદ તથા હર્ષ છોડીને સાધુ સમુદાયમાં હોય કે એલે હોય તેને કોઈ ધર્મ પૂછે ત્યારે સંયમ ધર્મ સમજાવી કહે કે આ એકલા જીવને ગતિ આગતિ તેણે કરેલા પૂર્વ કૃત્યેના અનુસાર ફળ મળે છે, માટે પાપ ત્યાગી ધર્મ કરો,
ઉપર બતાવ્યા પ્રમાણે સાધુને અનુકૂળ વિષયની પ્રાપ્તિ છતાં પણ ત્યાં રાગષ કર્યા વિના દેખવા છતાં ન દેખ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાત અધ્યયન.
[૨૭૯
1
. || -
સાંભળ્યા છતાં ન સાંભળ્યું, એવા ભાવ સહિત મૃત કલ્પ દેહ, વાળા સારા દેખેલા ધર્મવાળે એષણા અનેષણને જાણતો અન્નપાણી ગ્યે મળતાં પણ મૂછ ન કરતે ગામનગર વિગેરેમાં પેકેલે હોય તો અસંયમ (ગૃહસ્થાવાસ)માં આનંદ અને સંયમમાં અરતિ કેઈક વખત થાય તે તે ઉત્તમ સાધુએ દૂર કરવાં, તે કહે છે, મહામુનિને સ્નાન ન કરવાથી શરીરમાં મેલ વધવાથી તથા વાલ ચણું વિગેરે બાફેલા ખાવાથી કઈ વખત અશુભ કર્મના ઉદયથી સંયમમાં અરતિ (કંટાળ) આવે, તે વખતે તે સાધુ પોતાની સંસારી અવ
સ્થાને સુખી માનીને તેવી ઈચ્છા થાય તે ણ ગૃહસ્થી થયા પછી તીર્વચનરક વિગેરેનાં દુઃખે યાદ કરી છે તથા તેમનું આયુષ્ય અ૫ સમજીને તે કંટાળાને દૂર કરે, અને એકાંત મેનપણે સાધુ ધર્મમાં સ્થિર થાય, તેવી જ રીતે અસંયમ તે સાવદ્ય અનુષ્ઠાનમાં પૂર્વે અનાદિ કાળથી તે સુખ ભોગવેલાં હોવાથી તેમાં મન લલચાય, તોપણ તે સુખને દુ:ખ માનીને સંયમમાં દઢ થાય, ફરી ઉત્તમ સાધુનું વર્ણન કરે છે, ઘણા ગચ્છવાસી સાધુઓ સોબતી હોવાથી સંયમ પાળવામાં સહાયતા કરે, તે બહુજન પરિવાળવાળો હોય. તથા કેઈ વખત એકલે પણ હોય, તે પડિમાધારી સાધુ એકલવિહારી કે જિનકલ્પી વિગેરે હોય, તે પરિવાળવાળો કે એકલો હોય, તેવાને કોઈ ધર્મસ્વરૂપ પૂછે, કે કોઈ બીજું પૂછે તો એકાંત મીન (સંયમ)ની વૃદ્ધિનું વચન ધર્મકથાના સમયે બોલે, અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
જ્યારે પણ ખેલવું હાય, ત્યારે સયમને ખાધા ન લાગે, તેવી રીતે ધર્મના સંબંધ કરે,
પ્ર.—શું વિચાર કરીને? શું એટલે? તે બતાવે છે, એકલા અસહાયવાળા જ ંતુને તેની કરેલી શુભ અશુભ કરણીને આધારે પરલેાકમાં જવાનું થાય છે, તથા પૂર્વે કરેલી કરણીને આધારે ત્યાંથી આવવાનું થાય છે, કહ્યું છે કે ક કરે છે એકલા, ભાગવતા કુલ એક,
જન્મે મરેજ એકલે, ભવાંતરે પણ દેખ.” ॥૧॥ માટે ઉપરથી સહાય કરનારા બીજા દેખાય તાપણુ પરમાર્થથી વિચારતાં ધર્મ છેાડીને બીજો કેાઈ સહાયક નથી, આ વિચારીને મુનિઓને ઉચિત મૌન તે સચમ ધર્મ મુખ્ય છે તે ખતાવે.
4
सयं समेच्चा अदुवा विसोच्चा भासेज धम्मं हिययं पयाणं
जे गरहिया सणियाणप्पओगा
ण ताणि सेवंति सुधीरधम्मा ॥ १९ ॥
પેાતાની મેળે સમજે, અથવા ગુરૂ પાસે સાંભળીને જીવાનુ હિત થાય તેવા જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ કહે, તથા સ'સારવાસનાં નિયાણાં ન કરે, તથા સુધીર ધર્મ વાળા ઉત્તમ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
તેશ્ય શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૮૧
સાધુઓ અજેનની પણ નિંદા થાય તેવાં મર્મવેધક વચને ન બોલે. છે. વળી બીજાના ઉપદેશ વિના પિતાની મેળે સમજે.
પ્ર-શું?
ઉ-ચાર ગતિવાળો સંસાર છે અને તેનાં કારણે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ એમ પાંચ છે તે, તથા અશેષકર્મ ક્ષય થવાથી મોક્ષ મળે તથા તેનાં કારણે સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર આ બધું પિતાની મેળે કે અન્ય ગુરૂ તે આચાર્ય વિગેરે પાસેથી સાંભળીને બીજા મોક્ષાભિલાષી જીવોને શ્રુત ચારિત્રરૂપ ધર્મ કહે.
પ્ર–કેવો? વારંવાર જન્મે તે પ્રજા સ્થાવર જંગમ છે, તેમનું હિત થાય તે સદા ઉપકારી ધર્મ કહે, એમ ઉપાદેય પ્રથમ બતાવીને હવે ત્યાગવા ગ્ય બતાવે છે, જે નિદનીય છે. તેવા મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને યોગ્ય જે કર્મ બંધનના હેતુઓ છે, તે નિયાણું તે ભેગેની ઈચ્છા સહિત વતે છે, તે સનિદાન. અર્થાત્ હું આવી રીતે ધર્મ કરીશ, કે ઉપદેશ આપીશ, તે લોકો તરફથી મને બહુમાન તથા જોઈતી વસ્તુઓ મળશે, આવા ભેગેના કારણેને મુનિ મહર્ષિઓ ઉત્તમ સાધુઓ હોય, તે ચારિત્રમાં વિઘરૂપ આ કૃત્યને સમજીને કોઈ પણ જાતની આશંસાવાળું કૃત્ય ન કરે; (પણે નિર્મળ ભાવથી જ્ઞાન ભણે ચારિત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
"
r
-
૨૮૨)
. સૂયગડાંગ સૂવ ભાગ ત્રીજે. પા) અથવા નિંદનીક વચને ન બેલે જેમકે કુતીર્થિઓ પાપ વ્યાપારમાં રક્ત થએલા શીલથી ભ્રષ્ટ વ્રત રહિત કુંડલ વેંટલ કરનારા છે. એવું અન્ય દર્શનીનું કુવન જેવાયા છતાં પિતે વિના કારણે પારકાના દોષ ઉઘાડનારાં નિંદાનાં મર્મ લેનારાં વચન ન બોલે, તે સુધીર ધમઓ છે. केसिंचि तकाई अबुज्झ भावं,
खुदंपि गच्छेज्ज असदहाणे आउस्स कालाइयारं बघाए
लडाणुमाणे य परेसु अटे ॥२०॥ પિતે બીજાના અભિપ્રાય સમજયા વિના ઉપદેશ દેવા જાય તો પેલાને શ્રદ્ધા ન થતાં વિવાદ થતાં ક્રોધી થઈને ઉપદેશ દેનાર સાધુશ્રાવકના આયુષ્યને ઘટાડે અર્થાત અકાળે મૃત્યુ આણે, માટે પ્રથમ બીજાને અભિપ્રાય સમજવાવાળે ધર્મોપદેશ બીજાને આપ. અથવા જીવાદિકનું સ્વરૂપ બતાવવું.
ટી-કઈ મિથ્યાષ્ટિઓના કુતર્કથી પરિણમેલા પિતાના આગ્રહમાં દઢ થયેલાના વિતર્કો એટલે તેણે મતિ કલ્પનાથી કરેલા કુભાવને સરળ સાધુકે શ્રાવક ન સમજતાં જૈન ધર્મ તેને સમજાવવા પ્રયત્ન કરતાં ન સમજે તે વખતે કડવું વચન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૩
કહેતાં પણ તે ન સમજે, અને વધારે એલચાલ થતાં સામેવાળા સાધુ શ્રાવકની હત્યા પણ કરાવે, જેમ પાલક પુરાહિતે ખંધક મુનિના વધ કરાવ્યા, તેજ ક્ષુદ્રવ બતાવે છે, તે અન્ય દર્શની જૈનેાનું કડવું વચન સાંભળીને કાપાયમાન થઇને બેલનારનુ લાંબુ આયુ પણ ટુંકુ કરે, તેથી ધર્મ દેશના દેવા પડેલાં પુરૂષના વિચારા જાણીને પછી ઉપદેશ કરવા, તે આ પ્રમાણે-આ પુરૂષ કાણુ રાજાતિ છે, કયા દેવને માનનારા છે, અથવા તેનુ મતવ્ય શું છે ? કેાઇઃ મતને આગ્રહ છે કે નહિ, આ બધું સમજીને તેને ઉચિત ઉપદેશ દેવા, એ બધું સમજ્યા વિના ઉપદેશ દેવા જતાં પારકાને વિરોધનું' વચન કહેવા જતાં પારકે પ્રાણુ લે, એટલે આ લેાકનું હિત બગડયું, અને પોતે તેને મારવાનું નિયાણું કરે, તે તેને તથા સામેવાળાને બગાડ થાય માટે ખાખર અનુમાનથી પરીક્ષા કરી પારકાને ઉપદેશ દેવાની યેાગ્યતા વાળે ખીજા વેાને સાચા ધર્મનું જીવાદિક સ્વરૂપ પોતાના તથા પરના ઉપકાર માટે ખતાવવુ, कम्मं च छंदं च विगिंच धीरे
તેરમું શ્રી ચાથાતથ્ય અધ્યયન.
10
विणइज उ सव्वओ (हा) आयभावं रुवे लुप्पंति भयावहेहिं विज्जं गहाया तस थावरेहिं ॥२१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૪]
1 સાંભળનારી પરખદાના કર્મો તથા અભિપ્રાય સમજીને ધીર બુદ્ધિવાળા સાધુ ઉપદેશ આપીને સાંભળનારનાં સથા પાપા છેડાવે, અને તેમને સમજાવે કે સ્ત્રીનાામાં લુબ્ધ થાઓ છે, પણ તેનાથી ભય પામેા છે, આ પ્રમાણે વિદ્વાન સાધુ પરના અભિપ્રાય જાણી ઉપદેશ આપી ત્રસ થાવર વોનું હિત થાય તેવો ઉપદેશ આપે,
- સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
&
ટી-ધીર–અÀાન્ય અથવા સુબુદ્ધિથી અલંકૃત સાધુ ઉપદેશક ઉપદેશના સમયે ધર્મ કથા સાંભળનારની પરીક્ષા કરે કે તે કયુ' અનુષ્ઠાન (ધર્મક્રિયા) કરે છે, અથવા આ મહેાળ કમી છે કે હળુ કમી છે, તથા તેને અભિપ્રાય શું છે, તે જાણી લે, આ બધું સાંભળનારી પરખદાનું જાણીને પછી ઉપદેશ કરે, કે જેથી સાંભનારને જીવ અજીવ વિગેરે પદાર્થોનું જ્ઞાન થાય, તથા તેનું મન ન દુ:ખાય, પણ પ્રસન્ન થઈને સાંભળે, એજ સંબ ંધી કહે છે, વિશેષે કરીને તેના અંત:કરણના પાપ ભાવો ( મલિન વિચારે )ને દૂર કરે, (તુશબ્દથી) તેનામાં વિશિષ્ટ (ઉત્તમ) ગુણાનું આરોપણ કરે આયમાવું એવો પાડે બીજી પ્રતિમાં છે, તેને અર્થ આત્મભાવ–અનાદિ ભવાના અભ્યાસથી લાગેલું મિથ્યાત્વ વિગેરે દુગણું દૂર કરે, અથવા આત્મભાવ-વિષય વાંછનાથી અનાચાર સેવતા હાય તે તે દૂર કરે, તે ખતાવે છે, કાઇનું રૂપ સુંદર હાય તો તે આંખ અને મનને હરણુ કરે, તેવી સ્ત્રીના અંગઉપાંગે. આંખના કટાક્ષથી જોવુ વિગેરેથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
તેરમું શ્રી યથાતથ્ય અધ્યયન.
[૨૮૫ અલ્પસત્વ (કાચા મનના) વાળા સાધુકે ગૃહસ્થ ઉત્તમ ધર્મ (શીલ બ્રહ્મચર્ય)થી પતિત થાય છે,
પ્ર–તે રૂપ કેવાં છે?
ઉ–ભય પમાડનારાં છે, તે રૂપ દેખીને તેમાં લુબ્ધ થવા જતાં તે કામીને તેના ધણી કે વારસ તરફથી તેની પ્રથમ નિ થાય, અને તેઓ કોધી હોય તે તે બદમાસનાં નાક કાન વિગેરે કાપી બુગ હાલે મરાવે, બીજા ભવમાં તીર્થંચ નરક વિગેરેમાં પીડાના સ્થાનમાં તેવા પાપી પ્રાણીઓ વિષય વાસનાથી દુ:ખ પામે છે, આ સમજીને વિદ્વાનડાહ્યો સાધુ ધર્મદેશના જાણનારે બીજાને અભિપ્રાય જાણને પરખદામાં બસ થાવર જીવોનું હિત થાય તેવો ધર્મ બતાવે, न पूयणं चेव सिलोय कामी,
पियमप्पियं कस्सइ णो करेजा सव्वे अणटे परिवजयंते.
अणाउले या अकसाइ भिक्खु॥२२॥ સાધુ ઉપદેશ આપતાં પૂજાવાની ઈચ્છા ન રાખે, તેમ કીર્તિની અભિલાષા ન રાખે, મેહદશા જાગે તેવી કામ કથા ન કરે, તેમ તેના દેવની નિંદા થાય તેવું કડવું વચન ન કહે, બધા અના વર્ષને આકુળ થયા વિના ક્રોધાદિ ત્યાગીને સમાધિમાં રહે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
- સાધુએ પૂજા કે સરકાર વિગેરેથી નિરપેક્ષ થઈને તપ અને ચારિત્ર વિગેરેને આરાધવું, તેમ વિશેષ નિસ્પૃહી થઈને ધર્મદેશના દેવી, આ અભિપ્રાયથી કહે છે. સાધુ ઉપદેશ આપતાં વસ્ત્ર પાત્ર વિગેરે મળવાની આકાંક્ષા ન રાખે તેમ પિતાની આત્મ પ્રશંસા (કતિ) ન વા છે, તથા સાંભળનારનું મનખુશ થાય તેવી રાજકથાની વિકથા કે બીજાને ઠગવાની કથા ન કહે, તેમ તે જે દેવતાને માનતે હોય તેની નિંદા વિગેરે ન કરે, બધા અનર્થો ત્યાગીને રાગદ્વેષ વિના સાંભળનારના અભિપ્રાયને વિચારી સમ્યગ્દર્શન વિગેરેનું ધર્મનું સ્વરૂપ બતાવે, તેમ અનાકુલ તે સૂત્ર અર્થે બરોબર સમજીને અકષાયી સાધુ રહે, आहत्तहीयं समुपेहमाणे
सव्वेहिं पाणेहिं णिहाय दंड णो जीवियं णो मरणाहिकंखी
परिव्वएजा वलया विमुक्के
(મેદાવી વવિઘમુક્ય) ર૩ आहत्तहीयं नाम त्रयोदशमध्ययनं
समत्तं (गाथा ५९१)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
તેરમુ શ્રી યાથાતથ્ય અધ્યયન
[૨૮૭
સાચા ધર્મને દેખતે બધાં પ્રાણીઓતે દુ:ખ દેવાનું છેડીને જીવિત મરણની આકાંક્ષા છેાડી ચારિત્ર પાળે, અને સંસાર અંધનથી મુકત થાય, અથવા બુદ્ધિમાન સાધુ માયા છેડીને મેાક્ષમાં જાય,
બધાં અધ્યયન સમાપ્ત કરવા સાર કહે છે.
આહુત્તડીય' વિગેરે યથાતથ્ય (સાચા ભાવ) ધર્મ માર્ગ સમવરણુ એ ત્રણ અધ્યયનના સાર સૂત્રમાં આવેલ સમ્યકત્વ અથવા ચારિત્ર તેને દેખતા વિચારતા સૂત્ર તથા અર્થને સારી રીતે ક્રિયા કરવા વડે પાળતા સ્થાવર જંગમ બધા જીવોમાં જે સૂક્ષ્મ બાદરના ભેદ છે, તે પૃથ્વી કાય વિગેરેને દડ દેવાય છે તે જીવલ્ડિંસાની ક્રિયાને છેડીને પોતાના જીવ જાય તે પણ સાચાધ`ને આળ’ગવો નહિ, તે કહે છે, અસયમ જીવિત કે લાંબે કાળ જીવવાની ઈચ્છા સ્થાવર જંગમ જીવોની હિંસા કરીને ન રાખે, તેમ પરીષહની વેદનાથી કટાળીને વેદના સહન ન થાય તેા પાણીમાં અગ્નિમાં કે ઉંચેથી ભૂસકે! મારીને બીજા જીવોને પીડા કરીને મરવાની પણ ઈચ્છા ન રાખે, આ પ્રમાણે સાચા ધર્મી ઈચ્છતા જીવહિંસા છેડી જીવિતમરણુ ન ઇચ્છતા ઉદ્યુત વિહારી બનીને બુદ્ધિમાન સાધુ માહનીય કર્મની માયામાં ન વીંટાતા સાંયમ પાળી મેાક્ષમાં જાય, તેરમુ અધ્યયન યાથાતથ્ય નામનું પુરૂં થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૮]
સૂયગડાંગ સૂત્ર, ભાગ ત્રીજો ગ્રંથ નામનું સૈાદમું અધ્યયન કહે છે. તેરમું કહ્યું, હવે ચિદમું શરૂ કરે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, આ આંતરારહિત (તેરમા) અધ્યયનમાં યથાતથ્ય એટલે શુદ્ધ ચારિત્ર કહ્યું, અને તે બાહ્ય અભ્યતર ગ્રંથ (ગાંઠ) ધન તથા કષાય વિગેરે ત્યાગવાથી શોભે છે, તે પરિગ્ર ત્યાગવાનું આ અયયન છે, આવા સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગકારો ઉપક્રમ વિગેરે થાય છે, તેમાં ઉપકમ કારમાં બતાવેલ અધિકાર આ પ્રમાણે છે, બાહ્ય અશ્વેતર બંને પ્રકારનો ગ્રંથ પરિગ્રહ) ત્યાગ, નામનિષ્પન્ન નિક્ષેપોમાં આદાન પદથી અને ગુણ નિ પણાથી ગ્રંથ એવું આ અયયનનું નામ છે તે ગ્રંથને અધિકાર નિયુક્તિકાર કહે છે, गंथो पुबुद्विट्ठो दुविहो सिस्सो य होति णायचो. पव्वावण सिक्खावण पगयं सिक्खावणाएउ । नि. १२७॥
ગાથા-દીક્ષા પૂર્વે કહે છે, તે ગ્રંથ ગ્રહણ કરનાર શિષ્ય બે પ્રકારનો છે દીક્ષા લેનાર અને પછી દશ પ્રકારની સમાચારી શીખનાર છે દિક્ષાની વાત પૂર્વે કહી છે, અહીં શિક્ષા લેવી અને તે પ્રકારે ચાલવાનું છે,
ટીકા અર્થ-ગ્રંથ દ્રવ્ય અને ભાવ એમ બે ભેદોથી ભુલક નિચ્ચ નામના અધ્યયનમાં ઉત્તરાધ્યયન સૂત્રમાં વિસ્તારથી કહેલ છે, પણ અહીં તે બંને પ્રકારની દ્રવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૮૯
અને ભાવથી ગાંઠ જે શિષ્ય છેડી દે અથવા જે શિષ્ય આચારાંગાદિ ગ્રંથ (સૂત્ર) જે શીખે, તે કહેશે તે શિષ્ય બે પ્રકારે જાણવો, (૧) દીક્ષા આપવી, (૨) ભણાવવો, જેને દીક્ષા આપીએ કે સૂત્ર ભણાવીએ તે બે પ્રકારને શિષ્ય જાણવે, પણ અહીં શિક્ષા ભણાવવાને અધિકાર છે, તે કહે છે, सो सिक्खगो य दुविहो गहणे आसेवणा प णायव्यो . .: गहणंमि होति तिविहो मुत्ते अत्थे तदुभए अनि. १२८॥
તે શિક્ષા ગ્રહણ કરનાર બે પ્રકારનો શિષ્ય છે, પ્રથમ શિખામણ લે, અને પછી તે પ્રમાણે વર્તે, તેમાં પ્રથમ શિખામણ લેનાર ત્રણ પ્રકારે છે, સૂત્ર ભણે પછી અર્થ ભણે, કેઈ બંને સાથે ભણે. आसेवणाय दुविहो मूलगुणं चेव उत्तरगुणे य मूलगुणे पंचविहो उत्तरगुण बारसविहो उ नि. १२९॥ - સૂત્ર તથા અર્થ ભણ્યા પછી તે પાળવા માટે આવના (આચરણ) છે, તે બે પ્રકારે છે, તેથી આસેવના વડે શિષ્ય બે પ્રકારે થાય છે, એક તે મૂળ ગુણે (મહાવ્રતોનું પાલન કરનાર છે, બીજે ઉત્તર ગુણ સંબંધી અનુષ્ઠાન કરનારે છે, તે મૂળ ગુણ પંચમહાવ્રત તે પાંચ પ્રકારે જીવહિંસા નિષેધ વિગેરે પાળનાર છે, તે મૂળગુણ સેવનાર શિક્ષક (શિષ્ય) છે, તેજ પ્રમાણે ઉત્તર ગુણમાં સારી રીતે નિર્દોષ પિડ વક્ત ૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
શેાધીને લાવવાના ગુણ ધરાવનાર ઉત્તરગુણુ પાળનાર શિષ્ય છે, ઉત્તરગુણની ગાથા—
पिंडस्स जा विसोही समिईओ भावणा तवो दुविहो || पडिमा अभिग्गहावि य उत्तरगुण मो वियाणाहि ||१|| આહારાદિ વિશુદ્ધિ જાણુ, સમિતીએ ભાવના દુવિધ તપ ખાર પ્રતિમા અભિગ્રહ આણુ, ઉત્તરગુણા તેના કર ખપ ॥૧॥
અથવા બીજા ઉત્તર ગુણે! છતાં વધારે સકામનિર્જરાના હેતુરૂપ ખાર પ્રકારના તપ છે, તેથી તેને લીધેા એટલે છ અભ્યંતર છ ખાહ્ય એમ ખાર ભેદે તપ કરે તે જાણવા
શિષ્ય આચાર્ય વિના ન થાય માટે આચાર્યના ભેદો અતાવે છે.
आयरिओविय दुविहो पव्वावतो व सिक्खावतो य सिक्खावतो दुविहो गहणे आसेवणे चैव ॥नि. १३० ॥
શિષ્યની અપેક્ષાએ આચાર્ય પણ બે પ્રકારના છે, એક દીક્ષાને આપે છે, ખીન્ન ભણાવે છે, શીખવનાર પશુ એ પ્રકારે છે, એક તા સૂત્ર પાઠ આપે છે, બીજા દેશવિધ ચક્રવાલ સમાચારીની ક્રિયા સમજાવીને કરાવે છે,
गाहाविंतो तिविहो सुत्ते अत्थे य तदुभए चेव मूलगुण उत्तरमुणे दुविहो आसेवणाए उ ।। नि. १३१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
ચામું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૧
m
ometer
આ સૂત્ર—સમાચારીને પાઠ આપનાર આચાર્ય પણ ત્રણ પ્રકારના છે, ૧ સૂત્ર ૨ અર્થ અને ૩ બંને આપનાર છે, આ વના આચાર્ય મૂળ ગુણ મહાવ્રતો બરાબર પળાવે, અને બીજા ઉત્તરગુણેના સૂક્ષ્મના ભેદ પણ પળાવે.
નામનિષ્પન્ન નિક્ષેપ પુરો થયે, હવે સૂત્રાનુગમમાં સૂત્ર અટકયા વિના વિગેરેના ગુણવાળું બેલિવું તે કહે છે. गंथं विहाय इह सिक्खमाणो,
उठाय सुबंभचेरं वसेज्जा ओवायकारी विणयं सुसिक्खे,
जे छेय विप्पमायं न कुज्जा ॥सू.१॥ સસારની મેહરૂ૫ ગ્રંથિ છેડીને સાધુપણાની શિક્ષા માનો નિર્મળ સંયમ માટે તૈયાર થઈ સારું બ્રહ્મચર્ય નવાવાડા પાળતો રહે, અને આચાર્યની આજ્ઞા પ્રમાણે વસ્તી વિનય શીખે, અને તે ડાહ્યો સાધુ ધર્મ અનુષ્ઠાનમાં જુદી જુદી રીતે પ્રમાદ ન કરે.
આ પ્રવચનમાં સંસારનો (અસારો સ્વભાવ જાણીને સારી રીતે સમજીને મુમુક્ષુ જેના વડે આત્મા (જાળમાં) ગુંથાય તે ગ્રંથ ધન ધાન્ય ચાંદી એનું દાસ દાસી ઢેર વિગેરે છેડીને સાધુ બને તે ગ્રહણ આસેવન શિક્ષાને સમજીને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૨]
"સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
પાળતે નવ બ્રહ્મચર્યની વાડ સાથે સારી રીતે બ્રહ્મચર્ય પાળે, અથવા સુબ્રહ્મચર્ય તે સંયમ બરોબર પાળે, આચાયદિની આજ્ઞામાં જ્યાં સુધી એક્લવિહારની પ્રતિમા ન સ્વીકારે
ત્યાં સુધી રહે, અને તેમના કહેવા પ્રમાણે વર્તે અને જેના વડે કર્મ નાશ થાય તે વિનય બરોબર શીખે, અને આદરે તે ગ્રહણ અને આસેવન વડે વિનય કરે, (અને ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરે) વળી છેક ડાહ્યો સાધુ સંયમ અનુષ્ઠાનનું જે કાર્ય આચાય બતાવે તે જુદું જુદું કાર્ય કરવામાં પ્રસાદ ન કરે જેમ રોગી વૈદ પાસે દવાની વિધિ સમજીને તે પ્રમાણે વને તે ક્રિીતિ વધે. અને નિરોગી થાય તે પ્રમાણે સાધુ પણ સાવદ્ય ગ્રંથ (પ વિગેરે ક્રોધ વિગેરે) ત્યાગીને અશુભકર્મ રૂપ રોગ ત્યાગવાને દવારૂપ ગુરૂનાં વચનો માનીને તે પ્રમાણે વર્તતાં બીજા સાધુઓ પાસે વાહવા મેળવી મેક્ષ
મેળવે,
નિદા કિયા તપત્તનાત,
. सावासगा पवित्रं मन्नमाणं तमचाइयं तरुणमपत्तजातं,
ढंकाइ अव्वत्तगर्म हरेजा सू.॥२॥ પણ જે સાધુ આચાર્યની આજ્ઞા વિના એકલે ફરે તેના શુ હાલ થાય તે સમજાવે છે, કે જેમ પક્ષીનું બચ્ચું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
ચાદમુ`. શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૯૩
પાંખ પુરી આવ્યા વિના પોતાના માળામાંથી ઉડવાની ઈચ્છા કરતાં તેને પાંખાના અભાવે તરફડતુ જોઇ ઢંક વિગેરે પક્ષીઓ માંસની પેશી સમજીને તેને હરીને મારી નાંખે છે;
ટી-પણુ જે સાધુ આચાર્યના ઉપદેશ વિના સ્વેચ્છાથી ગચ્છમાંથી એકલા પડીને જુદે વિચરે તે ઘણા દાષોને મેળવે છે. આ મતલબનું દૃષ્ટાન્ત બતાવે છે યથા (ષ્ટાન્ત તાવવા માટે) જે પ્રકારે નાનું પક્ષીનું બચ્ચુ જેનાથી ઉડાય તે પાંખનાં એ પાંખડાં પુરાં ન આવ્યાં હાય (ન ઉઘડ્યાં હાય) તે અપત્ત જાત કાડ઼ી પાંખવાળું બચ્ચું' પેાતાના માળા માંથી ઉડવાને ફાંફાં મારતાં જેવું જરા ઉડે છે કે તેને માંસની પેશી સમજીને અશક્ત અચ્ચાને ઢક વિગેરે ક્ષુદ્ર તે માંસ ખાનારાં પક્ષીએ પેાતાની ચાંચથી ઉપાડીને મારી નાંખે છે, एवं तु सेहं पि
ધમ્મ.
अपुष्ट
निस्सारियं बुसिमं मन्त्रमाणा
दियस्स छायं व अपत्तजायं, हरिंसु णं पावधम्मा अणेगे ॥सू३॥
તેમ આ નવા શિષ્યને ધર્મ પરિણત થયા વિનાના કાચી ઉંમરના જુદા પડેલા જાણીને જેમ પક્ષીના બચ્ચાને જૅક પક્ષી વિગેરે હરી જાય તેમ આવા શિષ્યને અનેક પાપધીએ તેને કુમાર્ગે દોરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૪]
સૂયગડાંગ સત્ર ભાગ ત્રા.
:: ટી–આ પ્રમાણે દષ્ટાંન્ત બતાવીને તેને પરમાર્થ સમજાવે છે કે એ પ્રમાણે (તુ અવ્યય વિશેષ બતાવે છે) પૂર્વે જેમ પક્ષીની કાચી પાંખ બતાવી, અહીં તેને બદલે વિશેષ આ છે કે તે અપુષ્ટ ધર્મપણાવાળો શિવ છે, તેને સમજાવે છે કે જેમ કાચી પાંખવાળા પક્ષીના બચ્ચાને માળામાંથી ઉડવાનાં ફાંફાં મારતું જોઈ દુષ્ટ પક્ષીઓ તેને શિકાર કરે તેમ આ નવા કાચી વયના દીક્ષિતને ભણ્યા વિનાને તથા ધર્મમાં પરિણત થયા વિનાને જાણીને પાખંડીઓ કે પાપધમઓ તેને ફસાવે છે ફસાવીને તેને ગચ્છ સમુદ્રમાંથી જુદો પાડે છે, અને જુદા પાડી ઇંદ્રિયોની લુપતામાં પાડી પરભવની આસ્થા ઉઠાડી હવે આપણે વશ થયે છે, એમ માનનારા તેની પાસે પાપ કરાવે છે, અથવા કુલા ચારિત્ર તે ચારિત્રને તે પાપીઓની શીખવણીથી નકામું માનતાં જેમ પક્ષીના બચ્ચાને દૂર પક્ષીઓ મારી ખાય છે તેમ આ નવા પડી ગયેલા સાધુને મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ અને કષાયથી કલુષિત બનેલા આત્મા વાળાને પાપીઓ કુતીથિ છે સગાંવહાલાં કે રાજા વિગેરે ઘણા પુરૂષ તેને પૂર્વે હર્યા છે હરે છે, અને હરશે (અર્થાત્ * લાલચમાં નાંખીને સંસારમાં ફસાવી દુર્ગતિમાં મેકલશે, ) ( ત્રણ કાલમાં આવું થાય છે માટે કાવ્ય ગાથામાં ભૂતકાળ લીધે છે) હવે કેવી રીતે તેને હરે છે તે કહે છે પ્રથમ પાખડીઓ આ પ્રમાણે તે અગીતાર્થને ઠગે છે, “તમારા જૈન ધર્મમાં અગ્નિ બાળવી, ઝેર ઉતારવું, શિખાછેદ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[ ૨૯
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
પ્રત્યયા (ચિન્હ) દેખાતાં નથી, તથા અણિમાદિ આઠ ગુણવાળું એશ્વર્ય ( લબ્ધિ) નથી, તથા જૈનધર્મને રાજાઓ વિગેરે માનતા નથી. વળી જેન સૂત્રોમાં જીની અહિંસા બતાવે છે, અને જગતું આખું જીથી ભરેલું છે, તેથી અહિંસા પળવી મુશ્કેલ છે, વળી તમારામાં પવિત્રતા માટે સ્નાન વિગેરે નથી, આવાં શઠનાં વાક્ય વડે ઇંદ્રજાળ જેવી મીઠી વાણીથી પાખંડીઓ ભેળી સાધુને ઠગે છે, તેમ સગાં વિગેરે આવી રીતે કહે છે, તમારા સિવાય અમારે કોઈ પિષક નથી, તેમ અમારા પછવાડે બીજે નામ રાખનાર નથી, તું જ અમારે બધી વાતે માનનીય છે, તારા વિના બધું શૂન્ય દેખાય છે, વળી રડાના ગાયન તે નૃત્ય વિગેરેનું આમંત્રણ આપી તેને ચારિત્ર ધર્મથી પાડી નાંખે છે, એ પ્રમાણે રાજા વિગેરે પણ લલચાવી પિતાને સ્વાર્થ સાધે છે, આ પ્રમાણે નવાં દીક્ષિતને એકલે જાણીને અનેક પ્રકારે લલચાવી તેને હરે છે, ओसाणमिच्छे मणुए समाहिं
अणोसिए णंतकरिति णचा ओभासमाणे दविपस्स वित्तं
ण णिकसे बहिया आसुपन्नो ॥४॥
!
Jain Educationa International
For Personal and Private Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જે મનુષ્ય સમાધિ ઈછે, તે ગુરૂ પાસે રહે, પણ જે ગુરૂ પાસે ન વસે તે કર્મનો અંત ન કરે, માટે દ્રવ્ય (મોક્ષ) નું વ્રત વિચારીને બુદ્ધિવાન સાધુ ગચ્છથી બહાર ન નીકળે, (પણ ગુરૂ આજ્ઞામાં રહી સંયમ પાળ)
ટી-આ પ્રમાણે એકલા સાધુને ઘણા દોષ થાય છે, એથી હમેશાં ગુરૂની ચરણ સેવામાં રહેવું, તે બતાવે છે, અવસાનગુરૂ પાસે રહેવું તે જીદગી સુધી રહીને સમાધિ તે સારાં અનુષ્ઠાન કરવાનું ઈછે, (નિર્મળ સંયમ પાળે) મનુષ્યસાધુ અહીં મનુષ્ય કેને કહે છે કે જે પ્રતિજ્ઞા લીધી તે પુરી પાળે, તેથી ગુરૂ પાસે હમેશાં રહી સારાં અનુષ્ઠાનરૂપ સમાધિ પાળવાથી નિર્વાહ થાય, પણ તે સિવાય નહિ, તે બતાવે છે, ગુરૂ પાસે અનુપિત ન બેઠેલો સ્વછંદે ચાલનારો સારાં અનુષ્ઠાનરૂપ સમાધિ પ્રતિજ્ઞા લીધા પ્રમાણે પાળી શકતો નથી, તેમ કર્મોને અંત કરતું નથી,
એમ સમજીને સદગુરૂ કુલ વાસમાં રહેવું, તે વિનાનું વિજ્ઞાન (બંધ) મશ્કરીરૂપ છે, न हि भवति निर्विगोपक मनुपासित गुरुकुलस्य विज्ञानम् प्रकटित पश्चाद्भागं पश्यत नृत्यं मयूरस्य ॥१॥
ગુરૂકુલની ઉપાસના કર્યા વિનાનું સાધુનું વિજ્ઞાન નિર્વિગેપક (પ્રશંસવા ગ્ય) થતું નથી, જેમકે મેરને નાચ જુઓ તે સારો હોય છતાં પણ પછવાડેને ભાગ ઢાંકેલો
Jain Educationa International
For Personal and Private Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
ચાદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૨૭ ન હોવાથી તે ખરાબ ભાગ દેખાતાં મોઢા આગળને નાચ પ્રશંસવા ગ્ય થતું નથી,
તેજ પ્રમાણે બકરીના ગળામાં વાલુક ( ) ને અટકેલું દેખીને કોઈએ પગની પાનીથી ત્યાં ઠોકર મારતાં તેગળે ઉતરી ગયું તેથી બકરી સારી થયેલી જોઈને વૈદ્ય પાસે શીખ્યા વિના દેખવા માત્રથી કઈ વૈદ્ય બનેલે રાજાની રાણીને ગળામાં ગાંઠ થયેલી જોઈને તેણે પગની પાનીથી રાણીને લાત મારતાં તે મરી ગઈ. પોતે ઈનામને બદલે ફાંસીએ ચડ્યો) (આ બકરીને બદલે બીજે સ્થળે ઊટની વાત છે. અને તે પ્રમાણે કરતાં ઊંટ વૈદાના નામથી ઓળખાય છે) આવા કેટલાક દોષે ગુરૂ પાસે શીખ્યા વિનાના શિષ્યને સંસાર વધારનારા હોય છે, આ પ્રમાણે સમજીને મર્યાદામાં રહીને ગુરૂ પાસે રહેવું. તે બતાવે છે, સારી રીતે વત્તીને મુક્તિ જવા ગ્ય સાધુએ રાગદ્વેષ તજેલા સર્વજ્ઞ પ્રભુના વ્રત અનુષ્ઠાન આદરીને પોતે ધર્મકથા કહેતાં બીજાને બતાવે, તેથી ગુરૂ કુલવાસ બહુ ગુણોને આધાર છે, માટે ગચ્છમાંથી કે ગુરૂ પાસેથી જુદો પડીને વેચ્છાચારી ન થઈશ, જે આશુપ્રજ્ઞ–બુદ્ધિવાળો શિષ્ય ગુરુ પાસે રહીને વિષય કષાયો વડે આત્મા જાય છે, તેથી તે બંનેને ગુરૂના ઉપદેશથી કે પોતે તેનાં માઠાં ફળ સમજીને છોડે છે, અને સમાધિમાં રહે છે, આ પ્રમાણે જે સાધુ દીક્ષા લઈને રોજ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
v
/
૨૯૮]
છેસૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. ગુરૂ કુળવાસમાં રહેતે સ્થાન શયન આસન વિગેરેમાં ઉપવેગ રાખે છે, તે ઉપગ રાખવા પી જે ગુણે થાય તે બતાવે છે, जे ठाणओ य सयणासणे य,
_ परक्कमे यावि सुसाहुजुत्ते समितीसु गुत्तीसु य आयपन्ने,
वियागरिते य पुढो वएजा ॥५॥ સ્થાને રહી કાઉસગ્ગ સ્થિરતાથી કરે. સુતાં બેસતાં ઉઠતાં જયણમાં સુસાધુને પરાક્રમ ફેરવે, તથા સમિતિ ગુપ્તિમાં પ્રજ્ઞા મેળવીને ગુરૂની કૃપાથી પિતે સમજીને બીજાને પણ જુદી જુદી રીતે કેમ પાળવી તથા તેથી શું લાભ થાય તે બતાવે છે,
ટી-જે સંસારથી ખેદ પામીને દીક્ષા લઈને હમેશાં ગુરૂ કુલવાસમાં સ્થાનમાં રહીને શયન આસન તથા તપ ચારિ. ત્રમાં પરાક્રમી બનીને સુસાધુ તે ઉક્ત વિહારથી નવ કલ્પ પાળનારાના જે આચારે છે, તે પાળનાર છે તે સુસાધુ યુક્ત છે. એટલે જેવી રીતે સુસાધુ જમીનને નજરે જોઈ પુંજી પ્રમાઈને પછી કાઉસગ્ન કરે છે, અને કાઉસગ્નમાં મેરૂ પર્વત માફક હાલ્યા વિના શરીરથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
તથા જમીન તથા તથા સુતાં પણ આસન વિગેરે
નિસ્પૃહ રહે છે તથા શયન કરતાં પહેલાં પ્રથમ સંથારે તથા જમીન તથા પોતાના શરીરને દેખી પ્રમાજીને ગુરૂએ આજ્ઞા આપેથી સુએ, તથા સુતાં પણ જાગતા માફક સુએ, પણ અત્યંત એદી માફક ન જુએ, એ પ્રમાણે આસન વિગેરે ઉપર ઉઠતાં બેસતાં પણ શરીરને સંકેચી સ્વાધ્યાય તથા ધ્યાનમાં તત્પર સુસાધુએ રહેવું, આ પ્રમાણે સુસાધુને યોગ્ય બધી કિયામાં યુક્ત રહી ગુરૂકુલમાં રહેલે પોતે પણ સુસાધુ થાય છે, વળી ગુરૂકુળ વાસમાં રહેતાં ઈર્ષા સમિતિ વિગેરે પાંચમાં ઉપગપૂર્વક ક્રિયા કરે, તથા ત્રણ ગુપ્તિમાં અનુપગ ત્યાગી લક્ષ રાખી મન વચન કાયાને સ્થિર કરે, આ સમિતિ ગુપ્તિ સંબંધી ઉત્પન્ન થયેલી પ્રજ્ઞાવાળે તે આગત પ્રજ્ઞ અર્થાત્ કરવા ન કરવાને વિવેક સમજનારો પિતાની મેળે થાય છે, અને ગુરૂની કૃપાથી સમિતિ ગુપ્તીનું
સ્વરૂપ પિતે સમજીને બીજાને પણ તે કેમ પાળવી તથા તેનું ફળ શું થાય તે બતાવે છે. सहाणि सोचा अदु भेरवाणि
अणासवे तेसु परिव्वएजा निदं च भिक्ख न पमाय कुजा
कहकहं वा वितिगिच्छ तिन्ने ॥६॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૦]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો: સારા કે માઠા શબ્દો સાંભળીને તેમાં આશ્રવ (રાગદ્વેષ) ન લાવતે વિચરે, તથા ઉત્તમ સાધુ નિદ્રા પ્રમાદ ન કરે, તથા કઈ કઈવાર મનમાં ભ્રાંતિ થાય તે ગુરૂ સમાધાન કરી લે, (પતે તરે બીજાને તારે) આ ટી-ઈર્ષા સમિતિ વિગેરે પાળનારે જે કરવું તે બતાવે છે, વેણુ વીણાના મધુર શબ્દો જે કાનને વહાલા લાગે તેવા અથવા ભેરવ ભયાનક કે કાનમાં શૂળ ઘોચે તેવા કઠેર કર્કશ શબ્દો સાંભળીને સારામાઠા શબ્દોથી રાગદ્વેષરૂપ આશ્રવ થાય, તે ન લાવે તે અનાશ્રવ છે, અર્થાત્ અનુકૂળ પ્રતિકૂળ શબ્દો કાનમાં આવતાં અનાશવ-મધ્યસ્થ રાગદ્વેષ રહિત બનીને પરિવરે વિહાર કરે, સંયમના અનુષ્ઠાન કરે, તથા નિદ્રા કે પ્રમાદ સારો સાધુ ન કરે, તેને પરમાર્થ આ છે કે શબ્દોને આશ્રવ કવાથી વિષય પ્રમાદ ત્યાગે, નિદ્રા નિધથી નિદ્રાનો પ્રમાદ છોડ્યો, અને પ્રમાદ શબ્દથી વિકથા કે કેધાદિ કષાય ન કરે, આ પ્રમાણે ગુરૂકુલવાસથી સ્થાન શયન આસન સમિતિ ગુખેતીમાં વિવેક શીખીને સર્વે પ્રકારના પ્રમાદો છોડીને ગુરૂ ઉપદેશથી જ કઈ કઈવાર વિચકિત્સાચિત્તમાં જે વિકપિ થાય તેનાથી તરે, અર્થાત્ તેને દૂર કરે, અથવા મેં ગ્રહણ કરેલો મહાવ્રતરૂપી ભાર માટે કેવી રીતે પાર ઉતારે, એવી શિથીલતા થાય તો તે ગુરૂ મહારાજના બેધ તથા સહાયથી દૂર થાય, અથવા કંઈ કંઈ મનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
nnnnn
vvvvvvv
ચામું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૧ શંકાઓ થાય અને મન ડોળાય તો તે બધીએ ગુરૂં પાસે રહેવાથી દૂર થાય, અને પોતે સ્થિર થઈને બીજાઓની પણ ભ્રાંતિઓ દૂર કરે, डहरेण बुडेणऽणुसासिए उ
- रातिणिएणावि समव्वएणं सम्मं तयं थिरतो णाभिगच्छे
णिजंतए वावि अपारए से॥७॥ નાનો કે મેટે સાધુ કેઈની ભૂલ થતાં તેને શીખામણ આપે, કે રત્નાધિક કે સરખી વયનાએ પ્રમાદ સુધારવા તેને કહ્યું હાય, તે સ્થિરતા ધારીને તે ન સ્વીકારે પણ સામે ક્રોધ કરે, તે તે હઠ કરવાથી સંસારથી પાર ન થાય,
ટી-વળી તે ગુરુ પાસે રહેલે કઈ વખત પ્રમાદથી અલિત થાય (ભૂલે) તે વખતે ઉમરે કે ચારિત્ર પર્યાયે નાનાએ ભૂલ સુધારી ટેક હોય, અથવા વયે કે પાયે મટાએ શિખામણ આપી હોય, કે “તમારા જેવાએ આવી ભૂલ કરવી યુકત નથી” અથવા રત્નાધિક–ચારિત્ર પર્યાયે કે મૃતથી મેટાએ અથવા સરખી ઉમરનાએ ભૂલ સુધારવા કહ્યું હોય, તે વખતે સાંભળનારને ક્રોધ ચડે કે હું આવા ઉત્તમ કુળને સર્વને માન્ય છતાં આ રાંકડે નીચા કુળમાં જન્મીને મને ધમકાવે, તેવું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
૩૦૨]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
માની પેાતાની ભૂલનું મિથ્યા મે દુષ્કૃત ન લે, તેમ ભૂલ પણ ન સુધારે અને આવું ફરી નહીં કરૂં એવુ તેની શિખામણથી ન સ્વીકારે, પણ ઉલટા જવાબ દે, તેથી આ હઠાગ્રહી “સાધુ ક્રેપ કરી ભૂલ ન સુધારવાથી સંસારથી પાર નં જાય, અથવા આચાર્ય વિગેરે તેને સદુપદેશથી પ્રમાદથી દૂર કરી મેાક્ષમાં લઈ જવા ઉદ્યમ કરાવે તે પણ ભૂલ ન સુધારવાથી સંસાર સમુદ્રથી પાર ન જાય,
विउट्टितेणं समयाणुसि ट्रे डहरेण वुड्रेण उ चोइए य
अच्चुट्टियाए घटदासिए वा
अगारिणं वा समयाणुसिट्टे ॥८॥
કાઇ અન્યદર્શનીએ ભૂલેલા સાધુને જૈનસિદ્ધાંત અનુસાર મેધ આપ્યા હાય તેમ નાના મેટાએ પ્રેરણા કરી હાય, તથા હલકાં કૃત્ય કરનારી કે પાણીયારીએ ધમકાવ્યે હાય તા પણ ક્રોધ ન કરે, જેમ ગૃહસ્થા પેાતાનું કામ પુરૂં કરતાં સુધી મંડયા રહે તેમ સાધુએ પણ ભૂલ સુધારી લેવી, પશુ મનમાં ખાટું લગાડવું નહિ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન,
.
[3.3
ટી-સ્વપક્ષ (પેાતાના) સાધુ પ્રેરણા કરે, તેવુ' હીને હવે સ્વપર એ બંનેની પ્રેરણાનું કહે છે, વિરૂદ્ધ ઉત્થાને ઉઠેલા તે બુસ્થિત-કુમાર્ગે ચડેલેા સાધુ, તેને કઇ પરતીર્થિક કે ગૃહસ્થ કે મિથ્યાષ્ટિ તેમાંના કોઇએ ભૂલેલા સાધુને કહ્યું કે તમારા જૈન સિદ્ધાંતમાં આવા અનાચાર નથી કહ્યો હતાં કેમ કરે છે? અથવા તે પ્રમાદમાં પડેલા સાધુને ખીજા કોઈ વ્યુત્થત (પતિત) થયેલા એ કહ્યું હાય કે આપણા જૈન આગમમાં આમ કહ્યું છે માટે તમે તે પ્રમાણે વર્તો, મુળ ગુણુ કે ઉત્તર ગુણમાં જે ભૂલ થતી હાય તે આગમને પાઠ બતાવી શીખામણ આપે કે આમ ઉતાવળે દોડવાનું સાધુને જૈન ધર્મમાં કહ્યું નથી, અથવા મિશ્રાદ્રષ્ટિ વિગેરેએ અથવા નાના શિષ્યે કે મૃઢાએ કાઈ સાધુને આચાર અરાખર ન દેખતાં તને ધમકાવ્ચેા હાય, અથવા સરખી ઉમરવાળાએ ધમકાવ્યા હાય, અથવા હલકામાં હલકુ કામ કરનાર અત્યુત્થિત અથવા દાસીની પણ દાસી કે જે પાણી ભરનારી હાય, આવા હલકાં માણસો પણ જો ભૂલેલા સાધુને ભૂલ બતાવે તેા તેના ઉપર ક્રોધ તે સાધુએ ન કરવા, તેને પરમા` આ છે કે અ યુત્થિતે કે કાપેલી આઇએ પણુ પ્રેરા કરી હાય, તે પેાતાનુ' હિત સમજીને સારા સાધુ ક્રોધ ન કરે, તેા પછી કાઈ સારે। માણસ એધ આપે તે તેના ઉપર સાધુ કેવી રીતે કેધ કરે ? તેમજ ગૃહસ્થાના પણુ જે ધર્મ તે ભૂલે તે તેને પગુ ઠપકો મળે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
-~-~~-~~~-~~~-
~~-~~~-~~-
~
તે પણ ક્રોધ ન કરે, પણ જે આરંભ્ય હોય તે પુરૂં કરે તો જ છુટકે થાય, તે મારી ભૂલ મને બતાવે તે મારું તેમાં કલ્યાણજ છે એમ માનતે સાધુ મનમાં પણ જરા દુખાય નહિ. ण तेसु कुज्झे ण य पव्वहेजा
ण यावि किंची फरुसं वदेजा तहा करिस्संति पडिस्सुणेजा
सेयं खु मेयं ण पमाय कुज्जा॥९॥ ઉત્તમ સાધુને ઠપકો આપતાં તેમના ઉપર ક્રોધ ન કરે, ન તેને મારવા જાય, તેમ સામું કઠોર વચન પણ ન કહે, પણ એમ બેલે કે આપ જેવું સારું કાર્ય બતાવે છે અને પૂર્વાચાર્ય જે આચર્યું છે, તેવું કરીશ, તે મારૂ કલ્યાણ છે, અને આ ઠપકાથી બીજે પણ પ્રમાદ નહિ કરે,
ટી. અ––આ પ્રમાણે સાધુને જેન કે જેને તરે ભૂલ બતાવી હોય ત્યારે તેમના ઉપર આત્માનું હિત માનીને કેાધા યમાન ન થાય, તેમ કોઈએ મહેણાં માર્યો હોય છતાં તેના ઉપર પણ કાધ ન કરે, आऋष्टेन मतिमता तत्त्वार्थ विचारणे मतिःकार्या यदि सत्यं काकोपः स्यादनृतं किं नु कोपेन ॥१॥
ડાહ્યાને ધમકાવે છતે તત્વાર્થ વિચારે બુદ્ધિ ધરે સાચે ઠપકે કેમ જ ક્રોધ, જૂઠા ઉપર ન કેપે છે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
or wwwww wwwww
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૫ કેઈ ધમકાવે ત્યારે બુદ્ધિમાને પોતાની બુદ્ધિ તત્વાર્થ શોધવામાં મુકવી, જે-સાચો ઠપકે હોય તે કોઈ શું કામ કરે ! ખોટે ઠપકે હોય તો પિતાને લાગુ ન પડવાથી શા માટે લક્ષજ આપવું! અર્થાત બંને રીતે ક્રોધ ન કર.
- તથા બીજા કેઈ પિતાના કરતાં વધારે પાપી હોય તેવાએ પણ પ્રેરણા કરી હોય, તે જૈન ધર્મના આધારે કે લેક વ્યવહારની નીતિએ બેધ કર્યો હોય, તે પરમાર્થ વિચારીને તેના ઉપર ક્રોધ ન કરવો, તેમ તેને લાકડી વિગેરેથી પીડા ન કરવી, તેમ તેને કડવું લાગે તેવું કઠોર વચન પણ ન કહે. પણ મનમાં વિચારે કે મેં જ્યારે આવું અકાર્ય કર્યું ત્યારે આ માણસ પણ મને નિંદે છે, ! જે તને નિંદાથી ખોટું લાગતું હોય તે હવે આવું, અકાર્ય ન કરવું, પણ પૂર્વાચાર્યોએ જે પ્રમાણે સારું કાર્ય કર્યું છે તેવું મારે કરવું, પણ અકાર્ય ન કરવું, એ વાકય હું
ખીને તે પ્રમાણે વત્તીશ, એવી રીતે મધ્યસ્થ બનીને દરેકનું વાક્ય સાંભળીને સારું વર્તન રાખે, અને અકાર્યનું મિથ્યાદુકૃત દે, તથા તેમના આગળ બોલે કે આ મને ઠપકો નથી પણ મારું ખરૂં કલ્યાણ છે, આવી રીતે આપ - ઠપકો આપશે તેજ સાધુ પ્રમાદ નહીં કરે, ન અકાર્ય કરશે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૦૬]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. वर्णसि मूढस्स जहा अमूढा
मग्गाणुसासंति हितं पयाणं तेणेव (तेणावि) मज्झं इणमेव सेयं
जं मे बुहा समणुसासयंति ॥१०॥ સૂ. અ–જેમ અટવીમાં ભૂલેલાને ડાહ્યા માણસો ખરે રસ્તે બતાવે છે તેમ ભૂલતા સાધુને કેઈ હિતની વાત કહે તે તેણે કોઇ ન કરતાં વિચારવું કે આ ડાહ્યા માણસે મને સીધે રસ્તે ચડાવી મારું કલ્યાણ કરે છે,
ટી. અ–આ મતલબનું દષ્ટાન્ત આપે છે, ગહનવન– ભયંકર અટવીમાં દિશાની ભૂલવણીથી મતિ મુંઝાતાં કુમાર્ગે ચડેલાને દયાળુ મનવાળા અને સાચા જુઠા રસ્તાને જાણ નારા હોય છે તેવા ભેમીયા માણસો કૃપા કરીને રસ્તા ભૂલેલાને સીધે રસ્તે ચડાવે, તેવાં સારા માઠાને વિવેક સમજનારાથી પિતાને ખર રસ્તે મળવા બદલ પિતાનું ભલું માને, (તેમનો ઉપકાર માને) તેમ આપણને ભૂલતાં કઈ . ઠપકો આપે તો તેના ઉપર ગુસ્સે ન થવું, પણ આ મારા ઉપર ઉપકાર કરે છે તેમ માનવું, કે આ ડાહ્યા પુરૂષો મને સીધે રસ્તે ચડાવે છે, જેમ દીકરાને બાપ સારે રસ્તે ચડાવે તેમ આ ઉપકારી પુરૂષે મારું કલ્યાણ કરે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૭
अह तेण मूढेण अमूढगस्स
कायव्व पूया सविसेसजुत्ता एओवमं तत्थ उदाहु वोरे -
अणुगम्म अत्थं उवणेति सम्म॥१॥ સૂ. અ. –જેમ માર્ગ ભૂલેલાને સીધે રસ્તે ચડાવનારને ઉપકાર માની વિશેષથી પૂજા કરવી, તેવી રીતે વીર પ્રભુ ઉપમા આપે છે કે સાધુને ભૂલતાં કોઈ ઠપકે આપે તે તે સીધે રસ્તે ચડાવવા બદલ તેની પૂજા કરવી.
ટી. અ–વળી આ અર્થની પુષ્ટિ કરે છે, જેમ તે ભૂલા પડેલા મૂહને સરે માર્ગે ચડાવવાથી તેણે તે સારે રસ્તે ચડાવનારા ડાહ્યા પુરૂષ ભીલ વિગેરેને પણ મટે ઉપકાર માની તેની પૂજા વિશેષથી કરવી, આ પ્રમાણેજ વીર પ્રભુ કે ગણધર ભગવંતા ખુબ વિચારીને કહે છે કે પ્રેરણા કરનારને ભૂલેલા સાધુએ મેટો ઉપકાર માની તેની પૂજા (બહુમાન) કરતાં વિચારવું કે આ દયાળુએ મને મિથ્યાત્વ રૂપી જન્મજરા મરણ વિગેરે અનેક ઉપદ્રવવાળા વનમાંથી સીધે રસ્તે બતાવી ઉગાર્યો, માટે મારે તેને વંદન વિનય સત્કાર કરીને પૂજા કરવી. આ મતલબના ઘણું દષ્ટાન્ત છે, गेहंमि अग्गिजालाउलंमि जह . पाम उज्झमाणमि जो बोद्देइ मुयतं सो तस्स जणो परमबंधू ॥१॥ ...
Jain Educationa International
For Personal and Private Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ભડકાથી બળતા ઘરે, બળતે બચાવા કઈ
દુ:ખ વેઠી જગાડે છે, તે પરમબંધુ લે જોઈ ના जह वा विससंजुत्तं भत्तं निद्धमिह भोत्तुकामस्स । जोवि सदोसं साहइ सो तस्स जणो परमबंधू ॥२॥ વિષ નાંખેલું હોય ભેજન, ઘીથી ભરેલું ખાતે જન તેને ઝેરની વાત જે કહે-તે સાચો બંધ હૃદયે રહે ૨In णेता जहा अंधकारंसि राओ
मग्गं ण जाणाति अवस्समाणे से सूरिअस्स अब्भुग्गमेणं
मग्गं वियाणाइ पगासियंसि॥१२॥ સૂ. અ જેમ નાયક સમુદાય સાથે જાણતા રસ્તે પણ જતાં રાતમાં વાદળાંના ગાઢ અંધકારથી રસ્તે જાણું શકતું નથી, (અને ફાંફાં મારે છે, પણ તે નેતા સૂર્ય ઉગતાં અંધારૂં ફર થવાથી પ્રકાશમાં આજુ બાજુને સંબંધ જાણું રસ્તો જાણી લે છે, . ટી. અ. સૂત્ર કાવ્યથી આ બીજે દષ્ટાંત કહે છે, જેમ પાણીથી ભરેલાં વાદળાંની કાળાશથી અંધારી રાત્રિમાં વ્યાપેલા અંધકારમાં અટવી વિગેરેમાં રસ્તાને જાણનારો ભેમી પણ જાણતા રસ્તે જતાં પણ અંધકારથી પિતાની હથેળીને પણ ન જેતે તે માર્ગને કેવી રીતે શોધે? પણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૦૯
તેજ નેતા સૂર્ય ઉગતાં અંધકાર દૂર થતાં દિશાઓની ખબર પડતાં પથરા ખાડાથી ઉંચા નીચા ભાગો પ્રત્યક્ષ જણાતાં સીધા માર્ગને શોધી લે છે, અને રસ્તાના દેશ ગુણેને સમજીને બધાને સીધે રસ્તે દોરે છે, एवं तु सेहवि अपुटधम्मे
धम्मं न जाणाइ अबुज्झमाणे से कोविए जिणवयणेण पच्छा
સૂવા પાસતિ વધુળેવ રૂા. એ પ્રમાણે ના શિષ્ય પણ ધર્મ બરાબર ન સમજવાથી તત્વરૂપ ધર્મને ન જાણે, પણ જિન વચનથી પંડિત થતાં તે સમજે, જેમ સૂર્ય ઉગતાં ભેમીયે રસ્તે જાણે, તમે આ સાધુ પણ આંખથી જેવા માફક નવ તને સમજે છે.
ટી. અ. જેમ નેતા અંધકારથી છવાયેલી રાત્રિમાં ગહન અટવીમાં માર્ગ ન જાણે, પણ સૂર્ય ઉગતાં અંધારું દર થતાં રસ્તે ધી કાઢે, તેમ આ શિષ્ય પ્રથમ દિક્ષા લેતાં સૂત્રાર્થ ન જાણવાથી થોડે ધર્મ જાણવાથી મૃતચારિત્રરૂપ પુરો ધર્મ જે દુર્ગતિમાં જતા જીવોને ધારી રાખે છે, તે ન જાણવાથી અપુષ્ટ ધમી છે, વળી તે અગીતાર્થ હોવાથી સૂત્ર અર્થના પરમાર્થને ન જાણવાથી ધર્મ બરાબર સમજી ન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૦
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
શકે, પણ તે જ શિષ્ય ગુરૂકુળવાસમાં રહીને જિનેશ્વરના વચનો સાંભળીને શીખીને નિપુણ થાય છે, તે જેમ અટવીનો નેતા સૂર્ય ઉગતાં આંખથી રસ્તો શોધી લે તેમ આ શિષ્ય અજ્ઞાન આવરણ દૂર થતાં આંખથી જોવા માફક જીવ અજીવ વિગેરે નવે પદાર્થો (ત ) ને દેખે છે તેનો સાર એ છે કે ઈદ્રિયોની જોડે પદાર્થના સંબંધથી સાક્ષાપણે ઘડા વિગેરે આંખથી ખુલ્લા પદાર્થો દેખાય છે, એ પ્રમાણે સર્વજ્ઞ પ્રભુના આગમથી ઝીણા ક્ષા રહેલા તથા દર રહેલા સ્વર્ગ મોક્ષ દેવતા વિગેરે તેને ખુલ્લે ખુલ્લા શંકારહિત સમજાય છે, વળી કદાચિત્ આંખથી દેખેલા આંખની કસરથી પદાર્થ બીજી રીતે પણ (કે) દેખાય છે, જેમકે મારવાડની રેતીના રણમાં સૂર્યના મધ્યાન્હના તડકામાં પાણીની બ્રાંતિને દેખાવ થાય છે, કેસુડાંને સમૂહ બળતા અંગારા માફક દેખાય છે, પણ સર્વજ્ઞ પ્રભુના કહેલા સિદ્ધાંતમાં જરાપણ દોષ નથી, જે દોષ આવે તે સર્વજ્ઞપણામાં હાનિ થાય, જિનેશ્વરે કહેલા સિદ્ધાંતને અસર્વજ્ઞને કહેલો સિદ્ધાંત નિષેધ ન કરી શકે. उड़ अहेयं तिरियं दिसासु
तसा य जे थावरा जे य पाणा संया जए तेसु परिव्वएजा
मणप्पओसं अविकंपमाणे ॥१४॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
# *
*
*
*
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૧ સૂ–ઉંચે નીચે તીરછી દિશા તથા ખુણામાં જે ત્રણ કે સ્થાવર જીવે છે, તે બધાની રક્ષા કરતે વિચરે, કેઈને પીડા ન કરે, તેમ મનથી પણ ન ડગતા ઠેષ ન કરે,
ટી. અ–શિષ્ય ગુરૂકુળ વાસમાં રહેવાથી નિશ્ચયે જિનવચનને જાણનારે થાય છે તેમાં પંડિત થઈને સારી રીતે મૂળ ઉત્તર ગુણોને જાણે છે, તેમાં પ્રથમ મૂળ ગુણને આશ્રયી કહે છે. હવે ની સ મ કહે છે, ઉંચે નીચે તીર છું દિશા વિદિશામાં આ ક્ષેત્ર આશ્રયી
યમ મૂળ ગુણેને આશ્રયી જીવોની રક્ષા બતાવી, હવે દ્રવ્યથી કહે છે, ત્રાસ પામે તે ત્રસ જીવે અગ્નિકાય સયુકાય બે ઇંદ્રિયથી પંચેંદ્રિય સુધી તથા જે સ્થાવર જી સ્થિર રહેવાના નામ કર્મોદયથી પૃથ્વી પાણી વનસ્પતિપણે ઉત્પન્ન થયેલા તથા તેને સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અપર્યાપ્ત દે છે, અને દશપ્રાણ ધારવાથી પ્રાણી છે, તેમાં (હમેશાં આથી કાળથી વિરતિ બતાવી, એમ) જીવની રક્ષા કરતાં વિચરે, નિર્મળ સંયમ પાળે, હવે ભાવ પ્રાણાતિપાતની વિરતિ બતાવે છે, સ્થાવર જંગમ પ્રાણીઓ ઉપર તેને અપકાર કે (બીજાના) ઉપકાર માટે મનથી પણ દ્વેષ ન કરે, તેને કડવું વચન કહેવું કે મારવું તે તો દૂર રહો, તે દુઃખ દેનાર હોય તે પણ મનમાં તેનું બુરું ન ચિંતવવું, પણ અવિકપમાન સંયમથી જરાપણ ન ખસતા સદાચારને પાળજે, આ પ્રમાણે ગત્રિક કરણત્રિક વડે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ વડે પ્રાણાતિપાતની વિરતિને સમ્યગ્ર રીતે રાગદ્વેષ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. છોડીને પાળે, એ પ્રમાણે બીજા મહાવ્રત તથા ઉત્તર ગુણેને ભણવાથી તથા તે પ્રમાણે પાળવાથી સારી રીતે આરાધે, कालेण पुच्छे समियं पयासु
आइक्खमाणो दवियस्स वित्तं तं सोयकारी पुढो पवेसे .... संखा इमं केवलियं समाहिं ॥१५॥
સૂ.—ગ્ય કાળમાં જેનું હિત કેમ થાય તેવું સારું અનુષ્ઠાન પૂછે, પછી તેના આગળ આચાર્ય વિગેરે મોક્ષ માગેનું વૃત્ત અનુષ્ઠાન સંયમ કહે, તે સાંભળીને વિચારીને આ કેવળી પ્રભુએ કહેલ સમાધિ મેશનાં અનુષ્ઠાન છે, તે રત્ન માફક જુદું હૃદયમાં ધારી રાખે,
ગુરૂની પાસે વસતાં વિનય બતાવે છે, સૂત્ર અર્થ કે બંને ભણવાં હોય ત્યારે આચાર્ય વિગેરેને અવકાશ સમય જાણીને (જન્મ તે પ્રજા જંતુઓ છે, તે જતુઓ વિષે ચોદ પ્રકારને ભૂત ગ્રામ (જીવ સમૂહ) ને સંબંધની વાત કઈ પણ ભણાવનાર આચાર્ય વિગેરે જે સારી રીતે સંયમ પાળતા હોય, અને સારી રીતે બોધવાળા હોય તેમને પૂછે, તે પૂછે ત્યારે તેને વિનય જોઈને આચાર્ય વિગેરે તેને ભણાવવા ગ્ય સમજે, કેવા ભણાવનાર હોય તે કહે છે, મુકિત જવા ગ્ય, ભવ્ય, રાગદ્વેષ રહિત, દ્રવ્ય-વીતરાગ અથવા તીર્થકરના વૃત્ત—અનુષ્ઠાન સંયમ અથવા જ્ઞાન અને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
ચાદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૩ થવા તેનું કહેલું આગમ તેને કહેનાર હોય, તે ઉત્તમ આચાર્ય જ્ઞાન તથા સંયમ પાળનાર હોય તે સપયા પૂજા વડે માનનીય છે, કેવી રીતે ભણનારે માન આપે, તે કહે છે કે આચાર્ય વિગેરે જે કહે, તે કાનમાં સાંભળી લે તે શ્રોત્ર કારી, અને તેમની આજ્ઞા પાળીને જે જુદું જુદું આચાર્ય વિવેચન કરે, તે હૃદયમાં રાખે, ચિત્તમાં ધારી રાખે, શું ધારે તે બતાવે છે, સંખ્યાય-બરોબર જાણીને આ કેવળી પ્રભુએ કહેલ સમાધિ-સન્માર્ગ સભ્ય જ્ઞાન વિગેરે મોક્ષમાર્ગનું સ્વરૂપ આચાર્ય વિગેરે ગુરૂ બતાવે, તે ઉપદેશ સાંભળી તેમ વસ્તીને હૃદયમાં જુદું સ્થાપે, (ભૂલી ન જાય) अस्सिं सुठिच्चा तिविहेण तायी
एएसु या संति निरोहमाहु ते एवमक्खंति तिलोंगदंसी
ण भुज्जमेयंति पमायसंगं ॥१६॥ આ ધર્મ સાંભળીને તેમાં સ્થિર રહી ત્રણ વિધે ઉપર બતાવેલ જેનો રક્ષક બને તે શાંતિ છે, પાપને નિષેધ છે, તે આઠે કર્મનો નિરોધ કરે છે, તે ત્રિલેકશી તીર્થકરે છે. તે જ એ જીવરક્ષાનો ઉપદેશ આપે છે, પણ ફરીથી પ્રમાદ થાય તે ઉપદેશ ઇદ્રિયેના સ્વાદનો આપતા નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૪] .
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. - ટી. અ–વળી આ ગુરૂકુળવાસમાં રહેતાં જે શ્રુત છે જે સાંભળીને હદયમાં ધારેલ. સમાધિરૂપ મોક્ષ માર્ગમાં સારી રીતે સ્થિર રહી ત્રિવિધ મન વચન કાયાના કૃત્યો વડે કરવા કરાવવા અનુમેદવા વડે જે પાપ થાય તેનાથી પિતાના આત્માને બચાવે તે ત્રાયી (રક્ષક) અથવા જીવોને સદુપદેશ: આપી બીજા છાનું રક્ષણ કરાવે, તેથી સ્વપર ત્રાથીરક્ષક-છે તે સમિતિ ગુપ્તીવાળા સમાધિ માર્ગમાં રહેલ છે તેને શાંતિ થાય છે, રાગદ્વેષ સુખ દુઃખ દીનતા ગર્વ વિગેરે જેડકાં દૂર થાય છે, તથા તેનો નિરોધ તે બધાં કર્મને ક્ષયરૂપ મોક્ષ તેને જાણનાર કહે છે, આવું કેણ કહે છે, તે બતાવે છે. ત્રિલોક ઉર્ધ્વ અધ:તીર છે એ ત્રણ લોકને દેખે તે. ત્રિલેદશ તીર્થક સર્વ છે, તે ઉપર બતાવેલ રીતિએ સર્વ પદાર્થોને કેવળ જ્ઞાન વડે દેખીને બીજાને કહે છે, તેજ સમિતિ ગુપ્તિ વિગેરે વાળ સંસારથી પાર ઉતારવામાં ધર્મ-કે સમાધિ બતાવે છે, પણ પ્રમાદ વધે તે મવવિષય વિગેરેના સંબંધવાળે કુમાર્ગ કે અસમાધિ કરવાની તેમણે બતાવી નથી, निसम्म से भिक्खु समीहियट्रं
पडिभाणवं होइ विसारए य आयाणअटी वोदाणमोणं
उवेच्च सुद्धेण उवेति मोक्खं ॥१७॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૫
- સૂ. અ. તે ભિક્ષુ સાધુ સારા હિતને અર્થ સાંભળી સમજીને ગુરૂની કૃપાથી તે પ્રતિભાવાળે વિશારદ (તત્વજ્ઞ) થાય છે, તે આદાન (ત્રણ રત્ન)ને અથી દાણ–તપ, મન-સંયમ મેળવીને શુદ્ધ નિર્દોષ પિંડ લેઈને કેવળ જ્ઞાન પામીને મેક્ષમાં જાય.
ટી. અ. –તે ગુરૂકુળવાસી સાધુ દ્રવ્ય આત્માના હિતનું વૃત્તાંત સાંભળી સમજીને તે મને અર્થ માનીને હેય ઉપાદેયને વિવેક બરાબર સમજીને હંમેશાં ગુરૂકુળવાસમાં રહેવાથી ઉત્પન્ન પ્રતિભાવાળા (તત્વજ્ઞ) થાય છે. તથા સમ્યક્ સ્વસિદ્ધાંતના બોધથી સાંભળનારાને યથાર્થ પદાર્થોને વિશારદ સમજાવનારો થાય છે, મોક્ષાર્થી જીવ જે આદરે તે આદાન સમ્યગ જ્ઞાન વિગેરે છે, તે વડે જેને પ્રજન છે, અથવા તેજ પ્રયોજન છે, તે આદાનાર્થ છે, તે જેને હેય તે આદાનાથી તે આવી રીતે જ્ઞાનાદિના પ્રજનવાળા
વ્યવદાન–બાર પ્રકારને તપ માન સંયમ-આશ્રવને રેધ કરે, તે તપ સંયમ બંનેને મેળવીને ગ્રહણ સેવન રૂપ બંને પ્રકારની શિક્ષા યુક્ત સર્વત્ર પ્રમાદ રહિત પ્રતિભાવાળો વિશારદ શુદ્ધ-નિરૂપાધિ-ઉમાદિ રહિત દેષ આહાર વડે આત્માને નિર્વાહ કરતો બધા કર્મો ક્ષયરૂપ મેક્ષને મેળવે છે, ન કરૂ મા કે પ્રતિમાં પાઠ છે, તેને અર્થ કહે છે, ઘણા પ્રકારે સ્વકર્મ વડે પરવશ થઈ જ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૧૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. જેમાં ભરે, તે મારા સંસાર છે, તે જન્મ જરા મરણ રેગ શેકથી આકુળ છે, તેમાં પોતે શુદ્ધ માર્ગથી આત્માને ચલાવે, તેથી તે સંસારમાં પોતે ન ફસાય અથવા પ્રાણ ત્યાગરૂપ માર છે, તે મારને ઘણું રીતે તે ન પામે, (બચી જાય) તે કહે છે, જે સમકતથી ન પડે તે ઉત્કૃષ્ટથી સાત આઠ ભવ સુધી મરે, પછી મોક્ષમાં જાય, संखाइ धम्मं च वियागरंति
बुद्धा हु ते अंतकरा भवंति ते पारगा दोण्हवि मोयणाए
संसोधितं पण्हमुदाहरंति ॥सू १८॥ સૂ. અ—જેઓ ચુત ચારિત્ર ધર્મને સમજી વિચારીને બોલે છે તે પંડિત સાધુઓ મેક્ષમાં જાય છે, વળી તેઓ સ્વયર એમ બંનેને કર્મ બંધનથી મુકાવીને સંસારથી પાર કરનારા છે, વળી તેઓ ગુરૂ પાસે વિષય સમજીને જ બીજા આગળ તેઓ વ્યાખ્યાન આપે છે, 1 ટી અ––તેથી આ પ્રમાણે ગુરૂકુલ નિવાસીપણે ધર્મમાં સારી રીતે રહેલા બહુશ્રુત પ્રતિભાવાળા અથ નાવિશારદ (ગીતાર્થ સંયમ શીલ) સાધુઓ હોય તે શું કરે છે, તે બતાવે છે, સમ્યક્ કહેવાય, સમજાય તે સંખ્યા-સુબુદ્ધિ છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૭ તેના વડે પોતે ધર્મ સમજીને બીજાઓને તે પ્રમાણે શ્રુત ચારિત્ર સમજાવે છે, અથવા પોતાની તથા પારકાની શકિત જાણુને અથવા પદાની સ્થિતિ અથવા કહેવાનો વિષય બરોબર સમજીને ધર્મોપદેશ કરે છે, આવા પ્રકારના તે પંડિત ત્રણ કાળનું સ્વરૂપ જાણનારા પૂર્વે ઘણા ભવોમાં જે કર્મ બાંધ્યાં હોય તેના અંત કરનારા થાય છે, અને તેવા ઉત્તમ પુરૂષ બીજાના પણ કમ દૂર કરવા સમર્થ હાય છે, તે બતાવે છે, તે યથાવસ્થિત ધર્મ બતાવનારા બંનેના પરના તથા પોતાના કર્મપાશ મુકાવનારા અથવા સંસારના, નેહની બેડી જે કર્મ બંધન રૂપ છે તેને મુકાવી સંસાર સમુદ્રથી પાર જનારા થાય છે, એવા ઉત્તમ તે સાધુઓ સમ્યફ શોધિત આગળ પાછળમાં વિરોધ ન આવે તેમ પ્રશ્ન– શબ્દ બોલે છે, તે આ પ્રમાણે. પ્રથમ બુદ્ધિએ વિચારી આ પુરૂષ કેણ છે, કેવા વિષયને ગ્રહણ કરનારે છે, અથવા હું તેને કે વિષય સમજાવી શકે તેમ છે. આ પ્રમાણે પરીક્ષા કરી ઉપદેશ આપે, અથવા બીજે કંઈ કંઈ વિષય પૂછે, તે બરાબર વિચારીને ઉત્તર આપે, आयरिय सया सावधारिएण अत्थेण झरिय मुणिएणं तो संघमज्झयारे ववहरिउं जे मुहं होंति ॥१॥
આચાર્ય પાસે સાંભળી વિચારી ધારેલા અર્થને સંઘ મધ્યે વ્યાખ્યાન આપતાં બેલનાર સાંભળનારને સુખ થાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે..
આ પ્રમાણે તે ગીતાર્થ બરાબર રીતે ધર્મ કહેતાં પિતાના તથા પરના તારક બને છે. णो छायए णोऽवि य लसएन्जा
__माण ण सेवेज पगासण च ण यावि पन्ने परिहास कुजा
ण या ऽऽसियावाय वियागरेजा ॥१९॥
બહુ ભણેલ હોય તે પણું ખરે અર્થ ન ઢાંકી દે, તેમ આખરે અર્થ બદલી ન નાંખે, માન અહંકાર ન કરે, તેમ પિતાના ગુણે પિતે ન પ્રકાશે, પોતે ગીતાર્થ હોય અને સામે અગીતાર્થ હોય તો પણ તેની મશ્કરી ન કરે, તેમ કોઈને ધન પુત્ર આયુને આશીવાદ ન આપે,
ટી. અ.–વળી વ્યાખ્યાન કર્તા વિષય બોલતાં કઈ વખત બીજી રીતે પણ અર્થ કરે, તેને નિષેધ કરવા કહે છે, તે પ્રશ્ન સમજાવનાર સર્વ અર્થ (વિષય) નો આશ્રય કરેલ હેવાથી રત્નના કરંડીયા (ઉત્તમ દાબડા) સમાન અથવા કુત્રિકા આપણ દેવી અધિષ્ઠિત સર્વ વસ્તુ વેચનારી દુકાન) જે હેવાથી તે ચાદ પૂર્વ ભણેલે અથવા કઈ નામી આચાર્ય પાસે ભણેલો બુદ્ધિમાન સાધુ વિષય સમજનારે કોઈપણ કારણે સાંભળનાર ઉપર કેપેલે હોય તો પણ સૂવ અર્થને ઉલટી રીતે ન કહે, અથવા પિતાના આચાર્યનું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન
[૩૧૯
નામ ન છુપાવે, ધર્મ કથા કરતાં વિષયને બદલવે નહીં, અથવા પિતાની પ્રશંસા કરાવા માટે બીજાના ગુણોને છુપાવે નહિ, તેમ શાસ્ત્રાર્થને કુસિદ્ધાંત કે કુયુક્તિ વડે ઉલટ ન કહે; તેમ હું બધાં શાસ્ત્રોને જાણનાર છું બધા લેકેને સમજનારે છું, બધા સંશયોને દૂર કરનાર હું મુખ્ય છું, મારા જેવો બીજે કઈ હેતુ અને યુક્તિ વડે અર્થ (વિષય)ને સમજાવનાર નથી, એવું પોતાનું અભિમાન ન રાખે, તેમ હું બહુ ચુત (પંડિત) છું કે તપસ્વી છું, તેવું ન બોલે, (ચ શબ્દથી) વળી બીજું કંઈ પણ પૂજા સત્કાર વિગેરેનું ચિન્હ ત્યજે, તથા પિતે ઘણું ભણેલ ગીતાર્થ હોય તે પણ બીજાની મશ્કરી થાય તેવું પરિહાસ વચન ન બોલે, અથવા કઈ સાંભળનારે તે વિષય ન સમજે, તો તેની મૂર્ખ કહીને મશ્કરી ન કરે, તેમ તું બહુ ધનવાળો થા દીર્ધાયુષ્ય થા તેવું વચન પણ ન બેલે, પરંતુ સાધુને યોગ્ય ભાષા સમિતિ વાળા થવું, भूताभिसंकाइ दुगुंछमाणे
ण णिव्वहे मंतपदेण गोयं ण किंचि मिच्छे मणुए पयासु
સાદુધHળ સંજ્ઞા પાર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
જીવાની હિંસાથી ખેદ પામતા સાધુ જીવહિંસાનાં વાકય ન ખાલે, ન તેવાં મ ંત્રપદ શીખવે, તેમ મનુષ્ય (સાધુ) પ્રજા જીવે!માં અસાધુના ધર્મ-પાપાને ન મેલે, (દરેક વખતે ભાષા સિમિત તથા વચન ગુપ્તિના વિચાર રાખે,
ટી. અ.—શા માટે ગૃહસ્થાને આશીર્વાદ ન આપવા ? તે કહે છે, ભૂત-જીવા તેની હિંસાની શંકા થાય, માટે સાવદ્ય પાપવાળા આશીર્વાદ્ય તેને નિંદ્રતા પાતે ન મેલે, તથા ગા–વાણી, તેનું રક્ષણ કરે માટે ગેાત્ર મૌન કે વાસયમ તેને મ ંત્રપદ (કુમંત્રની વિદ્યા) વડે દૂષિત ન કરે, અથવા જીવાનાં ગાત્ર જીવિત–મ`ત્રપદ રાજા વિગેરેના ગુપ્ત ભાષણા વડે રાજા વિગેરેને ઉપદેશ આપવા વડે જીવ હિંસા ન કરાવે, અથાત્ રાજા વિગેરેને સાધુ હિંસકયજ્ઞ કે મળિદાનના ઉપદેશ ન આપે, તથા જન્મે તે જંતુ પ્રજા-મનુષ્યને ઉપદેશ આપતાં ધર્મકથાથી લાભપૂજા સત્કાર વિગેરે ન ઈચ્છે, તથા કુસાધુઓને દાન આપવા વિગેરે ધર્મને ન મેલે, અથવા અસાધુને ચેાગ્ય ધર્મ પાતે ન અતાવે, અથવા ધર્મ કથા. કરતાં લેાકેામાં પાતાનિ બડાઈ કે પ્રશંસા ન કરે, हासं पिणो संघति पावधम्मे
'
ओए तहीयं फरुसं वियाणे
णो तुच्छए णो य विकंथइज्जा अणाइले या अकसाइ भिक्खू ॥ २१ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
ચૈાદમુ· શ્રી ગ્રંથ નામનુ અધ્યયન.
[૩૨૧
પોતે ખીજાની હાંસી ન કરે, ન પાપ વ્યાપાર કરે, પે.તે એજસ્વી હાય તેા ખીન્તને સાચુ પણ અહિતકર કડવુ વચન ન મેલે, તેમ બીજાને તિરસ્કાર ન કરે, ન પેાતાની અડાઈ કરે, તેમ અણુાઇલ (નિસ્પૃહી ) રહે તેમ કષાયાને ત્યાગી અકષાયી અને.
ટી. અ—જેમ ખીજાને હાસ્ય ઉત્પન્ન થાય, તેવા શબ્દ ન મેલે, કે શરીરના અવયવ કે ખીજી ચીજ વડે ચેષ્ટા ન કરે, તેમજ બીજા પાપ વ્યાપાર તે મન વચન કાયાથી પાપ વ્યાપારા ન સાંધે, ન કરે, જેમકે આને છેદ, આને ભેદ, તથા જૈનેતરને મશ્કરી લાગે કે તેની પુષ્ટિ થાય તેવું વાકય ન બોલે,
કામળ શય્યામાં સુવું પ્રમાતે ઉઠીને દૂધની રાખડી પીવી, અપેારના જમવુ' ત્રીજા પહેારે પીણું પીવું, દ્રાખ અને ખાંડ અડધી રાતે ખાવું (પછી ધ્યાન કરવુ') કે જેથી તે મેક્ષ મળે આવું શાકયપુત્ર ગૌતમ બુદ્ધ કહે છે, આવાં વાકયેાથી પરના દે! ઉઘાડવા જેવા છે, તેથી પાપ અધન જાણીને મશ્કરીમાં પણ ન લે, તથા આજ-રાગદ્વેષ રહિત અથવા ખાદ્ય અત્યંતર ગ્રંથ ત્યાગવાથી નિષ્કિંચન અનેલે તથ્યપરમાર્થ થી સત્ય હૈાય છતાં પણ જો કટાર વચન હાય તે બીજાના ચિત્તમાં કલેશ થાય, માટે જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છેડે, અથવા રાગદ્વેષના વિરહથી
૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૨૨]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો એજ (તેજસ્વી) સાધુ તથ્ય પરમાર્થવાળું અકૃત્રિમ અવિશ્વાસઘાતક પુરૂષ કે જેનાથી કર્મના બંધને અભાવ છે, અથવા નિમમત્વપણાથી તુચ્છ જીથી દુખે કરીને પળાય તથા જેમાં અંત પ્રાંત આહાર ખાવાને હોવાથી સંયમ કઠણ છે, તેવું જાણે, સારાં અનુષ્ઠાન કરીને અનુભવથી જાણે. તથા સૂક્ષમ બુદ્ધિથી બીજા કરતાં કંઈક વિશેષ સમજીને અથવા પૂજા સત્કાર વિગેરે પામીને તુચ્છ ન થાય, ઉન્માદ ન કરે, તથા પિતાને વખાણે નહિ, અથવા બીજે ન સમજે તે તેની વિશેષ હીલના ન કરે, તથા વ્યાખ્યાનના વખતમાં કે ધર્મકથાના સમયમાં અનાવિલ તે લાભ વિગેરેથી નિરપેક્ષ (નિસ્પૃહ) રહે, તથા હમેશાં અકષાયી કેધાદિ રહિત સાધુ બને, હવે વ્યાખ્યાનની વિધિ કહે છે, संकेज याऽसंकितभाव भिक्खू
विभजवायं च वियागरेजा भासादुयं धम्मं समुट्टितहिं
વિવારે ના સમચાકુ વરરા જ્યાં શંકા જેવું હોય ત્યાં નિશ્ચયથી ન બોલે કે આમજ છે, તથા બીજાને શંકા પડે એવું ભીક્ષુ ન બોલે, પરંતુ કહેવાની વાત ખુલાસાથી સમજાવે, તેમ બે પ્રકારની સત્યા તથા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
ચંદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૩
-
૧
૦
૦
--
~-
~
~~-~
* *
અસત્યામૃષા ભાષા બેલે, તથા વિધિ પ્રમાણે વિહાર કરનારા ઉત્તમ સાધુ સાથે વિચરી રાગદ્વેષ રહિત થઈને સારી બુદ્ધિ હોય તેણે ધર્મોપદેશ આપવો. - ટી. અ–સાધુ વ્યાખ્યાન કરતાં પિતે પક્ષ જ્ઞાની હેવાથી અર્થ કરતાં પિતાને શંકા ન હોય છતાં કઠણ અર્થ માં ઉદ્ધતપણું છેડી હુંજ આ અર્થને જાણું છું પણ બીજો નથી એવું ગર્વનું વચન ન બોલે. અથવા ખુ છું અશંક્તિ ભાવવાળું વચન હોય, પણ પિતે એવી રીતે ન બોલે કે સામાવાળે શંકા ખાય, વિભજ્યવાદ તે જુદા અર્થના નિર્ણયવાદને કહે (જેમ બીજે સમજે તેમ ખુલ્લા શબ્દાર્થ કરીને સમજાવે) અથવા વિભજ્યવાદ–સ્યાવાદ તે સ્યાદ્વાદને બધે ઠેકાણે અલાયમાન થયા વિના લેક વ્યવહારને વાંધો ન આવે સર્વને માન્ય થાય તેવી રીતે પોતાનું અનુભવેલું કહી બતાવે, અથવા અર્થોને જુદા પાડી બરાબર વાદ (કહેવાનું) કહે, તે આવી રીતે-નિત્યવાદ-દ્રવ્યા (મૂળ વસ્તુ)પણે બતાવે, સિદ્ધ કરે, અને પર્યાયોને અનિત્યપણે બદલાતા સમજાવીને સિદ્ધ કરે. તથા બધા પદા પિતાના દ્રવ્યક્ષેત્ર કાળ અને ભાવપણે સદાએ વિદ્યમાન છે, અને પર દ્રવ્યક્ષેત્ર કાળ ભાવપણે નથી, તેજ કહ્યું છે, सदेव सर्व को नेच्छेत् स्वरूपादि चतुष्टयात् असदेव विपर्यासान चेन व्यवतिष्ठते ॥१॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
૩ર૪]
, સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે..
સાચો પદાર્થ પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવપણે કેળુ નથી ઈચ્છતું, જે તેમ ન માને તે બધું અસત્ થાય, અને સત્ ન માને તે વ્યવસ્થા ઉડી જાય, (અર્થાત્ બધાને આ વાત સ્વીકારવી પડે છે.)
આ પ્રમાણે સ્યાદવાદનું સ્વરૂપ જુદું પાડીને સમજાવે વિભજ્યવાદ પણ બે પ્રકારની ભાષાવડે સમજાવે, તે બતાવે છે, સાચું બોલે, અથવા અસત્યામૃષા એ બે ભાષા બોલે, કઈ પૂછે કે ન પૂછે, તો ધર્મકથાના સમયમાં અથવા બીજે વખતે હમેશાં જરૂર પડે બેલે. - પ્ર–કે બનીને.
ઉ–ઉત્તમ અનુષ્ઠાન કરનારા સમુચિત–સારા સાધુઓ જેઓ વિધિ પ્રમાણે વિહાર કરતા હોય, તેમની સાથે વિચરે, અને વિચરતાં ચકવાની કે ભિક્ષુક સાંભળે ત્યારે સમભાવે અથવા રાગદ્વેષ છોડીને શોભન પ્રજ્ઞાવાળો બે ભાષાવાળે સાધુ સારી રીતે ધર્મની વ્યાખ્યા કરે, अणुगच्छमाणे वितहं विजाणे
तहा तहा साहु अककसेणं ण कत्थइ भास विहिंसइज्जा
निरुद्धगं वावे न दीहइज्जा ॥२३॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૫
હોંશીયાર સાધુ આચાર્યનું કહેલું બરાબર સમજે, બુદ્ધિહીન સાધુ છું કે ખોટું સમજે, છતાં પણ પેલો મંદ બુદ્ધિવાળો બેલે તો પણ અકર્કશ વચન વડે તિરકાર ન કરી તેને સમજાવવું પણ તેની હિંસા તિરસ્કાર ન કરે, અથવા લાંબાં લાંબા નકામાં વાક્ય ન બોલે, તેમ થોડા વખતમાં કહેવાનું કહેવામાં ઘણે વખત ન લગાડે.
ટી અ–વળી તે સાધુને એ પ્રમાણે બે પ્રકારની ભાષાથી કહેતાં તીણ બુદ્ધિપણાથી તેજ પ્રમાણે તેવા અને કહેનાર આચાર્ય વિગેરેથી સાંભળતાં તેવી જ રીતે સમજે છે, પણ બીજે સાંભળનાર સાધુ મંદ બુદ્ધિથી બીજી રીતે જ સમજે, તે વખતે વિદ્વાન સાધુ પાસે મંદ બુદ્ધિવાળો આવતાં તેને હેતુ ઉદાહરણ અને સુયુક્તિ વડે ખુલ્લું સમજાવતાં છતાં એમ ન કહેવું કે “તું મૂર્ખ છે, દુર્દઢ (દાઢ ડાહ્યો) ખમુચિ. વિગેરે કર્કશ વચને વડે તિરસ્કાર ન કરતાં જેમ તે સમજે તેવી રીતે મધુર વચનથી કહે, પણ કયાંય પણ ફોધી બનીને મુખ હાથ હોઠ કે આંખના વિકારો વડે અનાદરથી કહીને પીડા ન કરવી, તથા તે પ્રશ્ન કરે, તે સમયે તેની ભાષા અપશબદવાળી હોય તો પણ તેને હું મૂખ અસંસ્કૃત મતિવાળા ! તારા આ સંસ્કારવાળા છતાં પહેલાં કે પછી સંબંધ મજ્યા વિનાના બે વા વડે શું? એમ બેલીને તેની હિસા-તિરસ્કાર ન કરે, તેના અસંબદ્ધ બોલવા ને ફરી ફરી યાદ કરીને પૂછનારને ગભ ાવીશ નહિ, તથા નિરૂદ્ધ–અર્થ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
૩ર૬]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે,
થોડે, તથા વાક્ય લાંબાં દેડકાના અવાજ જેવાં અવિટવિકાષ્ટિક આકડાના ઝાડનાં સૂકાં લાકડાં દેખવામાં ઘણું પણ બળવાન ગુણ છેડે એવું આડંબરનાં વાકયે ન બેલે, અથવા નિરૂદ્ધ-થોડા કાળમાં સમજાવાનું તે વ્યાખ્યાન વ્યાકરણ તર્ક વિગેરેમાં પ્રવેશ કરીને પ્રસકિત અનુપ્રસક્તિ (આડી અવળી ડી સંબંધવાળી વાતે) જોડીને લાંબા કાળવાળું ન કરે (કે સાંભળનારી કંટાળીને ઉઘે કે ભણવું છોડી દે) सो अत्यो वत्तव्यो जो भणइ अक्खरेहिं थोवेहिं जो पुण शेवो बहु अक्खरेहिं सो होइ निस्सारो ॥११॥ - તે અર્થ કે વિષય કહે કે થોડા અક્ષરમાં ઘણું કહેવાય, પણ જેમાં અર્થ થડા હોય અને વાક્ય લાંબા અક્ષરનાં હેય તે નિ:સાર કહેવાનું થાય છે, અહીં ચઉભંગી બતાવે છે ૧ થોડે અર્થ થોડાં વાક્ય, ૨ ડે અર્થ ઘણું વાય, ૩ ઘણે અર્થ ઘણું વાક્ય, 8 ઘણે અર્થ થોડાં વાકય, એમાં અલ્પ અક્ષર અને અર્થ ઘણે હોય તે ચોથા ભાગે પ્રશસનીય છે. समालवेजा पडिपुन्नभासी
निसामिया समिया अदृदंसी आणाइ सुद्धं वयणं भिउंजे
अभिसंधए पावविवेग भिक्खू ॥२४॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૭ કઠણ વિષય ખુલાસાથી સમજાવે, અને જે વિષય હોય તેવું હેતુ યુક્તિ સહિત બેલે, ગુરૂ પાસે બરાબર સમજીને તે પ્રમાણે બીજાને સમજાવે, તથા જિન વચનની રીતિ સમજીને શુદ્ધ નિર્દોષ વચન બોલે, ઉત્સર્ગ અપવાદની વિધિ સમજી પાપને વિવેક રાખીને સાધુ બોલે.
વળી થોડા અક્ષરમાં ઘણો કઠણ વિષય ન સમજાતે હોય તે શોભન પ્રકારે તેના પર્યાય શબ્દ કહીને તેને ભાવાર્થ સમજાવે, પણ થોડા અક્ષરે કહીને કૃતાર્થ ન માને, પણ જાણવા જોગ પદાર્થ કહેતાં સાચો હેતુ યુકિત વિગેરેથી સાંભળનારની અપેક્ષા વિચારીને પ્રતિપૂર્ણ ભાષી પૂરું બોલનારો એટલે અખલિત અમિલિત અહીન અક્ષરો કહેનારો થાય, તથા આચાર્ય વિગેરેથી ઘરોબર અર્થ સમજીને શીખે. તેજ બીજાને કહી બતાવનાર તે સમ્યગર્થ દશી છે, આ બને તે તીર્થકરની આજ્ઞા–સર્વજ્ઞ પ્રણીત આગમના અનુસારે શુદ્ધ નિર્મળ-પૂર્વ અપર અવિરૂદ્ધ નિવદ્ય વચન બોલતે ઉત્સર્ગની જગ્યાએ ઉત્સર્ગ અને અપવાદની જગ્યાએ અપવાદ તથા સ્વપર સિદ્ધાંતને અર્થ જે હોય તે કહે, આવી રીતે ગોઠવીને બોલતો સાધુ પાપનો વિવેક કરતે લાભ સત્કાર વિગેરેને મોહ છોડી નિરપેક્ષપણે નિષ વચન બોલે, ફરીથી ભાષાની વિધિ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.” अहा बुइयाइं सुसिक्खएज्जा
जइज्जया णातिवेलं वदेज्जा से दिट्रिमं दिट्रि ण लूसएज्जा से जाणई भासि तं समाहिं ॥२५॥
ભગવાને કહેલું સિદ્ધાંત વચન સારી રીતે શીખે આદરે, તે પ્રમાણે વર્તે તથા વર્તાવે, પણ તે સમયનું ઉલ્લંઘન ન કરે, તે ભગવાનના વચનની શ્રદ્ધા કરી બીજાની શ્રદ્ધા ઓછી ન કરે, પણ વધારે, તે સાધુ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ સમાધિ કહેવાનું બરાબર જાણે છે, (અર્થાત્ તેજ ઉપદેશ આપે છે,
ટી. એ. જેમ તીર્થકર ગણધર વિગેરેએ કહેવા પ્રમાણે વચનોને હંમેશાં બરાબર શી છે, એટલે ગ્રહણ શિક્ષા વડે સર્વજ્ઞના આગમને શીખે અને આસેવન શિક્ષા વડે હમેશાં ઉદ્દત વિહાર વડે પાળે, અને તે પ્રમાણે બીજાઓને વર્તવા ઉપદેશ કરે, અતિ પ્રસક્ત લક્ષણની નિવૃત્તિ માટે બતાવે છે, કે ગ્રહણ આસેવન શિક્ષાઓની દેશનામાં પ્રયત્ન કરે, પોતે વર્તતો રહી છે જેનું કામ કરવાનું હોય કે જે જેને અભ્યાસ કરવાનું હોય તે વેળાને ઉલંઘીને ન કહે, અધ્યયન તથા કર્તવ્યની મર્યાદાને ન ઉલંઘ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૯ તેમ સારું અનુષ્ઠાન ઉલંઘે નહિ, અર્થાત્ ભણાવવાના વખતે ભણવાનું તથા પડિલેહણ વિગેરે બીજી બધી ક્રિયા પિતપિતાના સમયે કરે, તે આ પ્રમાણે યથાકાળવાદી તથા યથાકાળચારી સમ્યગ દ્રષ્ટિમાન તે યથાવસ્થિત પદાર્થોને માન દેશના કે વ્યાખ્યાન કરતાં દષ્ટિ-સભ્ય દર્શનને દૂષણ ન લગાડે, તેને ભાવાર્થ એ છે કે સાંભળનાર પુરૂષને પ્રથમ જાણીને તેવી રીતે કહેવું. પણ અપસિદ્ધાંત દેશના સિદ્ધાંત વિરૂદ્ધ) ને છોડી જેમ જેમ સાંભળનારનું સમ્યકત્વ સ્થિર થાય (ધર્મમાં શ્રદ્ધા વધે) તેવું કરે, પણ શંકા ઉન્ન કરીને તેને પણ ન લગાડે, જે આવું સમજે તે સભ્ય દર્શન જ્ઞાન ચારિત્ર નામની સમાધિ અથવા સરકત્વ ચિત્ત વ્યવસ્થાન નામની સમાધિ જે જિ.શ્વરે કહેલ છે, તે કહેવાને ગ્ય છે, अलूसए णो पच्छन्नमासी
___णो सुत्तमयं च करेज्ज लाई सथारभत्ती अणुबीइ वायं
सुयं च सम्मं पडिवाययंति ॥२६॥ આ સિદ્ધાંતના અર્થને ઉલટાવે નહિ, તેમ અપવાદ માર્ગનું વચન અપરિણત શિષ્યને ન કહે, પિતે સૂત્ર તથા અર્થને વિરૂદ્ધ રીતે ન બેલે કારણ કે તે જીવમાત્રને રક્ષક છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૦]
AAAAAAA
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો: સાંભળનારની ભકિત વિચારી તેમની શ્રદ્ધા વધે તેમ બેધ કરે, તથા પિતે આચાર્ય વિગેરે પાસે શીખે તેનું રૂણ ઉતારવા પડે તેવી રીતે બીજાને ભણાવવા ઉદ્યમ કરે,
ટી. વળી સર્વશે કહેલા આગમને કહેતાં ઉલટાં વચનથી સિદ્ધાંતને દૂષણ ન આપે, તથા પ્રજી ભાષી ન થાય તથા સર્વ જનેને હિત કરનારા નિર્દોષ વચનને છાનું ન કહે, અથવા પ્રછન્ન-અપવાદના સિદ્ધાંત અપરિણત સાધુને ન કહે, તેવા અપવાદના સિદ્ધાંત અપરિગુતને કહેવાથી તેને શ્રદ્ધા ન થતાં અથવા કુમાર્ગે જતાં તેને ગેરલાભ થાય છે, કહ્યું છે કે
अप्रशांतमतौ शास्त्रसगाव-प्रतिपादनम् दोषायाभिनवोदीर्णे शमनीयमिव ज्वरे ।
બાળ બુદ્ધિવાળા શિષ્યને શાસ્ત્રનું ગુપ્ત રહસ્ય સમજાવવા જતાં તેને દોષનું કારણ થાય છે, જેમ જેરમાં આવેલા નવા તુર્તના તાવને ઉતારવા જે ઔષધ અપાય તે ફાયદાને બદલે નુકશાન કરે છે, વળી પિતાની મતિકલ્પનાથી સૂત્ર વિરૂદ્ધ ન કહે, કારણ તે સૂત્ર સ્વપરનું ત્રીય રક્ષક છે, અથવા પોતે સૂત્ર તથા અર્થને પિતે જીવને સંસારથી રક્ષણ કરનાર હોવાથી ઉલટું ન કરે,
પ્ર—શા માટે સૂત્ર બીજી રીતે ન કરવું?
Jain Educationa International
For Personal and Private Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
~~
~~
~~~~~~
~
~~
~
~
~
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૩૧ ઉ.—પોતે પરહિતમાં એકાંત રક્ત છે, ઉપદેશક છે, તેના ઉપર જે ભક્તિ છે, તે લેકેનું બહુમાન વિચારીને “મારા આ બોલવાથી કદાચિત્ પણ આગમને બાધા ન થાય.” એમ વિચારીને પછી વાદ કરે, તથા પોતે આચાર્ય વિગેરેથી જે શીખે છે, તેની સમ્યકત્વની આરાધનાને જ વળગી રહી પિોતે આચાર્યનું દેવું ચૂકવવા માટે બીજાઓને તે પ્રમાણે શીખવીને શ્રદ્ધા કરાવે, પણ સુખશીલી કૃતાર્થ બનીને બેસી ન રહે, (ઉદ્યમ કરીને બીજાને ભણાવવામાં પ્રમાદ ન કરે). से सुद्ध सुत्ते उवहाणवं च
धम्मं च जे विंदति तत्थ तत्थ आदेज्ज वके कुसले वियत्ते
से अरिहइ भासिउं तं समाहि॥२७॥ त्तिबेमि इति ग्रंथनामयं
चउदस मज्झयणं समत्तं (गा.५१८) આ ગ્રંથ અધ્યયનને ઉપસંહાર કરે છે, તે સમ્યગદર્શનને અલૂષક યથાવસ્થિત આગમન પ્રણેતા બરાબર વિચારીને શુદ્ધ નિર્દોષ યથાવસ્થિત વસ્તુ કે અધ્યયન કહેવા વડે નિર્દોષ સૂત્ર કહે તે શુદ્ધ સૂત્ર છે, તથા ઉપધાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૩૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રા.
ગ્રાહય
તપશ્ચર્યા જે જે સૂત્રને તપ શાસ્ત્રમાં કહેલ છે, તે કરે તેથી ઉપધાનવાન છે, તથા શ્રુત ચારિત્ર નામના ધર્મ છે તેને ખાખર જાણે, અને પ્રાપ્ત કરે, આજ્ઞાથી અર્થ તે આજ્ઞાથી જ માનવેા, અને હેતુથી મનાય તે હેતુથી માનવા, અથવા જૈન સિદ્ધાંતનું તત્વ જૈન સિદ્ધાંતમાંથી ખતાવવું, પરના અર્થ પરમાંથી બતાવવા, અથવા ઉત્સર્ગ અપવાદના સિદ્ધાંતના અથ જેવા જેમાં રહ્યો હોય તેવા ત્યાં પ્રતિપાદન કરવેા, આવા ગુણવાળા સાધુ આટૅય(માનવા યાગ્ય) વાકયવાળા થાય છે, તથા કુશળ આગમ પ્રતિપાદનમાં તથા સારાં અનુષ્ઠાનમાં હાય, તે પ્રકટ વિચારીને કરનારા છે, પણ અવિચારથી ન કરે, આવા ગુણૢાવળા સાધુ સન પ્રભુએ કહેલા જ્ઞાનાદિક કે ભાવસમાધિને ખેલવા ચેાગ્ય થાય છે, પણ તેવા ગુણુ વિનાના ખીજો બેલી ન શકે, આ પ્રમાણે સૂત્રાર્થ કહ્યો, નયા પૂર્વ માફક કહેલા સમજવા, ઐાદમું અધ્યયન સમાપ્ત થયું.
આદાન નામનુ પંદરમું અધ્યયન
ચામુ' અ યયન કહીને હવે પરસુ કહે છે, તેના આ પ્રમાણે સબધ છે કે ગયા અધ્યયનમાં બાહ્ય અભ્યંતર અને પ્રકારને ગ્રંથ ( પરિગ્રહ ) ાડવાનું કહ્યુ તે ગ્રંથ ત્યાગવાથી આયત ચારિત્રી સાધુ થાય છે, તેથી જેવા આ સાધુ તેવું આ સપૂર્ણ આયત ચારિત્રપણું સ્વીકારે છે, તે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૩૩
આ અધ્યયનથી બતાવે છે આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વારે ઉપકમ વિગેરે થાય છે, તેમાં ઉપકમમાં રહેલો અધિકાર (વિષય) આ છે, કે આયત ઉપયોગવાળા) ચારિત્રવાળા સાધુએ થવું, (નિર્મળ સંયમ પાળવું) નામ નિષ્પનનિક્ષેપામાં આદાનીય એવું નામ છે, મેક્ષને અભિલાષી બધાં કર્મ ક્ષય કરવા માટે જે જ્ઞાન વિગેરે મેળવે છે, તે અહીં કહે છે, એ માટે આદાનીય એવું નામ સ્થાપ્યું છે, અને પર્યાય દ્વારવડે સુગ્રહ નામ સ્વીકારેલું છે એટલે આદાન તથા તેના પર્યાય ગ્રહણ શબ્દના નિક્ષેપ કરવાનો નિર્યુકિતકાર કહે છે, आदाणे गहणं मि य णिक्खेवो होति दोण्हवि चउको एगहें नाणटुं च होज पगयं तु आदाणे ॥ नि १३२॥ - આદાન અને ગ્રહણ એક અર્થમાં છે, માટે તે બંનેને નિક્ષેપો ચાર પ્રકારે છે, પણ ચાર નય પ્રથમના એક અર્થમાં ચાલે છે, તેથી તે બંને એકાથી છે. પણ પાછલા ત્રણનય વડે જુદા જુદા અર્થ છે, પણ આપણે તે આદાન શબ્દનું કામ હોવાથી તે નામ રાખ્યું છે.
ટી. અ. અથવા જમતીયં એવું સૂત્ર ગાથાના પહેલા કાવ્યના પહેલા શબ્દ વડે આ અધ્યયનનું નામ છે, અને તે આદાન પદ વડે આદિમાં લઈએ તે આદાન અને તેજ ગ્રહણ છે તે બે આદાન રહણ શબ્દના નિક્ષેપ માટે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિર્યુકિતકાર કહે છે. આદાન વિગેર–કાર્યને અર્થિ લે, તે આદાન, (કર્મણિ પ્રગમાં લ્યુટ-પ્રત્યય) (અથવા કરણના અર્થમાં) જેના વડે લઈએ ગ્રહણ કરીએ સ્વીકારીએ મનમાં વિચારેલી વાત–તે આદાન છે. અને આદાનને પર્યાય ગ્રહણ છે, તે આદાન ગ્રહણ બંનેના નિક્ષેપાનાં બે ચેકડાં થાય છે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ આદાન; તેમાં નામ તથા સ્થાપના વધારે જરૂરનાં નથી, દ્રવ્ય આદાનમાં વિત્ત (ધન) છે, કારણ કે ગૃહસ્થ બધાં કાર્યો છોડીને ભારે શ્રમ વેઠી ધનને પેદા કરે છે, તે વડે અથવા બે પગાં ચોપગાં વિગેરે તે દ્રવ્ય વડે ખરીદાય છે.
ભાવ આદાનભાવ આદાન બે પ્રકારનું છે પ્રશસ્ત અપ્રશસ્ત–અપ્રશતમાં કોધાદિને ઉદય અથવા મિથ્યા અવિરતિ વિગેરે છે, પ્રશસ્તમાં ઉત્તર ઉત્તરગુણની શ્રેણિ વડે વિશુદ્ધ અધ્યવસાયના કંડકનું ઉપાદાન (નિર્મળ ભાવ થવા) અથવા સમ્યમ્ જ્ઞાન વિગેરે પ્રકટ થાય તે, આ વિષય બતાવવા માટે જ આ અધ્યયન સમજવું, એજ પ્રમાણે ગ્રહણમાં પણ નિગમ સંગ્રહ વ્યવહાર રૂજુસૂત્ર અર્થનયના અભિપ્રાય વડે આદાનપદ સાથે શકેંદ્ર વિગેરેના એક અર્થવાળા શબ્દો છે, તેમ જાણવું, પણ પાછલા ત્રણ નય શબ્દ સમભિરૂઢ ઈર્થભૂત એ ત્રણ નયના અભિપ્રાય વડે જુદા જુદા શબ્દ આદાન તથા ગ્રહણ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[ ૩૩૫ હાવાથી અર્થ પણ જુદા જુદા થાય છે, પણ આપણી વાત તે અહીં આદાન વિષય સંબધી છે, માટે નામ આદાન રાખ્યું છે, અથવા જ્ઞાનાદિકને આશ્રયી આદાનીય નામ પણ છે, जं पढपस्संतिए वितियस्स उ तं हवेज्जआदिमि एतेणादाणिज्जं एसो अन्नोवि पज्जाओ । नि. १३२ ॥
જે સ્વાકના પહેલા પદના પહેલા અને છેલ્લા પદને છેલ્લે શબ્દ લઈને આદાનીય નામ રાખે, અથવા ખીજા ફ્લાકના શરૂઆતમાં હેાય તે શબ્દ લેવાથી આદાનીય શબ્દ થાય છે, એટલે આદાનીય આ પર્યાય છે, (સંકલિકા નામની વ્યાખ્યા ટીકામાં જુએ.)
ટી. અ.—આદાનીય અભિધાન (નામ)ની ખીજી રીતે પણ પ્રવૃત્તિ નિમિત્ત માટે કહે છે, જે શ્લાકનું પ્રથમ પદ હાય અને પાછલાનું છેલ્લું પદ્મ હાય, તે બન્નેને છેલ્રા શબ્દોથી અર્થથી તથા મનેથી થાય છે, અથવા ખીન્ન Àાકની શરૂઆતમાં અથવા તેના અડધાની આદિમાં જે હાય તે આનંત પદ્મ સદૃશપણે હાય તેથી આદાનીય થાય છે, આદાનીય નામની પ્રવૃત્તિને આ પર્યાય અભિપ્રાય અથવા અન્ય વિશિષ્ટ જ્ઞાન વિગેરે આદાનીય તરીકે લીધેલ છે, કેટલાક આચાર્ય આ અધ્યયનના અંત તથા આદ્વિપદોનું સંકલન (જોડાણુ) કરવાથી સંકલિકા નામ રાખે છે,
આ સંકલિકા નામના પશુ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ સ`કલિકા એવા ચાર નિક્ષેપા છે, તેમાં દ્રવ્ય સ‘કલિકા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૩૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. નિગડ(સાંકળ)વિગેરેમાં જાણવી,અને ભાવ સંકલિકા (સંકલન) તે ઉત્તરોત્તર વિશિષ્ટ અયવસાયનું સંકલન (જેડાણ) છે એજ આ અધ્યયન છે, પ્રથમ તથા છેવટના પદનું જોડાણ કરે છે માટે, આ આચાર્યોના મતમાં જેમ નામ–તે આદાન પદ વડે નામ છે, તેમ તે આદિમાં જે પદ છે, તે આદાન પદ છે માટે આદિના નિક્ષેપ કરે છે, આદિ શબ્દના નામ વિગેરે ચાર નિક્ષેપ કહે છે. नामादी ठवणादी दव्यादी चेव होती भावादी दव्वादि पुण दव्बस्स जो समावेसए ठाणे । १३४॥ ' નામ આદિ સ્થાપનાઆદિ દ્રવ્યઆદિ તેમજ ભાવઆદિ છે, તેમાં દ્રવ્યાદિ એ છે કે દ્રવ્ય પરમાણુ વિગેરેનો જે સ્વભાવ છે, પોતાના સ્થાનમાં એટલે પિતાના પર્યાયમાં પ્રથમ થાય છે દ્રવ્યાદિ છે. તેનું ટીકાકાર દષ્ટાન્ત આપે છે કે દહીં વિગેરે દ્રવ્ય છે, તે દૂધનું બને છે. તે સમયે પ્રથમ દહીં પણે જે દૂધમાં ફેરફાર થાય છે, અથવા બીજા પણ પરમાણુ વિગેરે દ્રવ્યને જે પરિણામ વિશેષ પ્રથમ ઉપ્તન્ન થાય (બદલાય) તે બધાને દ્રવ્યાદિ કહે છે, વાદિની શંકા-દૂધના વિનાશ સમયેજ બરોબર વખતે દહીંની ઉપત્તિ કેવી રીતે ઘટે? કારણ કે ઉત્પાદ અને વિનાશ એ બંને ભાવ અને અભાવરૂપ વસ્તુના ધર્મો છે, તે ધર્મ વસ્તુ વિના રહી શકે નહિ, એક જ ક્ષણમાં ધર્મિ દહીં દૂધમાં સત્તા પ્રાપ્ત કરે, એ તે દેખવામાં આવતું નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૩૭
- ઉ–એ દેષ અમને ન ઘટે, એ દોષ તે જે વાદીઓ (બૌધ ધમીઓ) ક્ષણભંગુર વસ્તુ માને છે તેમને એ દોષ લાગે છે, પણ અમારા જેવાને તે પ્રથમના ક્ષણમાંથી ઉત્તર ક્ષણમાં જનાર દ્રવ્ય અન્વયિમાં અન્વય જાય છે તે બંને ક્ષણમાં વિદ્યમાન હોવાથી તેમાં તમારો કહેલો દોષ ન લાગે, તેથી કહે છે કે પરિણામિ દ્રય એકજ ક્ષણે એક સ્વભાવ વડે ઉત્પન્ન થાય છે, બીજા સ્વભાવ વડે નાશ પામે છે બદલાય છે) અમે વસ્તુના અનંત ધર્મ માનીએ છીએ માટે તમારું કહેવું વ્યર્થ છે, તેથી દ્રવ્યનો વિવક્ષાવાળો પરિણામે પરિણમેલે જે પ્રથમ સમય તે દ્રવ્યાદિ છે એમ નકકી થયું, કારણ કે અહીં દ્રવ્યનું પ્રધાનપણું તેમાં ઘટે છે, હવે ભાવ દ્રવ્ય આશ્રયી કહે છે. आगम शोआगमओ भावादी तं बुहा उवदिसंती णोआगमओ भावो पंचविहो होइ णायन्यो ।नि. १३५॥
આગમ અને આગમ એ બે પ્રકારે પંડિતે ભાવ આદિ બતાવે છે, ને આગમથી ભાવ પાંચ પ્રકારને જાણ તે કહે છે.
ટી. અ. ભાવ-અંત:કરણની પરિણતિ (પરિણામ) વિશેષ, તે પરિણતિને બુધા-તીર્થકર ગણધરે બતાવે છે કે તે બે પ્રકારે આગમ અને આગમથી છે, તેમાંને આગામથી પ્રધાન પુરૂષાર્થ પણે ચિતવવાથી પાંચ પ્રકારે થાય છે, તે
૨૨.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૩૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
પ્રાણાતિપાતવિરમણુ વ્રત વિગેરે પાંચે મહાત્રતાને સ્વીકારવાસ પ્રથમ સમય છે, ( મનમાં એ ભાવ થાય કે મે આજથી આ પાંચે મહાત્રત સ્વીકાર્યા છે, તે પ્રથમ આદિ સમય જાણવે.)
आगमओ पुण आदी गणिपिडगंही बारसंग तु fथ सिलोगों पद पाद अक्खराई च तस्थादी || नि१.३६|| હવે આગમને આશ્રયી આવી રીતે ભાવ આદિ જાણવા, જે ગણિ-આચાર્ય નો પિટક (પટારા) અથવા બધાના આધાર છે, તે દ્વાદશાંગી (ખાર અંગ) છે, અને તુ શબ્દથી અંગનાં ઉપાંગ પયન્ના છેદ સૂત્ર વિગેરે જાણવું, તે બધામાં પ્રવચનના પ્રથમ જે શ્લાક તેનું પણ પ્રથમપાદ તેનું પદ તેના પણ પ્રથમ અક્ષર છે, એ પ્રમાણે બહુ પ્રકારને ભાવ આદિ જાણવા. તે બધા પ્રવચનમાં સામાયિક આદૅિ છે તેમાં પણ કરેમિકરૂ છું એ પદ છે, તેમાં પણ ક અક્ષર પ્રથમ છે, તેમ ખાર અંગમાં પ્રથમ આચારાંગ છે, તેમાં પહેલુ અધ્યયન શસ્ત્રપરિજ્ઞા છે, તેમાં પણ જીવઉદ્દેશે પ્રથમ છે, તેમાં સુર્ય પદ પહેલું છે, તેમાં પણ સુકાર પ્રથમ છે, તેજ પ્રમાણે આ સૂયગડાંગમાં પ્રથમ સમય અધ્યયન છે, તેના પણ આચારાંગ પેઠે પ્રથમ ઉદ્દેશ શ્યાક પાદ પદ વર્ણ વગેરે સમજવું નામ નિક્ષેપેા ગચા,હવે આંતરા વિના અસ્ખલિત અદવાળું સૂત્ર ખેલવું તે આ છે,
"
Jain Educationa International
For Personal and Private Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૩૯ जमतीतं पडुपन्नं आगमिस्सं च णायओ सव्वं मन्नति तं ताई दसणावरणंतए।सू.२॥
અતીત વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જેને જ્ઞાન હોય અને તે પ્રમાણે માને તે સર્વ જીને રક્ષક હોય, તેજ દર્શનાવરણય કર્મને ક્ષય કરે (પછી તે કેવળજ્ઞાની થાય.) - ટે. અ.આ સૂત્રને પૂર્વના સૂત્ર સાથે સંબંધ કહે જોઈયે. તે કહે છે આદેયવાક્ય વાળો જે કુશળ સાધુ પ્રગટ છે તે શાસ્ત્રમાં બતાવેલી સમાધિ કહેવાને ગ્ય છે અને જે સાધુ પૂર્વે થયેલું, વર્તમાનમાં થતું અને ભવિષ્યમાં થનારું બધું જાણે છે તે જ આ શાસ્ત્રનું રહસ્ય કહેવાને ગ્ય છે પણ બીજે નથી. પરંપર સૂત્ર સંબંધ જે અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળનો જાણનારે છે તેજ અશેષ બંધનને જાણનાર અને તેડનાર છે અથવા જે બંધનોને જાણે છે તથા તેડે છે તેજ આ કહી શકે છે. તેજ પ્રમાણે બીજી સૂત્રને સંબંધ પણ પોતાની બુદ્ધિ વડે કહેવો જોઈયે તેથી આ પ્રમાણે બતાવેલા સંબંધથી આ સૂત્રની વ્યાખ્યા કહીયે છીએ.
જે કંઈ પણ દ્રવ્યની જાતિ પૂર્વ હતી, હમણું છે ભવિષ્યમાં થશે, તે બધાનું યથાવસ્થિત સ્વરૂપ કહેવાથી તે જ્ઞાની પુરૂષ નાયક-પ્રણેતા છે. યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ બતાવવું
Jain Educationa International
For Personal and Private Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો તે પુરૂં જ્ઞાન હોય ત્યારે થાય છે એથી તેને ઉપદેશ કરે છે, સર્વ-અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળના ભાવથી દ્રવ્યાદિ ચતુષ્કના સ્વરૂપને તેના દ્રવ્ય અને પર્યા બતાવવાથી જે માને છે અને જાણે છે. અર્થાત્ તે બધું સમજે છે અને પિતે જાણ્યા પછી ગ્ય વિશિષ્ટ ઉપદેશ દેવા વડે સંસારથી પાર ઉતારવાથી સર્વ પ્રાણુને તે રક્ષક-રક્ષા કરવાના સ્વભાવવાળે છે (અથવો અય વય પય મય ચય તય ણય આ ધાતુઓ ગતિ વાચક હોવાથી ધાતુને ઘ પ્રત્યય લાગવાથી તમ્ ધાતુને તાય થાય છે. તે તાય જેને છે તે તાયીરક્ષક છે, અથવા બધા ગતિ અર્થવાળા ધાતુઓ જાણવાના અર્થમાં પણ વપરાય છે તેથી સામાન્ય પરિછેદક (જાણ નાર) છે. તે માને છે વિચારે છે એથી કંઈ વિશેષ છે તેથી આ શબ્દ વડે તે પુરૂષ બધું કહેનારે અને પાળના સર્વજ્ઞ અને સર્વદશી છે એમ નકકી થાય છે, કારણ કે કારણ વિના કાર્ય નથી થતું એથી બતાવીએ છીએ કે દશનાવરણીય મધ્યમાં છે માટે તેની આજુબાજુના શબ્દો લઈએ તે ઘાતક ચતુષ્ક એ ચારેને અંત કરનાર તે કેવળજ્ઞાની જાણવા. अंतए वितिगिच्छाए से जाणति अणेलिसं। अणोलसस्स अक्खायाण से होइतहिं तहि।२।
Jain Educationa International
For Personal and Private Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૪૧ annun
જે ચિત્તમાં શંકા–સંશય થાય તે કેવળજ્ઞાનથી દૂર કરે છે, એના જેવા બીજા બધા નથી, આવા સર્વજ્ઞો જેનદર્શન સિવાય બીજે ગમે ત્યાં હેતા નથી.
ટી. અ–જે ચાર ઘાતિકર્મને અંત કરનાર કેવળજ્ઞાની છે તે આવા હોય છે તે બતાવે છે. વિચિકિત્સા-ચિત્તમાં વિકલ્પ–સંશયજ્ઞાન જેને છે તેનું તે આવરણ ક્ષય થવાથી તેનો નાશક છે તેથી તેને જ્ઞાન ઉત્પન્ન થતાં સંશય વિપWય અને મિથ્યાજ્ઞાનને અવિપરીત અર્થને પરિચ્છેદ કરવાથી અંતે વર્તે છે. (અર્થાત સાચેસાચું સમજે છે) તેને સાર આ છે તેમાં દર્શનાવરણય કર્મને ક્ષય બતાવવાથી જ્ઞાનથી દર્શન જુદું છે તે બતાવ્યું છે તેથી જેમને આગ્રહ છે કે એકજ સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય અને વિશેષરૂપે વસ્તુમાં રહેલ છે તે બન્નેને પિતાની જ્ઞાનની અચિન્ય શક્તિ હોવાથી તે બંનેને પરિચ્છેદક (જાણ) છે એ જેમને અભ્યપગમ (સ્વીકાર) છે તેમાં આચાર્ય આથી પૃથક્ આવરણ ક્ષય પ્રતિપાદન કરવાથી તેમનું ખંડન કરેલું જાણવું.
(સિદ્ધસેન દિવાકર ન્યાયના વેરા જ્ઞાન અને દર્શનના આવરણને ક્ષય સાથે માની જ્ઞાનદર્શન બંનેને સાથે ઉત્પન્ન થયેલાં માને છે અને જિનભદ્રગણિક્ષમાશ્રમણ સિદ્ધાંત રહસ્ય પ્રમાણે સમયાંતર માને છે તે સિદ્ધાંત પ્રમાણે ટીકાકારે સિદ્ધસેન દિવાકરનું ખંડન કર્યું સમજાય છે.) વળી જે ચારે ઘાતકમેને ક્ષય કરે અને સંશય વિગેરે અપૂર્ણજ્ઞાનને ઉલંઘી સંપૂર્ણ જ્ઞાન
Jain Educationa International
For Personal and Private Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૪૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. મેળવે તે એનીદશ તે જે બીજા ન જાણે તેવું તે સંપૂર્ણ જાણે છે, માટે તેની બરોબર વસ્તુઓમાં રહેલા સામાન્ય વિશેષ અંશેના પરિચ્છેદક ઉભય વિજ્ઞાન-રૂપવડે જાણનારા જ્ઞાનીઓ બીજા બધા નથી, તેને ભાવાર્થ એ છે કે તે સર્વાનું જ્ઞાન સામાન્ય માણસના જ્ઞાન જેવું નથી, (પણ ઘણું વધારે છે, આથી મિમાંસક માને છે કે “સર્વજ્ઞનું સર્વ પદાર્થોનું જાણવાપણું માનીએ તે હમેશાં તેમને સ્પર્શ રૂ૫ રસગંધ વર્ણ અને શબ્દોના પરિછેદ (જાણવા પણા)થી અભિમત દ્રવ્ય રસને આસ્વાદ (વિષ્ટા જેવી દુર્ગધીને સ્વાદ પણ) કરવાનું આવશે, આથી તેનું ખંડન થયેલું જાણવું. (કારણ કે સામાન્ય માણસને વસ્તુનો બાધ ઇંદ્રિ દ્વારા થતો હોવાથી તેને વસ્તુ ચાખ્યા વિના કે અનુભવ્યા વિના તેનું જ્ઞાન થતું નથી, પણ કેવળીને ઇંદ્રિયોને ઉપયોગ કર્યા વિના ફક્ત આત્માના સંપૂર્ણ કેવળજ્ઞાનથી અનુભવ વિના જણાય છે, એટલે તેમને વિષ્ટાને કુસ્વાદ કે કેરીના રસને સુસ્વાદ લેવાનો નથી.)
વળી વાદીઓ કહે છે કે સામાન્યથી સર્વજ્ઞના સદૂભાવમાં બીજા હેતુના અભાવથી અરિહંત ભગવાનમાં કેવળજ્ઞાન છે તેની ખાત્રી થતી નથી, જેમકે, अहं (रुह)न् तु यदि सर्वज्ञो बुधो नेत्यत्र का प्रमा अथोभावपि सर्वज्ञौ मतभेदस्तयोःकथम् ॥१२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૪૩
અન્ જિનેશ્વર દેવ સર્વજ્ઞ હાય, અને બુધ (ગૌતમ યુદ્ધ) સત્ત નથી તેનું શુ' પ્રમાણ છે? અથવા તે અમ સજ્ઞ હાય તે પણ તેમનામાં મતભેદ કેમ છે ? તે શંકાનું જૈનાચાર્ય નિવારણ કરે છે, અનીશ-ખીજા જેવા નહિ પણ તેથી ઘણું વધારે જાગુનાર અને કહેનાર તે અત્ છે, તેવા ત્યાં બૌદ્ધદર્શીન વિગેરેમાં નથી, તે બૌદ્ધો દ્રવ્ય અને પર્યાયા સ્વીકારતા નથી, તે બતાવે છે, શાકયમુનિ બધું ક્ષણિક ઇચ્છીને પર્યંચાને ફક્ત ઇચ્છે છે, પણ દ્રવ્ય માનતા નથી, અને તેમના માનવા પ્રમાણે તેા દ્રવ્ય વિના પર્યાચા બીજ વિનાના હેાવાથી તેમના પણ અભાવ થશે (કારણ કે દ્રવ્ય હાય તેના પર્યાયેા થાય) એથી પર્યાયાને તેઓ જો ઈચ્છે તે તેમણે ઈચ્છા વિના પણ તેના આધારભૂત દ્રવ્યને ઇચ્છવુ જોઇશે, પણ તે દ્રવ્યને ઈચ્છતા નથી, તેથી તે સર્વજ્ઞ નથી, તેમ અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળા દ્રવ્ય એકલાને માનવાથી પ્રત્યક્ષ દેખાતા અર્થ ક્રિયામાં સમર્થ એવા પર્યાચાને ન માનવાથી પર્યાય રહિત દ્રવ્યના પણ અભાવ થવાથી (ખાટું માનનારા) કપિલ પણ સર્વજ્ઞ નથી, તથા ક્ષીરાક્રક (દ્ધ પાણી) જેમ અભિન્ન છે, તેમ દ્રવ્ય પર્યાય અભિન્ન છતાં બંનેમાં જુદાપણું માનવાથી ઉલ્લુક પણ સર્વજ્ઞ નથી, અને તે જૈનેતરી અસન હાવાથી તેમનામાં કાઈ પણ અનન્ય સહેશ અર્થના એટલે દ્રવ્ય પર્યાય એ 'નેનું સ્વરૂપ બતાવનારા નથી, એથી એ સિદ્ધ થયું કે અત્
Jain Educationa International
For Personal and Private Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૪૪]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. દેવજ અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળમાંના પદાર્થોનું વર્ણન સારી રીતે કરી શકનાર છે, પણ ત્યાં ત્યાં
એટલે જેનેતરમાં નથી, तहिं तहिं सु अक्खायं से य सच्चे सुआहिए सया सच्चेण संपन्ने मित्तिं भूएहिं कप्पए।सू.३॥
ત્યાં ત્યાં જિનેશ્વરે સારું કહ્યું છે, તેજ સાચું અને તેજ સારી રીતે હિતકારક છે કે હમેશાં સત્યથી જ સંપન્ન (યુકત) રહેવું, અને સર્વ કે ઉપર મૈત્રી રાખવી.
ટી. અ. હવે જેમાં સર્વજ્ઞાપણું અજેનોમાં અસર્વજ્ઞપણું જેવું છે, તેવું યુકિતથી બતાવે છે, તત્ર તત્ર એ વિસા (બેવડું)પદ છે તે સૂચવે છે કે જિનેશ્વરે જે જે જીવ અજીવ વિગેરે પદાર્થોનું સ્વરૂપ, તથા મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ કર્મબંધના હેતુઓ છે, એથી તે સંસાર ભ્રમણનાં કારણે છે, તથા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદરવાથી મોક્ષનો માર્ગ મળે છે, એથી એ મેક્ષનાં અંગે છે, એ બધું જેવું તેમણે પૂર્વાપર અવિધિપણે તથા સુયુતિ વડે સિદ્ધ કરી સારી રીતે બતાવ્યું છે, પણ જૈનેતરનું વચન તો તેઓ પ્રથમ કહે છે કે “જીવ હિંસા ન કરે,” અને પછી જેને પીડા થાય તેવા તેમણે આરંભેની અનુજ્ઞા આપી, એથી તેમના બોલવામાં પૂવોપર વિરોધ છે, તેથી ત્યાં ત્યાં તે વિચારતાં યુકિત રહિત હેવાથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૪૫
તે બરાબર કહેલું નથી, પણ તે જિનેશ્વર અવિરૂદ્ધ અર્થના કહેનારા વીતરાગ હોવાથી રાગદ્વેષ અને મેહ એ જૂઠનાં કારણેને અસંભવ હોવાથી અને સત્ તે જીવમાત્રને હિતકારક હોવાથી સત્ય છે, અને પદાર્થોનું સ્વરૂપ બરાબર જાણુને તેમણે કહેલું છે, કારણ કે રાગદ્વેષ વિગેરે જૂઠ બોલવાનાં જે કારણે છે તે સર્વજ્ઞ વીતરાગને નથી એ કારણોના અભાવથી કાર્યને પણ અભાવ છે, તેથી તેમનું વચન ભૂત(સાચા) અર્થનું પ્રતિપાદક (બતાવનાર) છે, તે જ કહ્યું છે, वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते वचः । यस्मात्तस्माद्वचस्तेषां, तथ्यं भूतार्थदर्शनम् ॥१॥
વીતરાગો સર્વજ્ઞ છે, મિથ્યા ન બેલે વાણ
તેથી વાકે તેમનાં સાચાં ભૂતાર્થ જાણ પ્ર-સર્વજ્ઞ સિવાય પણ હેય ઉપાદેય માત્રનું પરિજ્ઞાન થવાથી તેમના વચનમાં પણ સત્યતા હોય છે તે જ કહ્યું છે, सर्व पश्यतु वा मावा तत्त्वमिष्टं तु पश्यतु । कीटसंख्यापरिज्ञानं तस्य नः कोपयुज्यते ॥२॥
તે બધું દેખે કે ન દેખે, પણ ઈષ્ટ તત્વો તેણે જરૂર જેવું, કારણ કે કીડાની સંખ્યા ગણવાનું ઝીણું જ્ઞાન છે, તે અમારે ઉપયોગ વિના શા માટે જાણવું જોઈએ? જૈનાચાર્ય તેને ઉત્તર આપે છે કે સદા-હમેશાં અવિથ ભાષણ-સત્ય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
vv-~
~
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો બોલવામાં સંપન્ન (કુશળ) છે. અને અવિતથ (સાચું) બાલવું તે સર્વજ્ઞપણામાં ઘટે છે, પણ તે સિવાય નહિ, કારણ કે કીડાની સંખ્યાના જ્ઞાનના અસંભવથી તેનું બધે અપરિજ્ઞાન (અજ્ઞાન)ની આશંકા થશે, તેજ કહ્યું છે કે સદૃશમાં બધાને સંભવ હોય તો તેનું લક્ષણ દેષવાળું થાય, એક પુરું ન જાણે તે બીજું પુરૂં કયાંથી જાણે? (અને જાણ્યા વિના જીવ રક્ષા કેવી રીતે કરશે?) એમ બધે અનાશ્ચાસ (અવિશ્વાસ) થશે, તેથી સર્વજ્ઞપણું તે જિનેશ્વર ભગવાનનું જ જાણવું, બીજી રીતે તેમના વચનનું સદા સત્યપણું ન હોય, અથવા સત્ય તે સંયમ છે, કારણ કે સત્ તે પ્રાણીઓ છે, તેમનું હિત તેથી સત્ય છે, એથી તપથી પ્રધાનસંયમ ભૂતાઈને હિત કરનાર સદા સંપન્ન-યુક્ત છે, આ સંયમગુણથી યુક્ત ભગવાન છે, તે ભૂત-જંતુમાં મૈત્રીધારી તેના રક્ષણમાં તત્પર હોવાથી ભૂતદયાને પાળે, તેનો સાર એ છે કે પરમાર્થથી તે સર્વજ્ઞ છે, કે જે તત્વદશીપણાથી સર્વ ભૂતેમાં મૈત્રી ધારણ કરે, मातृवत् परदारेषु परद्रव्याणि लोष्ठवत् । आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यति ॥१॥
પરસ્ત્રીને માતા સમાન ગણે, પારકા દ્રવ્યને માટીના ઢેફા માફક જાણે, પિતાના આતમા માફક બધા ને જાણે, તે દેખતે છે, જેવી રીતે મિત્રી જીવો ઉપર સંપૂર્ણ ભાવથી અનુભવે, તે બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. भूएहिं न विरुज्झेजा एसधम्मे चुसीमओ सिमंजगं परिन्नाय अस्सि जीवितभावणा।४।
જી સાથે વિરોધ થાય માટે આરંભે ન કરે, આ પૂર્વે બતાવેલ ધર્મ તીર્થકરે કહે છે, તે જિનેશ્વરે કહેલ ચરાચર જગતને સમજીને આ જીને :ખ ન થાય તેવી સંયમજીવિતની ભાવના ભાવજે, અર્થાત્ નિર્મળ ભાવનાથી નિર્મળ સંયમ પાળવે.
ભૂત સ્થાવર જંગમ છે. તેની સાથે વિરોધ ન કરે, અર્થાત્ તે જીને ઉપઘાતકારક આરંભને વિરોધનું કારણ છે, તે દૂરથી ત્યાગે, તે આ પૂર્વે કહેલ જીવોનો અવિરોધી ધર્મ સ્વભાવ કે પુણ્ય નામનો યુવાનો આ તીર્થકરને અથવા સારા સંયમવાળાને બતાવ્યો છે તે સારા સંયમવાળે સાધુ કે તીર્થકર જગત્ ચરચર જીવ સમૂડ નામનું છે, તે કેવળજ્ઞાન વડે અથવા સર્વશે બતાવેલા આગમન પરિજ્ઞાન વડે સમજીને આ જગતમાં અથવા જિનેશ્વરના ધર્મમાં ૨૫ પ્રકારની અથવા બાર પ્રકારની ભાવના જે સંયમ પાળવામાં અભિમત ( લાભદાયી) છે તે જીવિતભાવના જીવને સમાધિ આપનારી સાચા સંયમની અંગ પણે હેવાથી મોક્ષ આપનારી છે, તેને હમેશાં ભાવવી, તેવી સારી ભાવના ભાવવાથી શું લાભ થાય, તે બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૪૮]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
भावणा जोगसुद्धप्पा
जले णावा व आहिया नावा व तीरसंपन्ना
___सव्वदुक्खा तिउट्टइ ॥सू ५॥ નિર્મળ ભાવનાઓ ભાવવાથી શુદ્ધ થયેલે આત્મા છે જેને તે શુદ્ધ સાધુ જલમાં જેમ નાવ ન ડુબે તેમ પોતે સંસાર સાગરમાં ન ડુબે, પણ નાવ જેમ નાવિકથી કિનારે પહોંચે તેમ આ સાધુ કિનારે મેક્ષમાં જઈને સર્વ દુખેથી છુટે છે, (મોક્ષ મેળવે છે.)
ભાવનાઓ વડે સારી રીતે એકાગ્રતા (ચિત્તની સ્થિરતા) વાળે ગ તેના વડે શુદ્ધ આત્મા છે જેને, તથા શરીરથી ભિન્ન જુદો આત્મા જેણે ભાવ્યા છે તે ભાવનાગ શુદ્ધાત્મા બનેલા અને સંસારના સ્વભાવ (મોહ) ને છેડે નાવની માફક તે જેમ પાણી ઉપર નાવ રહે, તેમ આ સાધુ સંસાર સાગરમાં નાવની માફક ડુબે નહિ, અર્થાત્ જેમનાવ ન ડુબે, તેમ પોતે પણ સંસારમાં વૃદ્ધ ન થાય, વળી જેમ આ નિર્ધામક (ખલાસી)થી ચલાવાતી અનુકૂલ વાથી યેગ્ય રીતે ચાલતી નાવ કિનારે પહોંચે તેમ આ સાધુ રાગદ્વેષ વિગેરે બધાં જેડકાં દૂર કરી તીરે પહોંચે. અર્થાત્ આયત નિર્મળ) ચારિત્રવાળે જીવરૂપી વહાણ સારા આગમરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[ ૩૪૯
ખલાસીથી યુક્ત તપરૂપી અનુકૂળ વાયુની સહાયતાથી સ દુઃખરૂપ સ'સારથી (તૂટે છે) ટે છે, અને મેાક્ષ નામના કિનારે પહાંચે છે,
तिउट्टई उ मेधावी
जाणं लोगंसि पावगं
तुर्हति पावकमाणि નવં
જન્મમવો દ્દા
સયમની મર્યાદામાં રહેલે। કર્મી ખંધનથી છુટે છે, તે લેાકમાં રહેલાં પાપાને જાણે છે. તેથી તે અશુભ પાપ કર્મને તાડે છે, અને નવાં કર્મ આંધતા નથી, (એટલે મેાક્ષમાં જાય છે)
વળી તે ભાવનાયેાગ શુદ્ધાત્મા નાવ માફક જલરૂપ સંસારમાં રહેલા ત્રણ તે મન વચન અને કાયાના અશુભ વ્યાપારાથી છૂટે છે, અથવા સંસારના સર્વે ખધનાથી અતિશે દૂર થાય છે, આ સંસારથી નિલેપ મોઢાવાળા અથવા સારા માઠાના વિવેક કરનાર આ ચૈદરાજ પ્રમાણુ લાક અથવા જીવ સમૂહ રૂપ લેાકમાં જે કઈ સાવદ્ય અનુષ્ઠાન રૂપ પાપ કાર્યો અથવા આઠ પ્રકારનાં કર્મીને તે જ્ઞપરિનાએ જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગે તેા કર્મ બંધનથી છુટે છે, તે સાધુ આ પ્રમાણે લેાક અથવા કર્મોને જાણતા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૫૦],
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. હોવાથી નવા અશુભકર્મ ન બાંધતાં આશ્રદ્વાર રોકીને વિકૃષ્ટ (મોટા) તપવાળા ચારિત્રને પાળવાથી પૂર્વે બાંધેલા–તેનાં ચીકણું કર્મ તુટે છે, અને નવાં કર્મ ન બંધાવાથી અશેષ (બધાં) કર્મોને ક્ષય થાય છે, अकुव्वओं णवं णस्थि
कम्मं नाम विजाणइ विनाय से महावीरे
ગેળ નારૂં નિગ્ન શાળા તેનાં જુનાં કર્મ નાશ થયાં, અને નવાં કમ કારણ વિના બંધાતાં નથી, વળી તે કર્મની પ્રકૃતિ વિગેરે બધું જાણે છે, તે જાણુંને કર્મ તેડનાર મહાવીર ફરી ન બંધાય, તેમ તે શુદ્ધ આત્મા હોવાથી તેની નારકી વિગેરે જાતિ નથી, . કેટલાક અન્યમતવાળા એવું માને છે કે કર્મક્ષયથી મેક્ષ થયા પછી પણ પિતાના તીર્થની હાનિ થતી જુએ તે પાછા સંસારમાં તેઓ આવે છે, તેનું સમાધાન કરે છે, તે સિદ્ધ થયેલા–સંપૂર્ણ ક્રિયાથી રહિત થયેલા એગ વ્યાપારથી રહિત કંઈ પણ ન કરનારને નવાં કર્મ જ્ઞાનાવરણીય વિગેરે બંધાતાં નથી, કારણ કે તેને કર્મબી જ બળી ગયેલ છે, તે નવાં કર્મ વિના સંસારમાં તેને ફરી જવું કેવી રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન
[૩પ૧
થાય? કારણ કે સંસારમાં જે કાર્ય થાય તે કર્મને લીધે છે, તે મુકત આત્માને અશેષતંદ્વથી છુટેલા તથા સ્વપૂરની કપનાને પણ અભાવ છે તથા રાગદ્વેષ રહિતપણુથી સ્વદર્શનના અપમાનને આગ્રહ જેના ચિત્તમાં નથી, એવા ગુણવાળો આઠકમના પ્રકારને જાણે છે, તથા તેનાં કારણે તથા ફળને જાણે છે, તથા કર્મનું નમન-નિર્જરા તે પણ બરોબર જાણે છે, અથવા કર્મ તથા તેનાં નામ પણ જાણે છે, આ નામ કહેવાથી તે કર્મોના ભેદ પ્રકૃતિ સ્થિતિ અનુભાવ (રસ) તથા કર્મ પ્રદેશોને જાણે છે, અથવા નામ શબ્દ સંભાવનામાં લઈએ તે એમ સંભવ થાય કે આ લગવાનના કર્મનું પરિજ્ઞાન જાણીને તથા કર્મબંધ તથા તેના સંવર તથા નિર્જરાના ઉપાયે સમજીને આ કર્મ વિદારવામાં મહાવીર એવું કહે છે કે જે કરવાથી સંસાર ઉદરમાં ફરી જમે નહિ, અને જન્મના અભાવથી મરે નહિ, અથવા જાતિ વડે આ નારક છે, આ તિર્યચનિ છે, એ ન મનાય, (શુદ્ધ આત્મા છે તેને નારક વિગેરે બીજે પર્યાય લાગુ ન પડે) આ સંસાર ભ્રમણનાં કારણોના અભાવને બતાવવાથી કેટલાક જૈનેતર કહે છે કે ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पते। ऐश्वर्य चैव धर्मश्च सहसिद्ध चतुष्टयं ॥२॥
જે પરમેશ્વરનું જ્ઞાન અપ્રતિઘ (સંપૂર્ણ) છે, વૈરાગ્ય છે, એ ધર્યું છે, તથા ધર્મ છે, આ ચારે તે જન્મે, ત્યારશ્રી તેની
Jain Educationa International
For Personal and Private Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૫ર]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. સાથે છે, અર્થાત્ તેને નવું કંઈ મેળવવાનું નથી, આ મતનું ખંડન કર્યું કારણ કે સંસારનું સ્વરૂપ જાણીને તેને અભાવ કરાય છે, પણ કોઈ અનાદિ (પ્રથમ)થી સિદ્ધ નથી, કારણ કે તે સિદ્ધ કરનારી યુકિતનો અસંભવ છે, ण मिजई महावीरे
....... जस्स नत्थि पुरेकडं वाउव्व जालमच्चेति
_ पिया लोगसि इथिओ ॥८॥ ઉપર બતાવ્યા પ્રમાણે તે મહાવીર સિદ્ધપણામાં નારક વિગેરે જાતિથી ન મપાય તેમ પાછાં પૂર્વ કર્મ ન હોવાથી જન્મ મરણ નથી, તથા તે દીક્ષા લીધા પછી મોક્ષમાં ન જાય ત્યાં સુધી સ્ત્રીમાં ન ફસાય, જેમ વાયરે અગ્નિ જવાળાને ઓળંગી જાય છે, તેમ લેકમાં પ્રિય સ્ત્રીએ હોય છતાં તેમ લોભાતો નથી,
ટી. અ, કયા કારણથી જાતિ વિગેરેથી ઓળખાતે નથી? તે કહે છે, આ મહાવીર સંપૂર્ણ કર્મ ત્યાગ કરવાથી સુરક વિગેરે જતિથી અપાતું નથી, તેમ મરતે પણ નથી, અથવા તે સિદ્ધાત્મા જાતિ જરા મરણ રેગ કે શોક વડે સંસાર ચક્રવાલ (ભ્રમણ)માં પર્યટન કરી તે મરતે નથી, ફરી કેદમાં પુરાતે નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૫૩ પ્ર—શા માટે?
ઉ–જાતિ વિગેરે તેને જ હોય છે કે જેણે પૂર્વે સંક ભવમાં કરેલાં કમ ભેગવવાં બાકી હોય, પણ જે ભગવાન મહાવીર શુદ્ધ સિદ્ધાત્માને કર્મનો મૂળ આશ્રવદ્વારે રેકવાથી પૂર્વનાં કર્મ તથા તેનાં બીજ નથી, તેથી જન્મ જરા મરણની સંભાવના નથી, કારણ કે તેનાં કર્મ આવવાનાં આશ્રવદ્યારે રોકાયેલાં છે, આશ્રનું મુખ્ય કારણ સ્ત્રીઓ છે, તે બતાવે છે, કે જેમાં વાયુ એક સરખી ગતિવાળ રોકાયા વિના બાળવારૂપ અગ્નિજવાળાને પણ ઉલઘે છે, પરાભવ પમાડે છે, પણ અગ્નિના ભડકાથી પવન ડરતો નથી, એજ પ્રમાણે મનુષ્ય લેકમાં હાવ ભાવના પ્રધાનપણથી પ્રિયા-પત્ની વધારે વહાલી હવાથી દુખે કરીને તે ઉલંઘાય છે, છતાં પણ તેમનાથી તે છતાતે નથી, કારણ કે તેનું સ્વરૂપ જાણવાથી અને તે સ્ત્રીને જીતવાથી કડવાં ફળ ભેગવવાં પડતાં નથી, તેજ કહ્યું છે કે स्मितेन भावेन मदेन लज्जया पराङ्गमुखैरर्धकटाक्षवीक्षितैः वचोभिरीा कलहेन लीलया समस्तभावैः .
'
વર્લ્ડ ક્લિયર થોડું હસીને ભાવ બતાવે, અહંકાર કરીને લાજ કાઢીને અવળે મેઢે બેસીને આંખ જરા મીંચીને કટાક્ષ કરીને કોમનાં વાક વડે ઈર્ષા તથા કલહ કરીને લીલા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. માત્રમાં પુરૂષને વશ કરે છે, તેથી બધા ભાવે વડે સ્ત્રીઓ પુરૂષને ખરેખરૂં બંધન છે, स्त्रीणां कृते भ्रातृयुगस्य भेदः संबन्धिभेदे स्त्रिय एव मूलं अप्राप्तकामा बहवो नरेंद्रा नारीभिरुत्सादितराजवंशाः ॥२॥
સ્ત્રીઓને માટે બે સગાભાઈમાં લડાઈ થાય છે, તથા સગાંવહાલાંમાં ભેદ પડવાનું મૂલ કારણ પણ સ્ત્રીઓ છે, એજ સ્ત્રીઓ માટે ઘણુ રાજાઓ લડાઈઓ કરીને રાજવંશ નાશ કરીને ભેગ ભેગવ્યા વિના બુરહાલે મુઆ છે, આ પ્રમાણે તે સ્ત્રીઓનું સ્વરૂપ જાણુને તેને જય કરે છે, પણ તે સ્ત્રીઓથી છતા નથી, એ નક્કી થયું, - પ્ર-સ્ત્રીઓના પ્રસંગના આશ્રવદ્વારવડે બીજા આશ્રવદ્વારે કેમ બતાવે છે ? પણ જીવ હિંસા વિગેરેના આશ્રવદ્વારેવડે કેમ તેવું કરતા નથી?
ઉ-કેટલાક મતમાં અંગના (સ્ત્રી)ના ભેગોને આશ્રદ્વાર માનતા નથી, તે કહે છે કે न मांसभक्षणे दोषो न मधे न च मैथुने प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥
માંસ ભક્ષણમાં દારૂ પીવામાં કે સ્ત્રી સંગમાં દેષ નથી. કારણ કે એ તો જીવોની અનાદિકાળની ટેવ છે, પણ જે તેની નિવૃત્તિ કરે તે મહાફળ (લાભ)વાળી છે, આવાઓના મતનું ખંડન કરવા માટે સ્ત્રીનું આશ્રદ્વાર લીધું છે, અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન,
[૩૫૫
પહેલા છેલ્લા તી કરે છેડીને વચલા ખાવીસ તીર્થ 'કરાનાં વખતમાં ચાર મહાવ્રતા હેાય છે, પણ પહેલા છેલ્લા તીર્થ ‘કરના સમયમાં પાંચ મહાવ્રતરૂપ ધ હાય છે, એ બતાવવા માટે આમ કહ્યુ' છે, અથવા બાકીનાં ચાર મહાવ્રતામાં અપવાદુ ઉત્સર્ગ સાથે હોય છે, પણ આ મહાવ્રત સ્ત્રીત્યાગનું તે અપવાદ રહિત છે, એ બતાવવા માટે કહ્યુ છે, અથવા બધાં વ્રતા ખરાખર છે, એકનું ખંડન કરવાની ખીજા મહાત્રતાનુ પણ ખંડન થાય છે, માટે તેમાંનું કંઈપણ એક લઇને ઉપદેશ કરાય છે, હવે સ્ત્રી પ્રસગના આશ્રવના નિરાધને ઉત્તમ મતાવવા કહે છે,
इत्थिओ जे ण सेवंति आइमोक्खा हु ते जणा
ते जणा बंधणुम्मुक्का
नावकखंति जीवियं ॥ ९॥ નવિન
જે સાધુએ સ્ત્રી સંગ કરતા નથી, તે પુરૂષો આદિ (પ્રધાન) મેાક્ષવાળા છે, તે સ્ત્રીઓને સંગ છેડવાથી ખીજા કર્મબંધનથી મુક્ત થએલા છે, અને વ્રતભંગનું જીવિત ઇચ્છતા નથી.
ટી. અ.-જે મહાપુરૂષા કડવા વિપાકવાળેા સ્ત્રીસંગ છે, આવા નિશ્ચય કરીને સ્ત્રીએ સુગતિના રસ્તામાં ભુગલ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૫૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
રૂપ છે, અને સંસાર ભ્રમણવીથી (શેરી)એ જેવી છે, અને સર્વ અવિનયની રાજધાનીએ છે, સેકડા કપટથી ભરેલી છે, મહા મેાહુની શક્તિઓ છે, એવું જાણીને તેને સંગ વછતા નથી, એવા પુરૂષો સામાન્ય પુરૂષથી અતીત (ઉંચી કેીટીના) સાધુએ આદિ શરૂઆતમાંજ જેના મેાક્ષ છે અને રાગદ્વેષાદિ બધાં જોડકાંથી દૂર છે, તે આદિમાક્ષ કહેવાય છે, (હુ નિશ્ચેના અર્થાંમાં છે) તેવા હાય તેજ આદિ મેક્ષ જાણવા, તેને સાર આ છે કે સર્વ અવિનયને ચેાગ્ય એવી સ્ત્રીઓના પ્રસ`ગ જેમણે છેડયા છે, તેજ આદિ મેાક્ષ છે, જે પ્રધાન મેાક્ષ છે તેને માટે ઉદ્યમ કરનારા જાણવા, (અહીં આદિ શબ્દના અર્થ પ્રધાન છે) તે એકલા ઉદ્યમ કરનારા નથી, પણ તે પુરૂષો સ્ત્રીપાશના ખ`ધનથી મુકત થએલા -અશેષ કર્મ બંધનથી પણ મુકત થવાવાળા અસંયમ છાવતને ઇચ્છતા નથી, (વ્રતભંગ કરતાં મરણુ સારૂં ગણે છે)
जीवितं पिटूओ किच्चा अंतं पार्वति कम्मुर्ण
कम्मुणा संमुहीभूता जे मग्गमणुसासई | १०|
પાપ જીવિતને બાજુએ મુકી નિર્મળ સંચમ પાળીને કર્માના અત લાવે છે, અને ઉત્તમ સૉંચમનાં અનુષ્ઠાન વડે મેાક્ષ માર્ગોની સન્મુખ રહેલા કેવળ જ્ઞાન પામેલા તીર્થંકરો ાતે ખીજા જીવાને મેાક્ષ માર્ગ જ્ઞાન દન ચારિત્ર બતાવે છે. અને તે પ્રમાણે પાતે વર્તે
છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩પ૭
ટી. અ–વળી અસંયમ જીવિતને અનાદર કરીને અથવા અસંયમમાં જીવવાનું ન વાંછીને સારાં સંયમનાં અનુષ્ઠાન (ક્તવ્ય) માં તત્પર રહી જ્ઞાનાવરણાદિ કર્મોનો અંત લાવે છે, અથવા કમ–ઉત્તમ અનુષ્ઠાન વડે જીવિતથી નિરપેક્ષ રહીને સંસાર સમુદ્રને અંત તે સર્વ તંદ્રના ત્યાગ રૂપ મેક્ષને પ્રાપ્ત કરે છે, અથવા સર્વ દુ:ખથી મુક્તિ રૂપ મોક્ષને પ્રાપ્ત ન થયા હોય તો પણ કર્મ–વિશિષ્ટ અનુષ્ઠાન વડે મોક્ષના સંમુખી ભૂત એટલે ચાર ઘાતી કર્મના ક્ષયથી કિયા કરવા વડે ઉત્પન્ન દિવ્ય જ્ઞાનવાળા કેવળ જ્ઞાની થઈને શાશ્વત પદ (મેક્ષ) ના સંમુખ થયેલા છે, - પ્ર–આવા કોણ છે?
ઉ–જેઓએ તીર્થકરનામ કર્મ પૂર્વે બાંધેલું તે ઉદયમાં આ ભવમાં આવ્યું છે, તે જોગવી રહેલા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા છે, તેઓ સર્વ જીવના હિત રક્ષણ માટે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મેક્ષ માર્ગને ભવ્ય પ્રાણિઓ (મનુષ્ય વિગેરે) ને બતાવે છે, તથા પિતે જેવું બોલે છે, તેવું પાળે છે,
अणुसासण पुढो पाणी
वसुमं पूयणासु (स) ते अणासए जते दंते
दढे आरयमेहुणे ॥११॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પ્રભુને ભકત કહે છે તમારો બેધ બધા જીવેને માટે છતાં ભવ્યને લાગે છે, વળી તમને ઇંદ્રો પૂછે છતાં તેમાં રાગ ન રાખવાથી સંયમવાળા છે, અને તે પૂજાને સ્વાદ ન લેતા હોવાથી યત્ન કરનારા છે દાંત છે, દઢ છો અને મૈથુનથી હર છે. ઉત્તમ ચારિત્રવાળા છે.
ટી. અ–બોધ આપવાની રીતિ બતાવે છે, જેના વડે સન્માર્ગમાં દેરી શકાય તે અનુશાસન છે. ધર્મોપદેશ વડે સન્માર્ગમાં લઈ જવા, તે બધ ભવ્ય અભવ્ય વિગેરે પ્રાણીએમાં પૃથ્વી ઉપર જેમ પાછું પડે અને બીજ પ્રમાણે ફળ થાય, તેમ પિત પિતાના આશય (ભાવ) વડે અનેક પ્રકારે પરિણમે, જે–કે અભવ્યને બોધ આપ, તે તેને સમ્ય ન પરિણમે, તે પણ તેમાં સર્વ ઉપાય જાણનાર સર્વજ્ઞાન કંઈ પણ દોષ નથી, પણ તે સાંભળનારાના સ્વભાવની પરિતિનેજ દોષ છે, કે તે તેમના દેષ વડેજ અમૃત જેવું એકાંત પથ્ય બધાં કર્મબંધનના જોડકાંનું નાશક છતાં તેમને હિતકારક ન થાય, તેમાં જિનેશ્વર શું કરે ?) તેજ કહ્યું છે, सद्धर्मबीजवपनानघकौशलस्य
. यल्लोकबांधव तवापि खिलान्यभुवन तन्नातं खगकुलेष्विह तामसेषु
सूर्याशवो मधुकरीचरणावदाताः ॥१॥ હે લોકેના બંધુ! સાચા ધર્મનું બીજ શ્રેષ્ઠ કૌશલ ધરાવનારા તમે છતાં તમારાં વચને અભવ્યોને લાભદાયી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૫૯
ન થયાં, તેમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે સૂર્યનાં કિરણે ભમરીના ચરણ જેવા નિર્મળ પ્રકાશિત છતાં પણ જે રાત્રિમાં દેખનારાં ઘુવડ વિગેરે છે, તેને દિવસમાં પ્રકાશિત કરી શકતાં નથી.
પ્ર.—કે આ અનુશાસક છે?
ઉ.–વસુ-દ્રવ્ય અહીં મોક્ષ છે, તેના તરફ લઈ જનાર સંયમ તે જેને છે તે સંયમી, વસુમાન-તેવા પ્રભુ કેવળ જ્ઞાની થઈને સંયમમાં રહ્યા થકા દેવાદિકનું કરેલું અશક વૃક્ષ વિગેરે આઠ પ્રતિહારીનું પૂજન આસ્વાદે છે, ભેગવે છે, તે પૂજનાસ્વાદક છે,
પ્ર–દેવ વિગેરેએ કરેલું સમવસરણ વિગેરે તેમને માટે કરેલું આધાકમી ભોગવવા છતાં તેમના સંયમમાં દોષ કેમ ન લાગે?
ઉ–પ્રભુને તેને ભેગવવાનો આશય ન હોવાથી અનાશય છે, અથવા દ્રવ્યથી ભેગવે છતાં ભાવથી આસ્વાદક (ભેગવનારા) નથી, તેમાં રહેલ ગાર્થ (મોહ) તેમને નથી, તેથી ભોગવવા છતાં પણ સંયમમાં એકાંતે તત્પર હોવાથી સંય મવાનજ છે,
પ્ર.—કેવી રીતે?
ઉ–ઇંદ્રિય અને નોઈદ્રિય (મન) વડે દાંત છે, આવા ગુણવાળા છતાં પણ પ્રભુ કેવા છે? સંયમમાં દઢ છે, વળી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvvvv
૩૬૦]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. આરત-મૈથુનથી વિરક્ત છે, તેથી આરત મૈથુન છે, (સ્ત્રી. સંગની ઈચ્છા પણ નથી,) તે સ્ત્રી સંગ દૂર થવાથી સંયમમાં દઢ છે, અને આયત ચારિત્ર હેવાથી દાંત છે, અને ઇન્દ્રિય તથા મનથી સંયમમાં યત્ન કરે છે, અને તે પ્રયત્ન કરવાથી દેવાદિ પૂજનમાં તેમનું લક્ષ પણ નથી કે સ્વાદ લે, તે આસ્વાદ ન લેવાથી દ્રવ્યથી દેખાતું ભગવે, છતાં સાચા સંયમવાળા અર્થાત્ ભગવાન નિર્લેપ છે, णीवारे व ण लीएजा
छिन्नसोए अणाविले अणाइले सया दंते
संधि पत्ते अणेलिसं ॥१२॥ ભુંડને મારવા માટે પકડવાને જેમ લીલું ઘાસ મુકે તેમ આ મૈથુન હોવાથી તત્વ સમજેલા તેમાં લેપાય નહિ, સંસારનાં પાય છેદવાથી છિન્ન શ્રત છે, અને અનાવિલ-નિર્મળ છે અને નિર્મળ હોવાથી હમેશાં દાંત છે, તેથી કર્મ વિવરરૂપ સંધિ (દરવાજા) જે અનુપમ (માક્ષને રસ્તો છે તેને પામ્યા છે.
પ્ર—આ ભગવાન મિથુનથી દૂર કેવી રીતે છે?
ઉ–પ્રભુ એને જાણે છે કે ડુક્કર વિગેરે પશુને મારવાનું આ કસાઈ ખાનામાં પ્રવેશ કરાવવાનું ખાવા મુકેલું સારું ઘાસ જેવું છે, એટલે પશુ ઘાસ ખાવાની લાલચે આવતાં
Jain Educationa International
For Personal and Private Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૬૧
મરણ પામતાં સુધી દુઃખ ભેગવે છે, એજ પ્રમાણે સ્ત્રીના સંગની લાલચમાં ફસેલો ઘણાં દુઃખે ભગવે છે, આવું નીવાર જેવું મિથુન સમજીને તત્વ જાણનારા પ્રભુ તેમાં લેપાય નહિ,
પ્ર-કેવા થઈને ?
ઉ–મૈથુનમાં પડવાથી શ્રોત સંસારમાં અવતરવું પડે, જુદી જુદી ઇંદ્રિયથી ભાગ લેતાં પ્રાણાતિપાત વિગેરે લાગે, તે શ્રોત છેદેલ હોવાથી છિન્ન શ્રોત છે, તથા અનાવિલ અકલુષ રાગદ્વેષ–મળથી રહિત વિષયપ્રવૃત્તિથી દુર અનાકુળ છે, સ્વસ્થ ચિત્તવાળા છે, આમ અનાકુળ બનીને હમેશાં ઈન્દ્રિય તથા મનથી દાંત હોય છે, આવી રીતે નિર્મળ થએલ કર્મ વિવર (કર્મનાશ) જેવી ભાવ સંધિ જે અનીદશ અનુપમ છે તે પામ્યા છે, अणेलिसस्स खेयन्ने
ण विरुज्झिज्ज केणइ मणसा वयसा चेव
कायसा चैव चक्खुमं ॥१३॥ અનુપમ સંયમ કે જિનેશ્વરને ધર્મ તેમાં જે ખેદજ્ઞ નિપુણ આવે અનુપમ અને નિપુણ સાધુ કેઈ સાથે વિરોધ ન કરે, સર્વ પ્રાણીઓમાં મૈત્રી ભાવના કરે, તે ત્રણે ગણી
જ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૬૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
કરે, તે બતાવે છે, મન-અંત:કરણથી-પ્રશાંત મનવાળા (અક્રોધી-શાંત) તથા વાણુથી હિતમિત ભાષી તથા કાય. વડે કયાં છે જીવને દુઃખ થાય તેવાં સર્વ કાર્યો દેખીને પગલું મુકનારે તે ખરી રીતે દેખતે છે. से हु चक्खू मणुस्साणं..
जे कंखाए य अंतए अंतेण खुरो वहती
___ चकं अंतेण लोकृती ॥१४॥ વળી તે નિચે કર્મવિવર પામેલા કેવળી પ્રભુ આવા ઉત્તમ સાધુ ધર્મના નિપુણ અને ભવ્ય મનુષ્યના ચક્ષુ એટલે સારા માઠા પદાર્થોના પ્રકટ કરનારા હેવાથી આંખ જેવા છે, વળી તે કેવા છે? ભેગની આકાંક્ષાના અંતક વિષયતૃષ્ણાના નાશ કરનારા છે, કેવી રીતે અંત કરીને ઈચિછત અર્થ સાધનારા છે? તે સાધે છે જ, તે દષ્ટાન્ત વડે સાધવાનું બતાવે છે, જેમ બાજુની ધારથી અસ્ત્રો મધું સાફ કરે ચાલે છે, અથવા માર્ગ કાપતું રથનું પૈડું ચાલે છે, તેને સાર કહે છે કે જેમ અસ્ત્રા વિગેરેની ધાર કામ કરે છે તેમ આ ઉત્તમ સાધુ વિષય કષાય રૂપ મેહનીય કર્મને અંત કરતે દગાર સંસારને ક્ષય કરે છે, (મક્ષ મેળવે છે)
Jain Educationa International
For Personal and Private Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. [ ૩૬૩ अंताणि धीरा सेवंति तेण अंतकरा इह इह माणुस्सए ठाणे धम्ममाराहिउंणरा॥१५॥
આ અર્થને પુષ્ટ કરે છે, અંતે તે વિષય કષાય તૃષ્ણાને નાશ કરવા માટે ઉદ્યાનમાં એકાંતમાં રહે છે, અથવા આહારને અંત તે લુખા સુકા (અંત પ્રાંત) આહારને ધીરેમહા સત્વવાળા વિષય સુખથી નિસ્પૃહ થયેલા સેવે છે (વાપરે છે) તે પ્રમાણે અંત પ્રાંત આહાર લેવાથી સંસારથી કે તે સંસારભ્રમણના કર્મના ક્ષય કરનારા થાય છે આ મનુષ્ય લેકમાં કે આર્યક્ષેત્રમાં તે થાય છે, તે તીર્થકર વિગેરે આવું કરે છે, એટલું જ નહિ પણ બીજા સાધુઓ પણ મનુષ્ય લેકમાં આવેલા સભ્ય દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મને આરાધી નરે-કર્મ ભૂમિમાં ગર્ભથી જન્મેલા માણસ સંખ્યાતા વર્ષના આયુવાળા સારાં અનુષ્ઠાનની સામગ્રી મેળવીને નિષ્ઠિત અર્થવાળા સર્વવંદ્વથી મુકેલા થાય છે, णिट्रियटा व देवा वा उत्तरीए इयं सुयं सुयंच मेयमेगेसिं अमणुस्सेसुणोतहा॥१६॥
ઉપર કહ્યા પ્રમાણે નિષ્ઠિત અર્થવાળા કૃત કૃત્ય થાય છે, કેટલાકને ગાવળી કર્મ વિશેષ હોય તે ત્રણ રત્નની સામગ્રા છતાં પણ તે ભવમાં મોક્ષ જતા નથી, પણ તેઓ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૬૪]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો.
સાધમ આદિવૈમાનિક દેવથી માંડીને પાંચ અનુત્તર વિમાન સુધીના ઉંચ કાટીના દેવા થાય છે, એવું લેાકેાત્તરસૂત્ર જૈન આગમ કહે છે, હવે સુધોસ્વામી જબુસ્વામીને ઉદ્દેશીને કહે છે, મેં આ લેાકેાત્તર જિનેશ્વર દેવ પાસે સાંભળ્યું છે કે સમ્યકત્વ વિગેરે સામગ્રી પ્રાપ્ત કરીને મનુષ્ય કાંતા મેાક્ષમાં જાય, કાંતા વૈમાનિક દેવ થાય છે, આ મનુષ્ય ગતિમાં થાય પણ બીજે નહિ, એવું તી 'કર પાસે ગણધરે સાંભળ્યું તે પોતાના શિષ્યાને કહ્યું કે માણુસજ અશેષકર્મ ક્ષય કરીને સિદ્ધિગતિમાં જનારે થાય છે, પણ મનુષ્ય ન હાય તે મેાક્ષમાં તે ભવમાં ન જાય, આ કહેવાથી શાકચે (ઐાદ્ધ મતવાળે) કહ્યું છે કે દેવ હાય તેજ બધાં કર્મના નાશ કરીને મેાક્ષમાં જાય છે, તે ખાટું છે, એમ બતાવ્યું, કારણ કે ત્રણગતિ-દેવ નારકી તિર્યંચ જે મનુષ્ય વિનાની છે, તેમાં નિર્મળ ચારિત્રને અભાવ હાવાથી તે મેાક્ષમાં ન જાય, પણ નિર્માંળ ભાવ મનુષ્યમાં થઇ શકે, તેથી મેાક્ષમાં જાય છે. હવે તેમનાં નામ લઇને કહે છે,
अंत करति दुक्खाणं इह मेगेसि आहियं आघायं पुण एगेसिं दुल्लभेऽयं समुस्सए |१७|
બૌદ્ધ લેાકા કહે છે કે દેવતા નિર્મળ ભાવનાથી મેક્ષમાં જાય છે, પણ જૈન ધર્મ કહે છે કે મનુષ્યેાજ મેાક્ષમાં જાય
Jain Educationa International
For Personal and Private Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૬૫
છે, પણ ગણધરો તે શિને કહે છે કે આ મનુષ્ય જમ મહાદુર્લભ છે તે પાછો મળ મુશ્કેલ છે.
ટી. અ–બધા મનુષ્યો સંપૂર્ણ દુઃખોને અંત કરી શકતા નથી, કારણ કે તેવી સામગ્રી તેમને મળતી નથી, હવે કેટલાક વાદીઓનું આ કહેવું છે કે દેવેજ ઉત્તર ઉત્તર પ્રધાન સ્થાન મેળવતા સંપૂર્ણ કલેશનો નાશ કરે છે, પણ તેવું જેન મતવાળા માનતા નથી, પણ જેમાં તે ગણધર ભગવંત વિગેરેના શિષ્યને પ્રભુએ કહ્યું છે, તથા ગણધર વિગેરેએ (પરખદામાં) આવું કહેવું છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર સિથી મટે છે તેમાં યુગ અને સમિલ એટલે ધૂસરું સાંબીલ બે જૂદી દિશામાં દેવ મુકે તે ભેગાં થતાં ઘણો કાળ લાગે તેમ આ જીવને મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે, પણ કદાચ કર્મ વિવર માર્ગ આપે તે મક્ષ નરદેહ મળે છે, તેમાં પણ કેટલાક જી ધર્મકૃત્ય કર્યા વિના મુશ્કેલીઓ મેળવેલું જેમ ચિતામણું રત્ન દુર્લભ થાય છે, તેમ મનુષ્ય જન્મ તેને પાછો મળ દુર્લભ છે કહ્યું છે કે ननु पुनरिदमतिदुर्लभमगाघसंसारजलधिविभ्रष्टम् । मानुष्यं खद्योतक-तडिल्लतो-विलसितप्रतिमम् ॥१॥
આ મનુષ્ય જન્મ ભાગ જોગવતાં કે આળસથી ગુમાવે તો ખરજુવાને પ્રકાશ કે વીજળીને પ્રકાશ જરાકમાં નાશ થાય તેમ તે જીવને મળેલું વ્યર્થ જાય છે, અને જેમ મહાકટે મેળવેલું ચિંતામણું રત્ન અગાધ સમુદ્રમાં પડેલું મળે નહિ,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
AAN'****
**
*
**
તેમ આ સંસાર સમુદ્રમાં ગયેલા જીવને મનુષ્ય જન્મ પાછો મળે નહિ, - અહીં મનુષ્ય જન્મમાં જે ધર્મ નથી કરતા તેમને સમ્યકત્વ મળવું દુર્લભ છે, તથા જે ધર્મના પ્રોજન માટે ઉત્તમ લેશ્યા કે મનુષ્ય દેહ કહે છે, તે પણ મળવું મુશ્કેલ છે,
ટી. અ.–વળી આ મનુષ્ય ભવથી કે ઉત્તમ ધર્મથી વિધ્વંસ થતાં (પડી જતાં) નિપુણ્યક જીવને આ સંસારમાં ભમતાં સમ્યગ્દર્શનનું પ્રાપ્ત થવું મુશ્કેલ છે, ઉત્કૃષ્ટથા અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળ વીતેથી મળે છે, વળી સમ્યમ્ દર્શન મેળવવા જેવી અ-મનની નિર્મળ ભાવના લેશ્યા ધર્મ રહિત જીવોને મળવી દુર્લભ છે, અથવા અર્ચા–મનુષ્ય દેહ તે ધર્મબીજ રહિત છને મળવો મુશ્કેલ છે, તેમજ આર્યક્ષેત્ર સુકુલમાં જન્મ ઈદ્રિયોની પુરતી સામગ્રી વિગેરે દુર્લભ છે, અને જિનેશ્વર દેવ ભવ્ય જેને માટે ધર્મરૂપ અર્થ બતાવે છે, તે ધર્મ મનુષ્ય જન્મ વિગેરેથી જ મળે છે, (માટે મનુષ્ય જન્મમાં ધર્મ કરી લેવો.) जे धम्मं सुखमक्खंति
पडिपुन्न–मणेलिसं अणेलिसस्स जं ठाणं
तस्स जम्मकहा कओ ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
પ'દરતું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૬૭
જેએ પેાતે કેવળજ્ઞાની થઇને નિર્મળ ચારિત્ર ધર્મ કહે છે, અને પાળે છે, તેવા કેવળજ્ઞાની નિ`ળ ચારિત્ર જેવા અનુપમ ગુણ ધરાવનારને મેાક્ષનું સ્થાન મળ્યા પછી તેને જન્મ લેવાની કથા કયાંથી હાય?
ટી–વળી જે મહા પુરૂષા વીતરાગ પ્રભુ ( કેવળ જ્ઞાન વડે) હાથમાં રાખેલા આમળાને જેમ (દિવસે ખુલ્લી આંખે દેખતે) દેખે, તેમ તેઓ આખા જગતને દેખનારા છે, તે એવું દેખનારા છે, છતાં પારકાનું હિત કરવામાં એકાંત રકત છે, તેએ શુદ્ધ-સર્વ ઉપાધિથી રહિત નિર્માળ ધર્મ ખતાવે છે) અને તે પ્રમાણે વર્તે છે, અથવા પ્રતિપૂર્ણ-નિર્મળ ચારિત્ર ના સદ્ભાવથી સંપૂર્ણ છેવટનું યથાખ્યાત ચારિત્ર (સંપૂર્ણ ત્યાગ દશા) છે, તેવું અનુપમ ચારિત્ર–ઉત્તમ ધર્મ બતાવે છે, અને પાળે છે, આવા અનુપમ ધર્મવાળા-જ્ઞાન ચારિત્ર સહિત હાય તેને સર્વ રાગદ્વેષ વિગેરેનાં જોડલાં દૂર થઈ કેવળજ્ઞાન થઈ મેાક્ષનું સ્થાન મળ્યું હોય ત્યાં ફરી જન્મવાની કથા કયાંથી હાય ! તેને જન્મ્યા કે મુએ એવી કથા સ્વપ્નમાં પણ કર્મ ખીજના અભાવથી કયાંથી હાય? કહ્યું છે કે दग्धे बीजे यथात्यन्तं प्रादुर्भवति नांकुरः कर्मी तथा दुग्धे न रोहति भवः || ||
બીજ બળીને રાખ થઇ, કુટે નહિ અંકુર તેમ કર્યું બીજ ખાળતાં, ભવમ્ કુર રહે દૂર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
कओ क़याइ मेधावी उप्पज्जंति तहा गया तहागया अप्पडिन्ना चक्खू लोगस्सणुत्तरा | २०|
તેવા નિર્મળ શુદ્ધ સિદ્ધ આત્માએ આલેાકમાં ફ્રી કેમ જન્મે ? જેએ કેવળજ્ઞાને સંસારને ભ્રમરૂપ જાણીને નિયાણું કર્યા વિના ગયા છે અને આલાકના જીવાને હિત અહિત મતાવવાથી ચન્નુરૂપ છે.
ટી. અવળી કર્મ બીજોના અભાવથી કેવી રીતે કાઇ પણુ વખત જ્ઞાન સ્વરૂપ મેધાવીએ અપુનરાવૃત્તિ (ફરી ન આવવાની) ગતિ (મેાક્ષ) માં ગયેલા તેવા સિદ્ધ शुद्ध નિર્મળ આત્માએ આ અશુચિના ભંડાર જેવા ગર્ભ માં કેદ પડવા માટે કેમ ઉત્પન્ન થાય ? અર્થાત્ કોઇ પણ વખત તેઓ ક ઉપાદાન (મેહ) ના અભાવથા ન આવે, તેજ પ્રમાણે તથા ગતા–તીર્થંકર તથા ગણધર વિગેરે ચારિત્ર પાળતાં (સંસારની મેાહક વસ્તુનું પણ) નિયાણું માંધતા નથી, તેથી તેઓ અપ્રતિજ્ઞા–આશંસા રહિત ફકત જીવાનું હિત કરવા માટેજ તેમને અનુત્તર જ્ઞાન હાવાથી અનુત્તર (શ્રેષ્ઠ) થએલા સ જીવાને સારા ખાટા પદાર્થોનું ખરેખર નિરૂપણ કરવાથી ચક્ષુ જેવા હિતની પ્રાપ્તિ કરાવનારા અને અહિત છેડાવનારા છે, તે મધા લેાકેાને દિવ્ય આંખ જેવા સવજ્ઞ પ્રભુએ છે,
Jain Educationa International
-
For Personal and Private Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. अणुत्तरे य ठाणे से
कासवेण पवेदिते जं किच्चा णिव्वुडा एगे * નિ વંતિ પંડિવા દૂરશા
તે ઉત્તમ સ્થાન મેક્ષનું કારણ જે સંયમ છે તેને મહાવીર પ્રભુ કાશ્યપ શેત્રના છે તેમણે બતાવ્યું છે, તે સ્થાને પહોંચવા માટે તેનું જ્ઞાન ભણી ચારિત્ર પાળીને કેટલાએ વિદ્વાનસાધુ વિગેરે નિવૃત્ત થઈને મેક્ષમાં ગયા છે, જેનાથી બી શ્રેષ્ઠ કેઈ નથી માટે અનુસર સ્થાન તે સંયમ (નિર્મળ ચારિત્ર) છે તે કાશ્યપ ગોત્રના વર્ધમાન સ્વામીએ કહ્યું, તેનું ત્તમપણું બતાવે છે, જે અનુત્તર સંયમ સ્થાનમાં કેટલાક મહાસત્વવાળા પુરૂષો સારી અનુષ્ઠાન પાળીને નિર્વાણને પામ્યા છે, અને નિવૃત્ત થયેલા તેઓ સંસાર ચકવાળની નિષ્ઠા (અંત) જ છે, તે પાપથી દૂર થયેલા પંડિતે મેક્ષને પામ્યા છે, તેનો અર્થ આ છે કે આä સંયમ સ્થાન મહાવીર પ્રભુએ કહેલું છે કે જેને બરાબર પાળનારાઓ મોક્ષમાં ગયા છે,
૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૭૦
पंडिए वीरियं लडुं
धुणे पुव्वकडं कम्मं નવં વાવ
સૂયગડાગ સૂત્ર ભાગ ત્રીજો.
ન યુતિ ા૨ા
વળી તે પતિ સાધુએ સારા માઠાના વિવેક જાણવાથી કર્મ દૂર કરવાની અથવા ઉત્કૃષ્ટ તપ કરવાની શક્તિ મેળવીને કર્મ તેાડવા પ્રયત્ન કરે, આ વીર્ય શક્તિ કર્મના નાશ કરવા લેવાય તેજ પડિતવીય છે, આવું વીય (શક્તિ) મેળવવું સેંકડા ભવમાં પણ દુર્લભ છે, કાર્ય વખત કર્મ વિવર મળે તેા ( પ્રભુ ઉપદેશ આપે છે કે) પૂર્વ ભવામાં કરેલાં અશુભ કર્મોને તાડવા પ્રયાસ કરે, અને નવાં ક ન ખાંધે ( તા મેાક્ષમાં જાય ).
ण कुव्वति महावीरें
रयसा संमुहीभूता
निग्घायाय पवत्तगं
Jain Educationa International
अणुपुव्वकडं रयं
જન્મ હેન્રાળ દ્ગ મળ્યું "રા
વળી તે આઠે કર્મ નાશ કરવામાં બળવાન મહાવીર છે, તે અનુક્રમે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને
For Personal and Private Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
પંદરમું શ્રી આદાન નામનુ અધ્યયન,
[ ૩૭૧
કુચામાથી જે બીજા જીવા કમ રજ ભેગી કરે છે, તેવી કમ રજ ભેગી ન કરે, કારણ કે જેને પૂર્વની કર્મ રજ હાય તે નવી કર્મ રજ એકઠી કરે, પણ આ મહાવીરે તે। પૂર્વનાં કર્મો અટકાવી સાચા સયમમાં સ'મુખ થઈને અને તે પ્રમાણે સદા દઢ રહીને આઠ પ્રકારનાં આવતાં કર્મોને ત્યાગીને મેાક્ષ અથવા નિર્મળ સયમમાં સ’મુખ થયા છે, जं भयं सव्वसाहूणं
तं मयं सल्लगंत्तणं
साहइत्ताण तं तिन्ना
Jain Educationa International
તેવા વા અવિનું તે પા
î
વળી, જે મત (સંયમ) સર્વે સાધુને ઇચ્છિત છે, તે આ સયમ કેવા જોઇએ તે કહે છે, શલ્ય-પાપનાં કવ્ય અથવા તેનાથી ખચાતાં નવાં કર્મ તેને' છેકે તે શક્ય ન (પાપ કાપનારી કાતર) છે, તેવું ઉત્તમ સમ અનુષ્ઠાન મેળવીને ઉદ્યત વિહારી નવકલ્પી વિહાર કરનારાસ ચમ આરાધીને ઘણા સાધુ સાધ્વી સસાર કાંતારથી પાર ઉતરીને મેક્ષમાં ગયા, ખીન્ત કેટલાક કર્મનાં પુરા ક્ષય ન થવાય દેવા થયા તે સમ્યકત્વ પામેલા સારૂ ચારિત્ર પાળેલા વૈમાનિક દેવપણું પામેલા છે, પામે છે, અને પામશે,
For Personal and Private Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૭૨
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો अभविंसु पुरा धीरा (वीरा)
आगमिस्सावि सुव्वता दुनिबोहस्स मग्गस्स.
अंतं पाउकरा तिन्ने ॥२५॥ तिबेमि इति पनरसमं
जंमइयं नामज्झयणं समत्तं
(TI. . ૬૪૩) . હવે બધું સમાપ્ત કરવા કહે છે. પૂર્વે અનાદિકાળમાં ઘણી કર્મ જીતવામાં મહાવીર (સમર્થો) થયા છે, હમણાં મહાવિદેહમાં થાય છે, ભવિષ્યમાં અનંતકાળમાં તેવા કેવળજ્ઞાન પામનારા યથાખ્યાત ચારિત્રવાળા થશે, તેઓએ શું કર્યું, કરે છે, અને કરશે. તે કહે છે, ઘણું મુશ્કેલ એવા જ્ઞાનદર્શન ચારિત્ર-મેલ માર્ગની અંતિમ અવસ્થા પામીને કેવળજ્ઞાની થયા પછી તેજ માર્ગ બીજાઓને કહે છે, પિતે સંયમ આદરે, અને બીજાને આદાને ઉપદેશ કરે, તેથી પોતે સંસારસાગરને તયાં તરે છે અને તરશે, શાસ્ત્રાનુગમ કો, નો પૂર્વ માફક છે, આદાનીય નામનું પંદરમું અધ્યયન પરું થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
સોળમું શ્રી ગાથા અધ્યયન.
[૩૭૩ સેળયું શ્રી ગાથા અધ્યયન. પંદરમું કહીને સોળમું કહે છે, તે બંનેને સંબંધ આ છે, પ્રથમનાં પંદરમાં જે વિષયે કહ્યા, તેમાં કરવાનું તે કરે, અને છોડવાનું તે છે કે ત્યારે તે સાધુ થાય છે, તે બધાં અધ્યયનના વિષયે કહે છે. (૧) પહેલામાં સ્વસમય પર સમયનું જ્ઞાન મેળવી સામ્ય
કરવ ગુણમાં સ્થીર થાય છે. (૨ બીજામાં કર્મનાશ કરનારા જ્ઞાન વિગેરે હેતુઓ
આઠ પ્રકારનાં કર્મનાશ કરનારા જે છે, તે જ્ઞાન વિગેરે હેતુથી આઠ પ્રકારનાં કર્મ નાશ કરી
સાધુ (મેક્ષમાં જનારે) થાય છે. (૩) અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોને શાંતિથી સહેવાથી
સાચો સાધુ થાય છે. ક (૪) સ્ત્રી પરિભ્ય જીત દુર્લભ છે તે જો તે સાધુ છે. (૫) નરકની વેદનાઓ સાંજથી સંસારથી ખેદી અને
તેથી પાપથી અટકી સાધુ થાય. (૬) મહાવીર પ્રભુએ કર્મક્ષય કરવા માટે દીક્ષા હક
ચોથું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી સંયમમાં સારા - પ્રયત્ન કર્યો,માટે બીજા છમસ્થ સંધુઓએ તેમકરવું (૭) કુશીલ (વેષધારી) પાપ કરનારા સાધુઓના દે..
Jain Educationa International
For Personal and Private Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
** **
* **
* * *
* *
૩૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
---------------- ---- જાણીને તે દે ત્યાગવા ઉદ્યમવાને થઈ સુશીલતા | વાળથવું. (૮) બાળવાર્ય (પાપમાં શક્તિ વાપરવી) છોડીને પંડિત
વીર્ય વડે સાધુપણું પાળ હમેશાં મેક્ષાભિલાષી થવું. (૯) સાધુના દશ ધર્મ ક્ષાત્યાદિકને આચરી સંસારથી
-મુકત થવું. . . . . (૧૦) સંપૂર્ણ સમાધિવાળે સાધુ સુગતિમાં જનારે થાય છે. (૧૧) સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્ર નામને સારા માર્ગ
મેળવી સાધુ બધા કર્મને નાશ કરે છે. (૧૨) બીજા ધર્મવાળાના દોષ તથા ગુણે જાણીને
તેમનામાં શ્રદ્ધા નું કરે. (૧૩) શિષ્યના ગુણ તથા દોષ જાણનારે ગુરૂ સદગુણેમાં
રહીને કલ્યાણ ભજનારો થાય છે, (૧૪) પ્રશસ્ત ભાવ ગ્રંથને ભાવના આત્મા વિસ્ત્રોત
સિકા (સંસાર તૃષ્ણ)થી રહિત થાય છે.' (૧૫) જેવી રીતે આયત નિર્મળ, ચારિત્રવાળે સાધુ
થાય તે બતાવે છે આ પ્રમાણે પંદર અધ્યયનમાં બતાવેલા અર્થોને અહીં જપથી બતાવે છે. આ સંબંધ આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગા થાય છે તેમાં ઉપકમને
Jain Educationa International
For Personal and Private Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
સોળમું શ્રી ગાથા અધ્યયન
[૩૭૫
...
અર્થાધિકાર ઉપર કહ્યા પ્રમાણે બતાવ્યો. નામનિષ્પન્ન નિશેપામાં ગાથાડશક એવું નામ છે તેમાં ગાથા શબ્દના નિક્ષેપા નિકિતકાર કહે છે. णामं ठवणा गाहा दन्वगाहा य भावगाहा य पोत्वग पचग लिहिया सा होई दव्वगाहा उ नि.१३७॥
ગાથા શબ્દના નામ વિગેરે થાય છે, નામ સ્થાપના સુગમ છોડીને દ્રવ્ય ગાથાનું સ્વરૂપ બતાવે છે. તેમાં જ્ઞ શરીર ભવ્ય શરીરથી જુદી દ્રવ્યગાથા પત્રમાં કે પુસ્તક વિગેરેમાં (લખેલી છાપેલી ગુથેલી વિગેરે) જાણવી, તે કહે છે, जयति. णव गलिण कुवलय वियसिय सयवत्तपत्तदलच्छो वीरो गइंद पयगल मुललिया गयविक्कमो भगवं ॥२॥
જયવંતા, મહાવીર વર્તે છે, તે કેવા છે! નવા કમળ કુવલયનાં ખીલેલાં સેંકડે પાંદડાના સમૂહ સરખા નેત્રવાળા છે, તથા હાથી મદને ગળતે મનહરચાલે ચાલતું હોય તેવી ગતિવાળા બળવાન ભગવાન છે, થા અથવા આ સોળમું અધ્યયન કાગળ કે પુસ્તકમાં લખી રાખેલું હોય, તે દ્રવ્ય ગાથા છે. હવે ભાવ બતાવે છે, होति पुण भावगाहा सागारुवओग-भावणिप्फन्ना पहराभिहाणजुत्ता तेणं माहत्तिणं विति ॥नि १३८॥
અર્થ. ભાવગાથા આ પ્રમાણે છે, સાકાર ઉપગમાં ક્ષાપશમિક ભાવમાં થએલી અને કાનને મધુર લાગવાંથી
Jain Educationa International
For Personal and Private Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. તેનું બીજું નામ મધુર છે, ઢબથી ગાયતે કાનને મધુર લાગે, મોટે મધુર કહે છે. '
ટી, અ. ભાવગાથા આવી થાય છે, જે આ જીવને સાકાર ઉપગ ક્ષાપશમિક ભાવમાં ઉત્પન્ન થાય છે તે, ગાથાને સમજી શકે, (ગાથાનું હૃદયમાં જ્ઞાન થાય) તે ભાવગાથા છે, એમ કહે છે, કારણ કે બધા સિદ્ધાંતનું જ્ઞાન ક્ષાયેયમિક ભાવમાં રહેલ છે. ત્યાં અનાકાર (સામાન્ય) ઉપગને અસંભવ હેવાથી એમ કહ્યું છે, વળી તેજ કહે છે, તે ગાથાનું બીજું નામ મધુર છે. કારણ કે સારી રીતે બોલવાથી તે કાનને ગમે છે, આ અધ્યયન ગાથાઓમાં પ્રાકૃત ભાષામાં રચ્યું છે, તેથી ગમતું હોવાથી તેનું મધુર નામ પડ્યું છે, એમ નિર્યુક્તિકારનું કહેવું છે, જેને ગાય છે ભણે છે, મધુર અક્ષાની પ્રવૃત્તિથી, તે ગાથા જાણવી–આ કારણથી તેને ગાથા કહે છે, गाहीकया व अस्था, अहव ण सामुद्दएण छरेणं एएण होति गाहा एसो अन्नो वि पन्जाओ नि. १३९।।
અથવા બીજી રીતે ગાથાનું સ્વરૂપ બતાવે છે, ગાથી કૃત–તે છતા અર્થો એકઠા કરીને જેમાં ગુંચ્યા હોય, તે ગાથા છે, અથવા સમુદ્ર છંદ વડે રચના થઈ, માટે ગા છે, તે સામુદ્રધૃદ આ પ્રમાણે છે, " अनिबद्धं च यल्लोके गाथेति तत् पंडितैः प्रोक्तं
Jain Educationa International
For Personal and Private Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
સોળમુ' શ્રી ગાથા અધ્યયન.
બીજો
પર્યાય કહ્યો, એ તાત્ક
આ ગાથા શબ્દને જાણવું, જે ગવાય છે અથવા (એકત્ર) કર્યો છે સામુદ્ર છંદ વડે, તે ગાથા છે, અથવા ાતે વિચારીને નિત વિધિએ અર્થ કરવા.
જેને ગાય છે, કે માથી
.
परणरसतु अज्झयणे पिंडितत्थे जो अवितहति पिंडिय वयणेrsध्धं गद्देति तम्हा ततो गाहा ॥ नि१४० ॥
'
[૩૭૭.
હવે પંદર અધ્યયનના અર્થ ભેગા ટુંકમાં અતાગ્યે છે તે કહે છે. પંદર અધ્યયનમાં જે અર્થ છે, તે બધાંને ભૂંગે વિતથ (સાચા) અર્થ આ સાળા અ યયનમાં એકડા વિષયેાના વચના વડે બતાવ્યે, માટે ગ્રંથન (ગુંથણુ) કરવાથી ગાથા કહે છે.
Jain Educationa International
सोलसमे अज्झयणे अणगार गुणाण वण्णणा भणिया गाहा सोलणामं अज्झयगमिणं ववदिति ॥ नि १४१ ।।
પૂર્વ સાધુઓના ગુણાને પદર અધ્યયનામાં કહ્યા હતા, તે આ સેાળમા અધ્યયનમાં એકઠા વિષયનાં વચનેાવડે વર્ણન કરે છે, માટે તેનુ નામ ગાથા ખેડશ છે, નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો, ડ્વે સૂત્ર સ્પેશિક નિયુતિના અનુમના અવસર છે, માટે કયા વિના સૂત્ર કહે છે,
For Personal and Private Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૭૮]
સુયગઠંગ સૂત્ર ભાગ ત્રીજે. अहाह भगवं-एवं से दंते दविए वॉसटकाएत्ति बच्चे माहणेत्ति वा समणेत्ति वा, भिक्खुत्ति वा णिग्गंथेत्ति वा,
અથ અવ્યય છેલ્લું મંગળ સૂચવે છે, પ્રથમ મંગળ બુધ્યેત બેધ પામે એ પ્રથમ મંગળ હતું. આ બંને મંગળ આવવાથી આ સોળે અધ્યયનને શ્રત સ્કંધ મંગળ કરનાર છે, એમ જણાવ્યું છે, અથવા પંદર અધ્યયન પછી તુરત પંદરને અર્થ સંગ્રહ કરનાર આ અધ્યયન છે તે અથ (હવે) અવ્યય સૂચવે છે.
ભગવાન—ઉત્પન્ન દિવ્ય (કેવળ)-જ્ઞાનવાળી દેવ અને મનુષ્યની સભામાં કહે છે કે ઉપર બતાવેલાં પંદર અધ્યયનમાં બતાવેલા વિષયોને જાણનારો તથા પાળનારા સાધુ હઢિયે તથા મન દમન કરવાથી દાંત છે, મુક્તિ જવાયેગ્ય હોવાથી દ્રવ્ય છે, દ્રવ્યને અર્થ ભવ્ય છે. અને તે ભવ્યાત્મા રાગછેષ વિગેરે કાળાશ જે એલરૂપે છે, તેનાથી દૂર છે, તથા ઉત્તમ જાતિનું સોનું નિર્મળ દ્રવ્ય છે, તેમ આ સાધુ તેમાં નિર્મળ છે તથા કાયાની વેઢાવચ્ચ ન કરાવે તેથી વ્યુત્પરૂટ કાયાવાળે ઉપલા અધ્યયનમાં, બતાવેલા ગુણોવાળો સ્થાવર
Jain Educationa International
For Personal and Private Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
સેળયું શ્રી ગાથા અધ્યયન.
[૩૭૯ જંગમ સૂમ બાદર પ્રર્યાપ્ત અપર્યાપ્ત ભેટવાળા જેને “માણે ન મારે એવી પ્રવૃત્તિવાળે આ માહન (સાધુ) છે અથવા બ્રહ્મચર્યની નવવાદરૂપ ગુપ્તિથી ગુમ અથવા બ્રહ્મચર્યધારવાથી બ્રાહ્મણ, એટલે પૂર્વે બતાવેલા ગુણોવાળે સાધુ માહન બ્રાહ્મણ કહેવા.
. શ્રમણ-સમના તથા તપસાથી દુઃખ થાય તે સહે માટે શ્રમણ છે, અથવા મિત્ર શત્રુમાં સમાન અંત:કરણવાળો હોવાથી સર્વત્ર વાસી ચંદનના ક૯પ જે છે, તે જ કહ્યું છે કે ખરિઘ લિ શો તેને કોઈ સાથે છેષ નથી. એવા કહેલા ગુણવાળો શ્રમણ કે સમાન મનવાળો સાધુ કહે, તથા ભીખ માગી પેટ ભરે, અથવા આઠ કર્મને ભેદે તે ભિક્ષુ છે, તે દાંત વિગેરે ગુણવાળ હોય, વળી તે બાહ્ય અત્યંતર પરિગ્રહ છેડવાથી નિગ્રંથ છે.
पडिआह भंतें ! कहं नु दंते दविए वोसदकाएत्ति बच्चे माहणेत्ति वा सम
त्ति वा भिक्खूत्ति वा णिग्गंथेत्ति वा ? तं नो बृहि महामुणी !
Jain Educationa International
For Personal and Private Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તેથી શિષ્ય પૂછે છે કે હે ભગવન્ હૃદન્ત ક્ષયાત ભવાન્ત ! તમે જે દાંત દ્વેશ્ર્ચભૂત વ્યુત્સુકાય સાધુ હોય તે માણુ બ્રાહ્મણ ભિક્ષુક નિગ્રંથ કહેવા, આવું તમે શા માટે કહેા છે! તે અમને ખુલાસાથી સમજાવા,
૩૮૦
હે મહામુનિ ! તમે ત્રણ કાળનું જ્ઞાન ધરાવેા છે, માટે આપ કા.
આવું પૂછતાં ભગવાન બ્રાહ્મણ વિગેરે ચારે નામેામાં જે ઘેાડા ભેદ છે, તે અનુક્રમે પ્રવૃત્તિના નિમિ-તે (ગુણેની વ્યાખ્યા) કહે છે. इति विरए सव्वपावकस्मेहिं पिज्जदोसकलह अब्भकखाण पेसुन्न परपरिवाय अरतिरति मायामास मिच्छादंसण सल्लविरए सहिए सया जए णो कुज्झे णो माणी माहणेत्ति વર્ષે ૫સૂ. ૫
આ પ્રમાણે પૂર્વોક્ત અધ્યયનના અર્થની વૃત્તિવાળા વિરક્ત--બધા પાપે જે સાવદ્ય અનુષ્ઠાન છે તેનાથી છુટા થયેલે છે, (તેની વિગત બતાવે છે) પ્રેમ-રાગથી ચાહવું,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
સોળમું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૧ ઠેષ-અપ્રીતી કરવી, કલહ-સામસામે કઓ કર (લડવું) . અભ્યાખ્યાન-બેટું આળ દેવું, પશુન્ય-કાનમાં કહેવું, પરના ગુણે સહન ન થાય તો તેના દોષે બીજા પાસે કહી. બતાવવા. (ચાડી કરવી), પરંપરિવાદ–પારકી નિંદા કરવી, અરતિ-સંયમ પાળવામાં ખેદ થાય, રતિ-વિષયની આકાંક્ષા, માયા-પરને ઠગવું, અને મૃષાવાદ–ગાયને ઘડે કહે, જૂઠું બોલીને કપટ છુપાવે. મિથ્યાદર્શન--અતત્વને તત્વ કહે, તત્વને અતત્વ કહે, જેમકે
: - णत्यि ण णिच्चो ण कुणइ कयं ण चेए पत्थि णिव्वाणं पत्थि अ मोक्खोवाओ छ म्मिच्छत्तस्स ठाणाई ॥२॥
જીવ નથી, તે હમેશાં નથી, પાપ પુણ્ય કરતો નથી, કરેલું ભાગવતે નથી, મેક્ષ નથી, મિક્ષને ઉપાય નથી (જીવ નથી જીવ હોય તે પરભવ નથી, પરભવ હોય તે પુણ્ય પાપ નથી, પુણ્ય પાપ હોય તે ભગવતો નથી, તેને મેક્ષ નથી, તેમ મોક્ષનો ઉપાય નથી, સદા તેને તેજ છે, આ છે મિથ્યાત્વનાં સ્થાને છે, તેમાં જગતના બધાં દર્શને (મો) આવી ગયાં, આજ શક્ય છે તેમાં આગ્રહ રાખે, આ બધાં પાપથી જે છૂટે તે સમિતિ-ઈર્યાસમિતિ વિગેરે પાંચે પાળના હોય, તથા પરમાર્થથી જે સાચું હિત હોય, તે સહિત અથવા સહિત એટલે જ્ઞાન વિરેથી યુકત હય, તથા સર્વદા સંયમ અનુષ્ઠાનમાં યંત
Jain Educationa International
For Personal and Private Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
3८२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તે ઉદ્યમ કરનારે છે, તે અનુષ્ઠાને કષા કરીને નકામાં ન કરે, તે કહે છે, આકળો થઈને કેવી ન થાય, ઉત્કૃષ્ટ તપ કરીને પણ માની ન થાય, તે કહ્યું છે, जइ सोऽवि निज्जरमओ पडिसिद्धो अट्ठमाणमहणेहिं अवसेस मयट्ठाणा परिहरियन्वा पयत्तेणं ॥१॥
न नि (५) महन-मा तिना मह छ।3વાથી તે પણ છેડા જોઈએ, તેમજ બીજાં મદસ્થાને હોય તે પ્રયાસ કરીને છેડવાં, આ કેધ માન ત્યાગવાનાં બતાવ્યાથી રાગ જે માયા તથા લેભથી થાય છે, તે પણ ત્યાગ, આવા ગુણથી શેજિત સાધુ હોય તેને નિઃશંકપણે માહન નામે બોલાવ. હવે શ્રમણ શબ્દની પ્રવૃત્તિનું निमित्त मताव छ, . ____ एत्थवि समणे अणिस्सिए अणियाणे
आदाणं च अतिवायं च मुसावायं च बहिर्चा च कोहं च माणं च मायं च लोहं च पिजं च दोसं च इच्चेव जओ जऔं आदाणं अप्पणो पहोसहेऊ तओ तओ आदाणातो पुव्वं पडिविरतेपाणाइवाया सियादते दविए वोसट् काए समणेति वच्चे ॥२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
સાળસુ શ્રી ગાથા અશ્ર્ચયન,
| ૩૮૩
અહીં પણ પૂર્વે કહેલા વિરતિ વિગેરે ગુણ સમૂહેામાં રહેલા હાય. તેને શ્રમણ કહેવા, તેનામાં બીજાપણ ગુણુ જોઇએ તે ખતાવે છે, નિશ્ચયથી કે વધારે પ્રમાણમાં આશ્રય લે તે નિશ્રિત છે, તેથી રહિત અનિશ્રિત અર્થાત્ શરીર વિગેરેમાં કયાંય પણ મૂર્છા ન હાય, (તેને હું ખેદ ન કરે), તથા જેને નિયાણું ન હાય, તે અનિદાન નિરાકાંક્ષી-બધાં કર્મોના ક્ષયના અથી બની સંયમ અનુષ્ઠાનમાં વર્તે, તથા આઠ પ્રકારનાં કર્મ જેના વડે સ્વીકારાય, તે આદાન-ક્યાયા પરિગ્રહ અથવા સાવદ્યઅનુષ્ઠાન, તથા અતિપાત જીવ લેવા તે જીવહિંસાને જ્ઞાનથી જાણી પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણુ)થી ત્યાગવી, એ પ્રમાણે બધે પાપત્યાગવાનું સમજવું, જૂઠ આવવુ તે મૃષાવાદ, (તેમજ ચારી) અહિદ્ધ -મૈથુન પરિગ્રહ તે એ સમજીને છેડવાં, મૂળ કારણા(ગુણા)કહ્યાં, હવે ઉત્તર ગુણા અતાવે છે, ક્રોધ–અપ્રીતિ, માન-સ્તંભ (અહંકાર) રૂપ, માયા ઠગાઇ, લાભ-મૂર્છા, પ્રેમ—પોતાનું ગણવું, દ્વેષ-પારકાનું તથા પોતાનું બગાડનાર વિગેરે સંસાર ભ્રમણનાં કારણેા જાણી મેક્ષમામાં વિન્ન જાણીને તે ખધાં ત્યાગે, એમ ખજા પણ પાપા છેડે, તથા કમ ધનનાં કારણેા આ લાક અને પરલેાકમાં પાતાના આત્માનેજ અનના હેતુ તથા થતાં દુ:ખા તથા દ્વેષ વધવાનાં કારણે જાણે, તેથી જીવહિંસા વિગેરે પાપાથી તથા અનં દડ આવવાથી પૃ થી--પ્રથમથીજ આત્માનું ભવિષ્યનું' ભલું ઇચ્છીને પ્રતિવિરત થાય, બધા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૮૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. અનર્થના હતું આ લેક પરલોકનું બગાડનાર સમજીને તે સાવદ્ય અનુષ્ઠાનથી બચે,મેક્ષાભિલાષી સાધુ તે પાપને છેડે, એવા સાધુ દાંત શુદ્ધ દ્રવ્યભૂત શરીરની વેયાવચ ન કરાવવાથી વ્યસૃષ્ટ કાયવાળા શ્રમણ જાણ, હવે ભિક્ષુ શબ્દની વિગત બતાવે છે –
एत्थवि भिक्खू अणुन्नए विणीए नामए दंते दविए वोसट्रकाए संविधुणीय विरूवरूवे परीसहोवसग्गे अज्झप्पजोगसुद्धादाणे उवदिए ठिअप्पा संखाए परदत्तभोई भिक्खुत्ति वच्चे ॥३॥
અહીં પણ પૂર્વે બતાવેલા પાપકર્મની વિરતિ વિગેરે માહન શબ્દમાં બતાવેલા ગુણે ભિક્ષુ શબ્દની વ્યાખ્યામાં પણ કહેવા, જે બીજા વધારે છે, તે કહે છે, તેમાં પ્રથમ ઉન્નત દ્રવ્યથી–તે શરીરથી ઉથે (તે અહીં જરૂર નથી), ભાવથી ઉં, અભિમાની તે માન ત્યાગવાથી તપનો નિર્જસનો મદ પણ ત્યાગ, વિનીત-ગુરૂ ઉપર ભક્તિવાળા વિનયથી શાભિત ગુરૂ
વિએ આજ્ઞા કરી હેત્ર તે પ્રમાણે વ, નામક-આત્માને નમાવે ગુરૂ વિગેરે ઉપર પ્રેમધારીને વિનયથી આઠ પ્રકારનાં કર્મ નાશ કરે. અર્થાત વૈયા
Jain Educationa International
For Personal and Private Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
~~~-~~-~~-~-~~-
--~~-~~~-~-~~-~~~-~~-~~~~~~~~~~~
૧^^^^
^^^
સોળમું શ્રી ગાથા અધ્યયન
[૩૮૫ વચ્ચ કરીને બધાં પાપ દૂર કરે, દાંત ઇંદ્રિય તથા મનને વશ કરે, શુદ્ધાત્મા-કર્મમળથી દૂર, વ્યુત્કૃષ્ટકાય–શરીરની સંભાળ છેડવાથી દેહને મમત્વ છેડ છે, તેથી શું થાય? તે બતાવે છે, આઠે કર્મને વિધૂય–દૂર કરીને વિરૂપરૂપોનેઅનુકૂળ પ્રતિકૂળ મોટા નાના જે બાવીસ પરીષહે ઉપસર્ગો છે, તથા દિવ્ય ઉપસર્ગો (દેવતાના કલા) છે, તેને સહન કરે, તેનાથી પિતે હારે નહિ, પણ તે આવેલાં સુખ દુઃખને સહીને અધ્યાત્મ ગવડે નિર્મળ મનથી ધર્મધ્યાનવડે શુદ્ધ-નિર્મળ ચારિત્રવાળે તે શુદ્ધાદાન છે, તથા સમ્યગુત્થાન શ્રેટ ચારિત્રમાં ઉદ્યમ તે વડે સ્થિત મેક્ષ માર્ગમાં જ સુખદુઃખેથી ન કંટાળેલે ને આત્મા, તે સ્થિતાત્મા છે, તથા સંખાય-સંસારની અસારતા સમજીને કર્મભૂમિમાં સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ સમજીને સંસારથી પાર ઉતરવાની સઘળી સામગ્રી મળવાથી સારા સંયમમાં ઉદ્યમવાળે પર તે ગૃહસ્થાએ આપેલ આહાર લેતા પદભેજ છે, આવા ઉત્તમ ગુણોથી શોભિત ભિલ કહે, હવે આવા ગુણોથી યુતમાં વધારે બીજા ગુણે હોય તો સ્નેિથ થાય તે ગુણે બતાવે છે, જે
एत्थवि णिग्गंथे एगे प्रगविऊ बुद्धे संछिनसोए सुसंजते सुसमिते सुसामाइए आयवायपत्ते विऊ दुहओवि सोयपलिच्छिन्ने जो
Jain Educationa International
For Personal and Private Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૮૬]
પE!
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. पूयासकारलाभट्टीधमट्टी धम्मविऊणियाग पडिवन्ने समि (म) यं चरे दविए वोसट्रकाए निग्गंत्येत्ति वच्चे ॥४॥से एवमेव जाणह जमहं भयंतारों तिबेमि इति सोलसमंगाहा नामज्झयणं समत्तं पढमो सुअक्खंधों સમો શા
અહીં પણ નિર્ગથ એકલો રાગદ્વેષરહિત તેજસ્વી, અથવા આ સંસાર ચક્રવાલમાં ભમતે જીવ પોતાનાં કરેલાં સુખ દુખ ભોગવનાર છે, તથા એકલે તે પરલોક ગમન કરનારે એકલેજ છે, તથા ઉઘતવિહારી દ્રવ્યથી તથા ભાવથી તે હમેશાં એકલે હોય, તથા પરકમાં જનારો એકલેજ માનનારો એકવિદ્દ હોય, તે જાણે છે કે આ આત્માને દુઃખમાં રક્ષણ કરનાર કોઈપણ સહાયક નથી, અથવા એકાંતવિ-એકાંતથી સંસારને સ્વભાવ જાણીને મેનીંદ્ર (જિનેશ્વરનું) શાસન જ સાચું છે, પણ બીજું નથી, અથેવા એક મેક્ષ અથવા સંયમ તેને જાણે છે, તથા બુદ્ધ-તત્વ જાણે, - તથા છિન્ન-છેદ્યાં છે, ભાવ-તે-સંવરવડે કર્મ તે આશ્રવધારે
Jain Educationa International
For Personal and Private Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
સેળયું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૭
જેણે, તે છિન્નસ્ત્રોત છે, તથા સુસંયત-કાચબા માફક સંયમરૂપ શરીરની રક્ષા કરે, અર્થાત્ કાયાથી નકામું કંઈ પણ કાર્ય ન કરે, તથા પાંચ સમિતિ સારી રીતે પાળે માટે જ્ઞાનાદિક મેક્ષ માટે જાય તેની સભ્યમિત છે, શત્રુમિત્રમાં સમ હોવાથી સુસામાયિક છે, તથા આત્મા જે ઉપગ લક્ષણવાળે જીવ છે, તે અસંખેય પ્રદેશ છે તેનામાં સંકેચ વિકેચ (નાનું મોટું) થવાને ગુણ છે, પોતાના કરેલાં કૃત્યેનાં ફળ ભગવે છે, પ્રત્યેક તથા સાધારણપણે સંસારી જીવના શરીરની વ્યવસ્થા છે, દ્રવ્યથી નિત્ય પર્યાયથી અનિત્ય વિગેરે અનંત ધર્મ (ગુણવાળો છે, તેને વાદ (વર્ણન) તે આત્મવાદને પ્રાપ્ત થયેલ છે, અર્થાત્ બાબર રીતે આમતત્વને જાણનારો છે, તથા વિદ્વાન્-પદાર્થોને સારી રીતે જાણે છે, પણ ઉલટું જેત નથી, તેથી કેટલાક મવા એવું કહે છે કે એક જ આત્મા સર્વ પદાર્થોના સ્વભાવપણે વિશ્વ વ્યાપી છે, શ્યામાક (સામા)ના ચોખા જેવડે અંગુઠાના સાંધા જેવડો વિગેરે જેઓ ખોટું માને છે, તેમનું ખંડન કરેલું જાણવું, કારણ કે તે વાદીઓના માનેલા આત્માને સિદ્ધ કરનાર પ્રમાણને અભાવ છે, દ્વિધા તે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે એટલે દ્રવ્યથી પાંચ ઇંદ્રિયોના વિષયમાં પોતાની પ્રવૃત્તિ ભાવોત તે અનુકુળ પ્રતિકૂળ શબ્દ વિગેરેમાં રાગદ્વેષથી થતા સંક૯પ વિકલ્પ એ બંને સ્ત્રોતને છેદ્યા છે, ઇંદ્રિયે વશ કરીને અને રાગદ્વેષ
Jain Educationa International
For Personal and Private Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
છેડવાથી જીતવાથી પરિછિન્નસ્રોત (નિલે પ) થયા છે, તથા પોતે પૂજા સત્કારના લાભના અથી નથી, પણ ફકત કમ નિરાની અપેક્ષા રાખી તપ ચારિત્રની સઘળી ક્રિયા કરે
છે, તે બતાવે છે, ધર્મ -શ્રુત ચારિત્ર નામના છે, તેના જેને અ છે, અથવા ધર્મ તેજ અર્થ જેને છે તે ધર્માથી છે. તેના ભાવાર્થ આ છે કે તે પૂજાવા માટે ક્રિયા કરતા નથી, પણ ધર્માંના અથી છે, પ્ર–શા માટે ?
કારણ કે તે ચેગ્ય રીતે ધર્મ તથા તેનાથી થતાં ફળે સ્વર્ગ મેાક્ષને જાણે છે, ધર્મ સારી રીતે જાણીને શું કરે છે તે કડૈ છે, નિયાગ માક્ષ માર્ગ અથવા સાચા સયમ છે, તેને સર્વ પ્રકારે ભાવથી સ્વીકાર્યા છે માટે નિયાળ પ્રતિપન્ન છે, તેજ પ્રમાણે શું કરે તે કહે છે, સમિયં સમતા-સ્વભાવરૂપ જે વાંસલા અને ચંદનમાં સરખા ભાવ છે તેવું તે શત્રુમિત્ર ઉપર સરખાપણુ રાખે. કેવા થઈને ? દાંત દ્રવ્ય ભૂત અને અને બ્રુષ્ટ કાયવાળા છે, એવા ગુણા ધારીને પૂર્વ કહેલ માંણુ શ્રમણુ ભિક્ષુ શબ્દોની જે ગુણાની પ્રવૃત્તિ છે, તેવા ગુણાવાળા જે હાય તે નિગ્રંથ કહેવા. તે માહન વિગેરે શબ્દા નિગ્રંથ શબ્દની પ્રવૃત્તિના નિમિ ત્તમાં અવિનાભાવી ( એક સરખા ) છે. અર્થાત્ અક્ષરે જુદા છે, પણ પ્રાયે અર્થ બધાને એકજ ઉત્તમ સાધુ’ તરીકે છે હવે બધાની સમાપ્તિ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
સેળયું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૯ સુધર્મા સ્વામી જંબુસ્વામી વિગેરેને ઉદ્દેશીને કહે છે કે મેં જે કહ્યું છે, તે તમે સાચું જાણે, બીજો વિકલ્પ ન કરો, કારણ કે હું સર્વજ્ઞની આજ્ઞાથી કહું છું, કારણ કે સર્વજ્ઞ ભગવંતે સર્વે જીવના હિતકારક રક્ષક હેવાથી રાગદ્વેષ મહતું કંઈપણ કારણ ન હોવાથી જૂઠું ન બોલે,
એથી મેં શરૂઆતથી કહ્યું, તે બરોબરજ સમજે, આ અનુગ (વિષય) કો, ન નગમ વિગેરે સાત છે, પણ નિગમ નયને સામાન્ય વિશેષપણે ગણું સંગ્રહ વ્યવહારમાં લઈએ તે જ છે, પણ સમભિરૂઢ તથા ઈન્ધભૂત એ બે ને શબ્દ નયમાં લઈએ તે નૈગમ સંગ્રહ વ્યવહાર રૂજુ તથા શબ્દ નય ગણતાં પાંચ થાય, અને પ્રથમ માફક નિગમ ભેગે લઈએ તે ચાર નય થાય, વળી વ્યવહારને સામાન્ય વિશેષરૂપે લઈએ તો સંગ્રહ જુસૂત્ર અને શબ્દ નય એમ ત્રણજ થાય, તે પણ દ્રવ્ય અને પર્યાય એ બેમાં સમાવેશ થાય તે દ્રવ્યાસ્તિક અને પચાયાસ્તિક બે નયેજ છે, અથવા તે બધાંને જ્ઞાન ક્રિયામાં સમાવેશ કરીએ તે બેજ વધે છે, તેમાં જ્ઞાનવાળે જ્ઞાનને પ્રધાન માને, કિયાવાળ ક્રિયાને પ્રધાન માને, નાને નિરપેક્ષ (જુદા) માને તે મિથ્યાત્વ છે, અને પરસ્પર અપેક્ષાવાળા માને તે મેક્ષના અંગરથવાથી બંનેનું પ્રધાનપણું છે. અને તે બંને સાથે લેતાં ફિયા કરે છે, તેજ કહે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
३०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. णाचम्मि गिण्हियव्वे अगिण्हियवंमि चेव अत्थंमि जइयन्वमेव इति जो उवएसो सो नो नाम ॥१॥ ..
જ્યાં જેનું પ્રધાનપણું હોય ત્યાં તેને લે, પ્રધાનપણું ન હોય ત્યાં ગૌણ રાખ (નિષેધ ન કરવો) એનું નામ नय , . . सम्वेसि पि णयाणं बहुविह वत्तव्ययं णिसामेत्ता नं सबनयविमुद्धं जं चरणगुणहिओ साहू ॥२॥
બધા નનું ઘણું પ્રકારનું વક્તવ્ય જાણુંને સર્વનયથી વિશુદ્ધ જે તત્વ છે તે ચરણ ગુણયુક્ત સાધુ પાળે તે પ્રમાણે વર્ત) આ પ્રમાણે નાથા નામનું સેળયું અધ્યયન पुई , प्रथम पुरे। थथा, (टीना 21 ८१०६) શિવાંકાચાર્યે રચેલી ટીકાનું ભાષાંતર વિ. સં. ૧૮૮૭ના અસાડ સુદ ૧૦ સુરત ગોપીપુરા નવી ધર્મશાળામાં પુરૂં થયું. पुण्यात्मा मुगुरुश्च मोहनमुनि, दीक्षापद्रोबोधकः पन्यासो विमलात्मकांतबदनो हर्षो मुनिःशांतिदः सर्वे साधुवराः मुमार्गनिरता स्तेषांकृपापात्रभू माणिक्येनकृतं सुगूर्जरमिरा भाषांतरं मुक्तये गोपीपुरे मूर्यपुरे प्रसिद्ध धर्माख्यशाला स्थितसाधु सेवः माणिक्यसाधुः कुरुते शिवार्थी भव्या पठंतु प्रमुवाक्यभाषां ॥२॥
Jain Educationa International
For Personal and Private Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
શ્રી મેાહનલાલજી જૈનત્મ્ય, જ્ઞાનભંડાર ગાપીપુરા-સુરત.
આ જ્ઞાનભંડારમાં હાલ નીચેનાં પુસ્તકો વેચાતાં મળે છે
સુ. સૂ、 પ્રથમ તથા બીજો દરેકને આચારાંગના પાંચે ભાગ દરેકને દશવૈકાલિક ૧-૨-૩-૪ સંપૂર્ણ
આવશ્યક નિયુÖક્તિ ભા. ૧
વ્યવહાર સૂત્ર સટીક સંપૂર્ણ નવપદ વિવેચન
Jain Educationa International
સૈા નલે! મગાવનારને ૨૦ ટકા કમીશન મળશે,
vodel clo
રૂા. ૧
રૂા. ૧૫૫
રૂા. ૩
રૂ. ૧૫
રૂા. ૨૫)
For Personal and Private Use Only
૦૨-૦
Page #401
--------------------------------------------------------------------------
________________
સસ્તું સુંદર અને સફાઈદાર કામ છપાવવા ક્યાં એર આપશે ?
ધી જૈન વિજયાનંદ” પ્રીન્ટીંગ પ્રેસ
66
ફણપી બજાર સુરતમાં
અમારા છાપખાનામાં અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, જેની ટાઇપેામાં ફેન્સી કાર્ડ, વરા, લેટરપેપર, નેટપેપર, મેમેરેન્ડમ, લગ્નપત્રિકા, હેન્ડબીલેા, 'ડીબુક, ભાડાની બીલબુક, આંકડાબુક વિગેરે દરેક જાતનુ છાપવાનુ કામ ઘણી સારી રીતે રગબેરગી
હીમાં ગ્રાહકનાં દીલપસદ ટાઈમસર કીફાયત ભાવે છાપી આપવામાં આપે છે. તેમજ દરેક જાતના કાચા પાકા આઈડીંગનું કામ પણ ઘણુ સફાઈદાર થાય છે.
ખાસ પુસ્તકા છપાવતા પહેલાં હમેાને પૂછાવવા ભલામણ છે. હુમેટ તરફથી પ્રગટ થયેલા જૈન-પ્રવચન ભા-૧લા વાંચી જોવા ભલામણું છે.
દર્યકાલીક વગેરે પુસ્તક જેની ટાઈપમાં છૂપાએલા છે. નમુને જોવા ખાસ વિજ્ઞપ્તિ છે.
એક વખત પધારી ખાત્રી કરશે.
Jain Educationa International
લખા યા મળે. મેનેજર:--અદામી બ્રધર્સ,
જૈન વિજયાનંઢ પ્રી. પ્રેસ, કણપી–સુરત,
For Personal and Private Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________ મુદ્રક:-મેહનલાલ મગનલાલ બદારી, મુદ્રણાઢ્યું:_ધી " જૈન વિજયાનંદ = પ્રીં, પ્રેસ, | ઠે. કણપીઠ બજાર સુરત Finelibrary.org