________________
"
r
-
૨૮૨)
. સૂયગડાંગ સૂવ ભાગ ત્રીજે. પા) અથવા નિંદનીક વચને ન બેલે જેમકે કુતીર્થિઓ પાપ વ્યાપારમાં રક્ત થએલા શીલથી ભ્રષ્ટ વ્રત રહિત કુંડલ વેંટલ કરનારા છે. એવું અન્ય દર્શનીનું કુવન જેવાયા છતાં પિતે વિના કારણે પારકાના દોષ ઉઘાડનારાં નિંદાનાં મર્મ લેનારાં વચન ન બોલે, તે સુધીર ધમઓ છે. केसिंचि तकाई अबुज्झ भावं,
खुदंपि गच्छेज्ज असदहाणे आउस्स कालाइयारं बघाए
लडाणुमाणे य परेसु अटे ॥२०॥ પિતે બીજાના અભિપ્રાય સમજયા વિના ઉપદેશ દેવા જાય તો પેલાને શ્રદ્ધા ન થતાં વિવાદ થતાં ક્રોધી થઈને ઉપદેશ દેનાર સાધુશ્રાવકના આયુષ્યને ઘટાડે અર્થાત અકાળે મૃત્યુ આણે, માટે પ્રથમ બીજાને અભિપ્રાય સમજવાવાળે ધર્મોપદેશ બીજાને આપ. અથવા જીવાદિકનું સ્વરૂપ બતાવવું.
ટી-કઈ મિથ્યાષ્ટિઓના કુતર્કથી પરિણમેલા પિતાના આગ્રહમાં દઢ થયેલાના વિતર્કો એટલે તેણે મતિ કલ્પનાથી કરેલા કુભાવને સરળ સાધુકે શ્રાવક ન સમજતાં જૈન ધર્મ તેને સમજાવવા પ્રયત્ન કરતાં ન સમજે તે વખતે કડવું વચન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org