________________
અગીયારમું શ્રો માર્ગ અધ્યયન.
[૧૨૧
अणुपुब्वेण महा घोरं, कासवेण पवेइअं । जमादाय इओ पुव्वं समुद्दे ववहारिणो ||५||
હું તે અનુપૂર્વથી (અનુક્રમે) કહું છું તે તમે સાંભળે, અથવા અનુપૂર્વથી તે અનુકુળ સામગ્રી મળવાથી મા ( ધર્મ ) મળે છે, તે સાંભળે, વઢમિમાળ ૩૫, એટલે પહેલા ચાર કષાય ક્રોધ, માન, માયા, લેાભ, અનંતાનુબ’ધીના ઉદય હાય તે! સમ્યકત્વ ન થાય. તેથી વારવિંદ્ર સાર્ વિદ્યામિદ્વજ્ઞાાદ જમરૂરિત્ત હંમ। અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની એ આઠ તથા પ્રથમના ચાર મળી કુલ ૧૨ના ક્ષય કે ઉપશમ થાય ત્યારે સર્વ વિરતિ કે ચારિત્ર પ્રાપ્ત થાય, તથા વત્તરૢિ વરમંચા ચાર અંગ મનુષ્ય જન્મ ધ પ્રાપ્તિના ઉપદેશ-તેને અનુકુળ શ્રદ્ધા અને ચારિત્ર પાળવાની શક્તિ-આચાર સંપૂર્ણ મળે તે મેક્ષ થાય પ્ર-કેવા મા` ? ઉ-કાયર પુરૂષોને લડાઈમાં જવું દુલભતેમ આ ચારીત્ર છે તે માહા ઘેાર ભય દેનારૂં છે, તે કાશ્યપ મહાવીરસ્વામીએ કòષ્ણુ ખતાવ્યુ છે, એથી એ સુચવ્યું કે
આ મહાવીર પ્રભુ કહે છે, પણ હું પેાતાની બુદ્ધિએ તે નથી હે, તે ચારિત્ર માર્ગને ગ્રહણ કરીને સારા મા (રસ્તા) મળવાથી તથા પૂવે પોતે તે પ્રમાણે ચાલવાથી મહા પુરૂષા, સસાર તરે છે, તેમાં દૃષ્ટાંત કહે છે.--અવહાર તે વેપાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org