________________
નવમું ધર્મ અધ્યયન.
ઉપરની નીતિએ મહાવીર મહામણીએ કહ્યું તે કહે : છે, બાહ્ય અભ્યતર ગ્રંથ છેડે માટે નિગ્રંથ મહાવીર વર્ધમાન સ્વામી મોટા મુનિ તે મહા મુનિ અનંત જ્ઞાનદર્શન જેને છે તે અનંત જ્ઞાનદર્શનવાળા ભગવાને ચારિત્ર લક્ષણવાળ ધર્મ તથા શ્રુત તે જીવાદિ પદાર્થ બતાવનાર ઉપદેશ કર્યો. भासमाणो न भासेज्जा णेववंफेज्ज मम्मयं । मातिहाणं विवजेम्जा अणुचिंतिय वियागरे ॥२५॥
જે ભાષા સમિતિ પાલનારે છે, તે બોલે પણ જે તે ભાષામાં ધર્મ કથા સંબંધ હોય તો અભાષક છે. કહયું છે કે,
वयण विहत्ती कुसलोवओगयं बहु विहं बियाणंतो। दिवसंपि भासमाणो साहू वयगुत्तयं पत्तो ॥१॥
વચન વિભકિતમાં કુશળ બેલવાનો બહુ વિધિ જાણતા દિવસભર લે તે પણ સાધુ વચન ગુપ્તિ યુક્ત છે, અર્થાત દેષિત નથી, અથવા કોઈ રત્નાધિક બોલતો હોય, તે વખતે હું વધારે પંડિત છું એમ બતાવવા વચમાં ન બોલે, તેમ મર્મ વચન ન બોલે, અર્થાત્ સાચું હોય કે જૂઠું હોય પણ જે બોલવાથી બીજાનું મન દુખાય તે વિવેકી સાધુ ન બેલે, કપટનું વચન ન બોલે, તેને સાર આ છે કે પરને ઠગવાની બુદ્ધિની મનમાં દ રાખી બેલે કે ન બેસે છતાં .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org