________________
૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. सुमृसमाणो उवसेज्जा, सुप्पन्नं सुतवस्सियं । वीराजे अत्तपन्नेसी, धितिमन्ता जिइंदिया।सृ.३३।
ગુરૂને આદેશ સાંભળવાની ઈચ્છા તે સુશ્રુષા એટલે ગુરૂ વિગેરેની વેયાવચ્ચ કરતો ગુરૂને સેવે, તેનાજ બે પ્રધાનગુણ–દ્વારા બતાવે છે, સારી પ્રજ્ઞા જેને હોય તે સુપ્રજ્ઞ અર્થાત્ સ્વ સિદ્ધાંત પરસિદ્ધાંત જાણનારે ગીતાર્થ, તથા સારે બાહ્ય આત્યંતર તપ હોય તે સુતપસ્વી એટલે ગીતાર્થ તથા સારા તપવાળે (સુશીલ) ગુરૂને પરલોકને હિતાથી સાધુ સેવે તેજ કહે છે.
नाणस्स होइ भागी थिरयरओ दसणे चरिते य । ધાં ગાવહાણ લુહલુવાલ ન મુતિ
જે સાધુઓ એવું કરે છે, તે બતાવે છે, અથવા કયા જ્ઞાનીઓ અથવા તપસ્વીઓ છે, તે બતાવે છે. કર્મ વિદા રણ કરે તે વીરે, પરિસહ ઉપસર્ગો સહન કરે તે ધીર, અથવા બુદ્ધિથી શોભે તે ધીર કે જેઓ તુર્ત મેક્ષમાં જનારા છે, આપ્ત-રાગદ્વેષથી મુક્ત તેની પ્રજ્ઞા કેવળજ્ઞાન તેને શોધવાના શીલવાળા અર્થાત્ સર્વ કહેલા વચનને શેપનારા અથવા આત્માની પ્રજ્ઞા જ્ઞાન તેને શેધનારા અર્થાત આત્મહિતને ધનારા તથા ધૃતિ તે સંયમમાં રતિ તે ઇતિમંત કારણ કે સંયમમાં ધૈર્ય હેય તે પંચ મહાવ્રતને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org