________________
દસમું સમાધિ અધ્યયન,
[
સહન કરે, તે આ પ્રમાણે નિષ્કિંચનપણાથી તૃણ વિગેરેન ફરસ તથા ઉંચી નીચી જમીનમાં સુતાં દુઃખ થાય તે ખરાખર સહન કરે, તેમ ઠંડ તાપ ડાંસ મચ્છર ભૂખ તરસ વિગેરેના પરિષહાને ચર્ચા વિના કર્મીની નિર્જરા થવા માટે સહન કરે, તથા સુગંધ કે દુર્ગંધ આવે તે સહું (હુ એક ન કરે) તેમજ આક્રોશ ક્રોધ કાઇ કરે તે મેક્ષાભાષી અનન્તને સહન કરે,
गुत्तो वईए य समाहिपतो, लेसं समाहड्ड पखिएज्जा । गिहं न छाए णवि छायएज्जा, संमिस भावं पयहे વાસુ ||ગો વાણીમાં કે વાણી વડે ગુપ્ત મૌન વ્રત ધારક અવા ખુબ વિચારીને એટલે તે ભાવ સમાધિ પામેàા થાય, તથા તેયુ પદમ શુકલ લેસ્પાને મેળવીને અશુદ્ધ કૃષ્ણે નીલ કાપેત નામની લેચ્યા છેાડીને સત્યમ અનુČાનમાં રહે, વળી ઘર પાત્રે ન છાયે. બીજા પાસે ન છવરાવે, જેમ સાંપ ર્માના ખાઢેલા દરમાં રહે, તેમ પાતે બીજાના ઘરમાં રહેલ હાવાથ તેના કઇપણ સુધારા વધારા ન કરે, બીજા પણ ડસ્થનાં કામ ત્યાગવાનાં બતાવે છે, વારંવાર જન્મે તે પ્રજા, તેમનામાં મિશ્રભાવ થાય તે છેડે, તેને પરમાર્થ આ છે કે દીક્ષા લઈને રાંધવા રધાવવાની ક્રિયા કરવાથી
ગૃહસ્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org