________________
૩૨]
સૂમડાંગ- સૂ ભાગ ત્રીજો
:
નહા મે તે બગાડું તપ તેને સમાહે . एवं पावाई मैघावी अञ्झप्पेण समाहरे ॥सू. १६ ॥
$
*
યથા (ષ્ટાંત બતાવે છે) જેમકે કાએ પાતાનાં અંગે માથુ, હા વિગેરે પેાતાની હાલમાં ગેાપવીદે, તેજ રીતે પડિત સાધુ પાપ અનુષ્ઠાન (કુવિચાર) ને અધ્યાત્મ તે સમ્યગ્ ધર્મ ધ્યાન વિગેરેની ભાવનાવડે ત્યાગે, અને મરણ કાળ સમીપ આવતાં તપ કરી કાયા સુકવીને પંડિત મચ્છુવડે આત્માને સમાધિ પમાડે, (મરતાં આતરોદ્ર ધ્યાન ન કરે) તે કેવી રીતે કરે તે કહે છેઃ
ન
साहरे हत्थ पाए य मणं पंचेंदियाणि य । पावकं च परिणामं भासादोसं च तारिसं सृ. । १७ ।
પાપ. ઉપગમન ઈંગિની કે ભક્ત પરિજ્ઞા અણુસણમાં અથવા ખીજા સમયમાં ડાબા માફક હાથ પગને સ્થિર રાખે (કાઈને પીડા ન ) થા મનને કુવિકલ્પાથી નિવારે, તથા શખ્વાદિ પાંચ ઇંદ્રિયાન અનુકૂલ પ્રતિકુલ વિષયામાં રાગ દ્વેષ છેડીને કાન વિશે પાંચ ઇન્દ્રિયાને (ચ શબ્દથી ક્રિયાપદ બધાનું એક લેવું!થા તેનાથી થતું પાપ અને આ લાક પરલેાકમાં તેનું શું ફળ આવશે તે વિચારીને છેડે, તેમ ભાષા દોષનું પાપ તજે (મચારીને ખેલે) તથા મન વચન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org