________________
આઠમું વીર્ય અધ્યયન.
૩િ૧ ધમને સાર સમજે છે, અથવા ધર્મને સાર ચારિત્ર પામે છે, તે પામીને પૂર્વે બાંધેલાં કર્મ ક્ષય કરવા માટે પંડિત વીર્ય પામેલે રાગાદિ બંધન મુક્ત બાલવીર્ય (દુરાચાર) છેવને ચડતા ચડતા ગુણસ્થાને ચડવા માટે તૈયાર થયેલે સાધુ ચડતા પરિણામે જેણે સાવધ અનુષ્ઠાન તે પાપને ત્યાગેલાં છે એ પ્રત્યાખ્યાન પાપ કર્મ (નિર્મળ આત્મા) થાય છે, વળી કહે છે– जं किंचुवकम्मं जाणे आउ क्खेमस्स अप्पणो। तस्लेव अंतरा खिप्पं सिक्खं सिक्खेज्ज पंडिए।१५।
ઉપક્રમ–જેના વડે આયુ ક્ષય થાય તે આફત. તે આફતને જે જાણે, પ્ર-શાની, ઉ–પિતાના ઘાતની, તેને સાર આ છે કે કઈ તે કાંઈપણ કારણે પિતાના મતની ખબર પડે, તે તે મરણ આવતા પહેલાં આકુળતા છેડીને જીવિતની આશા છેને પંડિત (વિવેકી) સાધુ સંખના રૂપ શિક્ષા તે ભક્ત પરિજ્ઞા અન કે અન્ન પાણી બંનેને ત્યાગ કરે, અથવા ઈગિત મરણ (અન્ન પાણી ત્યાગે શરીરની સેવા કરાવે) અથવા પાદપ ઉપગમન (સેવા તથા આહાર બધું ત્યાગ) અણસણ કરે, તેમાં પ્રથમ સમાધિ મરણની વિધિ પ્રથમ જાણે, અને તે પ્રમાણે વતીને સમાધિ પૂર્વક આરાધનાથી મરે. વળી કહે છે–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org