SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ખારમુ સમવસર અધ્યયન. ૧૫૯ છ માતા, ૮ પિતા, આ આઠને મન વચન કાયા અને દાત એ ચાર ભેદે વિનય કરતાં ૮૪૪=૩૨ થાય. वैनयिमतं विनयश्चेतोवाकू कायदानतः कार्यः । सुरनृपतियतिज्ञा तिस्थविराधममातृपितृषु सदा || १ | આ પ્રમાણે ૧૮૦+૮૪૬૭+૩૨=૩૬૩ વાદી ક્રિયાવાદી વિગેરેના ભેદો થાય છે, તે બતાવીને તેમના મતનું અધ્યયન કરવાથી શું લાભ છે તે બતાવે છે. તે પૂર્વે બતાવેલા વાદીઓના મત-અભિપ્રાય તે વડે અનુકુળ સ્વીકારેલું-તે સ્વીકારવા વડે પ્રજ્ઞાપના-પ્રરૂપણા (કથન) વર્ણિત (કહેલ) છે, તે આ અઘ્યયનમાં ગણધર ભગવતાએ શા માટે કહેલ છે, તે બતાવે છે, તે વાદીઓના સાવ-પરમાર્થ-(મંતવ્ય) શું છે, તેના નિશ્ચય કરવા માટે તે કારણથી આ સમવસરણ નામનું અધ્યયન ગણધરો કહે છે, તે બતાવે છે. વાદીઓના સારી રીતે મેલાપ કરવા, અર્થાત્ તેમના માનવાના તત્વને મતાવવા માટે આ અધ્યચનમાં તેમની સરખામણી કરી છે, તેજ હેતુથી આ અધ્યયન છે. હવે આ સમ્યગ્ અને મિથ્યાત્વપણાને જેમ વિભાગ પડે તેમ તેમ બતાવે છે, સમ્યગ્ અવિપરીત ( યથા ) દ્રષ્ટિ-દન પ્રદાર્થની ઓળખાણુ-(મત) જેને છે તે સમ્યગ્ હૃષ્ટિ છે, પ્ર–કાણુ છે ? –ક્રિયાવાદી-ક્રિયા ચારિત્ર સદ્ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy