________________
કરાયું સમાધી આયા.
...
पिंडी लगेव दुस्सीले जरगाओ ण मुच्चइ ॥ ટુકડા માટે ભટકનારા પણ દુરાચાર કરી નરકથી છુટતા નથી, કોઇ વખતે સારા ખાવાના ટુકડા ન મળે તા મૂખ હાવાથી ન આપનાર ઉપર દુર્ધ્યાન કરી તેનું જીરૂં ચીંતની મારવા જતાં અશુભધ્યાને મરી નીચે સાતમી નારકીમાં પણ જાય, તેજ કહે છે-રાજગ્રહ નગરમાં ઉજાણીમાં વૈભાર પર્વતની ટળાટીમાં ગયેલા લેાકેાએ એક ભીખારીને ટુકડા પણ ન આપવાથી તે ઉપર ચડીને લાંકાને મારવા માટે તેણે મોટા પત્થર ખસેડયા, પણ પેાતાનાજ પગ ખસવાથી વચમાં તે આવ્યા અને મુઓ, પત્થર અટકયા તેથી લેાકેા બચી ગયા, આવી રીતે દુ:ખથી પેટ ભરનારા માફક પાપ કરે છે, એવું જાણીને એકાંત નિર્મળ ભાવરૂપ જ્ઞાનાદિ સમાધિ છે તેને સંસારથી પાર ઉતરવા માટે તીર્થંકર ગણધરા વિગેરે બતાવે છે, દ્રવ્ય સમાધિએ તે ઇટ્રિચાના સ્પર્શ વિગેરેનું સુખ આપે તે પશુ અનિશ્ચિત અલ્પ કાળની હોય છે. અંતમાં અવચે દુઃખની અસમાધિ હાય છે, તેજ બતાવે છે.
यद्यपि निषेव्यमाणा मनसः परितुष्टकारका विषयाः । किम्पाकफलादनवद्भवन्ति पश्चादतिदुरन्ताः ॥
કામળ મૂળ રસ વિગેરેના સુખના જે વિષયા શેળવેલા તે મનને આનંદ આપનારા પ્રથમ થાય છે, પણ ક્રિપા વ્રુક્ષના ફૂલ માફક પછવાડે ઘણું દુ:ખ દેનારા થાય
Jain Educationa International
For Personal and Private Use Only
[**
www.jainelibrary.org