________________
નવમું ધર્મ અધ્યયન. ननत्थ अंतराएणं परगेहे ण णिसीयए । गाम कुमारियं किडं नातिवेलं हसे मुणी ।सू.२९/
ભિક્ષા નિમિત્ત ગામ વિગેરેમાં ગયેલે સાધુ પર તે ગૃહસ્થ તેના ઘરમાં ઉત્સગે માગે ન બેસે, પણ અપવાદે અંતરાય તે અશક્તિના કારણે બેસે, તે અશક્તિ બૂઢાપાથી કે રેગથી થાય, અથવા ઉપશમ લબ્ધિવાળા સોબતી સારો હેય અને ગુરૂ એ કઈને ધર્મોપદેશ દેવાની જરૂર હોય તે પણ બેસે, ત્યાં ગામમાં છોકરા તેઓની સાથે ગામની કન્યાએ તે નાની છોકરીઓ તેની સાથે કીડા હાસ્ય કંદર્પ હાથને ફસ આલિંગન વિગેરે સાધુએ ન કરવું, અથવા ગેડી દડે વિગેરે રમતાં હોય તેમાં સાધુ સામેલ ન થાય, તથા તેમની કીડા જોઈને મુનિ મર્યાદા છેડને ન હસે, જ્ઞાનાવરણીય વિગેરે આઠ કર્મના બંધનથી ડરીને પિતે ન હશે, તે આગમમાં કહ્યું છે.
जीवेण भंते ! हसमाणे (चा) उस्सूय माणे वा कइ कम्म पगडीओ बंधइ ! गोयमा सत्तविह बंधए वा अट्टविह बंधए वा इत्यादि।
જીવ હશે અથવા ઉત્સુક બને તે કેટલી કમ પ્રકૃતિ બાંધે?
ઉ–ગાયમ ! સાત અથવા આહ, (જે આયુ પ્રથમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org