________________
૩૮૬]
પE!
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. पूयासकारलाभट्टीधमट्टी धम्मविऊणियाग पडिवन्ने समि (म) यं चरे दविए वोसट्रकाए निग्गंत्येत्ति वच्चे ॥४॥से एवमेव जाणह जमहं भयंतारों तिबेमि इति सोलसमंगाहा नामज्झयणं समत्तं पढमो सुअक्खंधों સમો શા
અહીં પણ નિર્ગથ એકલો રાગદ્વેષરહિત તેજસ્વી, અથવા આ સંસાર ચક્રવાલમાં ભમતે જીવ પોતાનાં કરેલાં સુખ દુખ ભોગવનાર છે, તથા એકલે તે પરલોક ગમન કરનારે એકલેજ છે, તથા ઉઘતવિહારી દ્રવ્યથી તથા ભાવથી તે હમેશાં એકલે હોય, તથા પરકમાં જનારો એકલેજ માનનારો એકવિદ્દ હોય, તે જાણે છે કે આ આત્માને દુઃખમાં રક્ષણ કરનાર કોઈપણ સહાયક નથી, અથવા એકાંતવિ-એકાંતથી સંસારને સ્વભાવ જાણીને મેનીંદ્ર (જિનેશ્વરનું) શાસન જ સાચું છે, પણ બીજું નથી, અથેવા એક મેક્ષ અથવા સંયમ તેને જાણે છે, તથા બુદ્ધ-તત્વ જાણે, - તથા છિન્ન-છેદ્યાં છે, ભાવ-તે-સંવરવડે કર્મ તે આશ્રવધારે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org