________________
~~~-~~-~~-~-~~-
--~~-~~~-~-~~-~~~-~~-~~~~~~~~~~~
૧^^^^
^^^
સોળમું શ્રી ગાથા અધ્યયન
[૩૮૫ વચ્ચ કરીને બધાં પાપ દૂર કરે, દાંત ઇંદ્રિય તથા મનને વશ કરે, શુદ્ધાત્મા-કર્મમળથી દૂર, વ્યુત્કૃષ્ટકાય–શરીરની સંભાળ છેડવાથી દેહને મમત્વ છેડ છે, તેથી શું થાય? તે બતાવે છે, આઠે કર્મને વિધૂય–દૂર કરીને વિરૂપરૂપોનેઅનુકૂળ પ્રતિકૂળ મોટા નાના જે બાવીસ પરીષહે ઉપસર્ગો છે, તથા દિવ્ય ઉપસર્ગો (દેવતાના કલા) છે, તેને સહન કરે, તેનાથી પિતે હારે નહિ, પણ તે આવેલાં સુખ દુઃખને સહીને અધ્યાત્મ ગવડે નિર્મળ મનથી ધર્મધ્યાનવડે શુદ્ધ-નિર્મળ ચારિત્રવાળે તે શુદ્ધાદાન છે, તથા સમ્યગુત્થાન શ્રેટ ચારિત્રમાં ઉદ્યમ તે વડે સ્થિત મેક્ષ માર્ગમાં જ સુખદુઃખેથી ન કંટાળેલે ને આત્મા, તે સ્થિતાત્મા છે, તથા સંખાય-સંસારની અસારતા સમજીને કર્મભૂમિમાં સમ્યકત્વની પ્રાપ્તિ દુર્લભ સમજીને સંસારથી પાર ઉતરવાની સઘળી સામગ્રી મળવાથી સારા સંયમમાં ઉદ્યમવાળે પર તે ગૃહસ્થાએ આપેલ આહાર લેતા પદભેજ છે, આવા ઉત્તમ ગુણોથી શોભિત ભિલ કહે, હવે આવા ગુણોથી યુતમાં વધારે બીજા ગુણે હોય તો સ્નેિથ થાય તે ગુણે બતાવે છે, જે
एत्थवि णिग्गंथे एगे प्रगविऊ बुद्धे संछिनसोए सुसंजते सुसमिते सुसामाइए आयवायपत्ते विऊ दुहओवि सोयपलिच्छिन्ने जो
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org