SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પર] સંચગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ભાગાઓનું વર્ણન. દ્વિક સગી–સિદ્ધમાં લાગુ પડે, આઠે કર્મના અભાવે ક્ષાયિક (કર્મ વિનાને શુદ્ધ) ભાવ, તથા જીવ-એ પારિમિક ભાવ છે, તે બીજામાં લાગુ ન પડે માટે ક્રિક સગી એક ભાંગે થયે, ત્રિક સંગી-મિથ્યાષ્ટિ-સમ્યગૃષ્ટિ અવિરત વિરત (દેશ વિરતિ) એટલે ૧-૪-૫ ગુણ સ્થાનકવાળાને દયિક ક્ષાપશમિક પરિણામિક એ ત્રણે ભાવે છે, તેમ ૧૩ મે ગુણ સ્થાને ભવસ્થ કેવળિને આદયિક ક્ષાયિક પરિણામિક ત્રણ ભાવે છે, ચતુષ્કસંગ તે સાયિક સમ્યગદષ્ટિ જેને આદયિક ક્ષાયિક કાપશમિક પરિણામિક એ ચાર ભાવે છે, તથા ઐપિરામિક સમ્યગણિઓને દચિક ઔપશમિક ક્ષાપશમિક અને પરિણામિક એ ચાર ભાવે છે, હવે પંચ સંગી કહે છે. ક્ષાયિક સમ્યદષ્ટિ જીવને ઉપશમ શ્રેણિમાં સર્વથા ચારિત્ર મહ શાંત થતાં ઔદયિક ક્ષાયિક પથમિક શાપશમિક અને પરિશામિક એ પચે ભાવ એક જીવને એક સમયે હોય છે, આ પ્રમાણે ભાવમાં બે ત્રણ ચાર પાંચ સગી સંભવવાળા છ ભાભા થાય છે, એ જ પ્રમાણે ત્રણ ચાર સંગે પંદર -ભાંગા થાય છે, તે બીજી જગ્યાએ (કર્મ ગ્રંથમાં બતાવ્યા છે. . આ પ્રમાણે છે. નાનું મળવું તે ભાવ સમાસારણ, જાણવું, અથવા બીજી રીતે ભાવ સસરણ નિયુક્તિકાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy