________________
બામું શ્રી સમવસરણ અધ્યયન.
(ર૪પ
vvvvvvvvvvv
મડદાં કે ઉકરડાની ગંધથી કે લૂખા તુચ્છ આહાર મળવાથી ષ ન કરતે ચારિત્ર પાળે તેનો સાર આ છેકે શબ્દ વિગેરે ઇદ્રિના મને હર કે અમનહર વિષયમાં રાગદ્વેષ ન કરતે અસંયમ જીવિત (ત્રત ભાગવું) ન વિ છે, તેમ ઉપસર્ગ પરીસહ આવતાં કંટાળીને મત ન વાંછે, અથવા જીવિત મરણ ન વાંછ સંયમ પાળે, તથા મોક્ષાર્થિ જીવ ગ્રહણ કરે તે આદાન સંયમ તેમાં ગુપ્ત રહે, અથવા મિથ્યાત્વ વિગેરેથી કમ બધાય તે આઠ પ્રકારના કર્મ ન બંધાય માટે વચન કાયાને ગોપવી રાખે અને સમિતિઓ પાળે, તથા ભાવ વલય માયો છે, તેનાથી મુક્ત રહે, આ પ્રમાણે સુધમાં સ્વામીએ કહ્યું તે જખુ સ્વામીએ સાંભળ્યું; નો પૂર્વ માફક જાણવા, બારમું અધ્યયન સમાપ્ત થયું રા - - યથાતથ્ય નામનું તેરમું અધ્યયન
બારમું અધ્યયન સમવસરણ નામનું કહ્યું, હવે આંતરા રહિત તેરમું કહે છે, તેને આ પ્રમાણે સંબંધ છે, બાર મામાં પરવાદીઓના મતેનું સ્વરૂપ બતાવ્યું, અને તેનું નિરાકરણ કર્યું તે યથાતથ્ય (સાચા વચનો) વડે થાય છે, તે અહીં બતાવશે, આ પ્રમાણે આવા સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર થાય છે, તેમાં ઉપકમદ્વારમાં આવેલે અર્થાધિકાર (વિષય) આ છે, કે શિષ્યના ગુણે બતાવવા, વળી પૂર્વના છેડેડે ધર્મ સમાધિ મા અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org