________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[ ૩૪૯
ખલાસીથી યુક્ત તપરૂપી અનુકૂળ વાયુની સહાયતાથી સ દુઃખરૂપ સ'સારથી (તૂટે છે) ટે છે, અને મેાક્ષ નામના કિનારે પહાંચે છે,
तिउट्टई उ मेधावी
जाणं लोगंसि पावगं
तुर्हति पावकमाणि નવં
જન્મમવો દ્દા
સયમની મર્યાદામાં રહેલે। કર્મી ખંધનથી છુટે છે, તે લેાકમાં રહેલાં પાપાને જાણે છે. તેથી તે અશુભ પાપ કર્મને તાડે છે, અને નવાં કર્મ આંધતા નથી, (એટલે મેાક્ષમાં જાય છે)
વળી તે ભાવનાયેાગ શુદ્ધાત્મા નાવ માફક જલરૂપ સંસારમાં રહેલા ત્રણ તે મન વચન અને કાયાના અશુભ વ્યાપારાથી છૂટે છે, અથવા સંસારના સર્વે ખધનાથી અતિશે દૂર થાય છે, આ સંસારથી નિલેપ મોઢાવાળા અથવા સારા માઠાના વિવેક કરનાર આ ચૈદરાજ પ્રમાણુ લાક અથવા જીવ સમૂહ રૂપ લેાકમાં જે કઈ સાવદ્ય અનુષ્ઠાન રૂપ પાપ કાર્યો અથવા આઠ પ્રકારનાં કર્મીને તે જ્ઞપરિનાએ જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગે તેા કર્મ બંધનથી છુટે છે, તે સાધુ આ પ્રમાણે લેાક અથવા કર્મોને જાણતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org