________________
૧૧૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. જુદા શબ્દો દ્વારા સમજાવ્યું છે) નામનિષ્પન્ન નિક્ષેપ પુરે થયે, હવે સૂત્ર અનુગમમાં અચકાયા વિના સૂત્ર બલવું જોઈએ. कयरेमग्गे अक्खाए माहणेण मईमता ॥ जं मग्गं उज्जु पावित्ता ओहं तरति दुत्तरं ॥सृ. १॥
સૂત્રરચનામાં વિચિત્રપણું છે, તથા ત્રણે કાળ આશ્રયી સૂત્ર રચાય છે, તેથી ભવિષ્ય કાળને આશ્રયી આ સૂત્ર રચ્યું છે, તેથી જંબુ સ્વામી સુધર્માસ્વામીને પૂછે છે, કે ભગવાન મહાવીરે મેક્ષ પ્રાપ્તિ માટે કે માર્ગ બતાવ્યો છે ? ત્રણ લોકમાંના જીવને ઉદ્ધાર કરવાની એકાંત હિતની ઈચ્છા કરવા વડે કેઈને ન હણે મા હણ-એવું બેલે, તથા લેકઅલકમાં રહેલ તથા સૂક્ષ્મ પડદામાં રહેલ પ્રકૃષ્ટ ભૂત ભવિષ્ય વર્તમાન વસ્તુને કહેવાવાળી મતિ–કેવળજ્ઞાન તે મતિવાળા ભગવાને કહ્યો છે, તે તમે કહે, કે જે ધર્મ-પ્રશસ્તભાવમાર્ગ તે સરળ જેમાં એગ્ય વસ્તુ સ્વરૂપ બતાવવાથી અવક (સી) છે. કારણકે તેમાં સામાન્ય વિશેષ નિત્ય અનિત્ય વિગેરે તમામ તંદેને વિચાર કર્યો છે, એવા જ્ઞાન દર્શન તપ ચારિત્રયુક્ત માર્ગને આરાધી સંસાર ઉદરના વિવર(પલા સંસાર) માં સમગ્ર સામગ્રી મેળવીને આઘ-ભવસમુદ્ર જે દુખેથી તરાય તે દુસ્તર છે, કારણ કે મોક્ષમાં જવાની સામગ્રી મેળવવી ઘણી મુશ્કેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org