SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮.] સૂર્યગડાંગ સૂત્ર ભાગ ત્રીજો, ગુણુ ઉત્પન્ન થાય તે (૨) પશમિક કે જે વખતે કર્મના ઉદય ન હૈાય તે, તથા સ ́પૂર્ણ કર્મ ક્ષયથી જે આત્માના ગુણુ પ્રકટ થાય તે (૩) ક્ષાયિક—તેમાં અપ્રતિપાતિ કેવળજ્ઞાન, કેવળ દર્શોન અને નિર્માળ ચારેત્ર, (તથા અન તવી.) હવે તે કમ કાઈ અંશે ક્ષય હાય કોઇ અંશે ઉપશય હાય તે (૪) ક્ષાયેાપશમિક-—જેમાં ઉપશમથી તેના એટલે ભેદ છે કે અહીં કમ પ્રદેશના ઉદય હાય છે; પિરણામથી થયેલે (૫) પારિ ણામિક તે જીવત્વ અજીવત્વ અને ભવ્યત્વ વિગેરે છે, આ પાંચે ભાવા એ ત્રણ સયેાગ સાથે લેતાં થાય તે (૯) સાન્નિ પાતિક—આ છ ભેદમાં ભાવ તથ્ય સમાય, અથવા અધ્યાત્મમાં આત્માની અંદર રહેલ તે ભાવ તથ્ય ચાર પ્રકારે છે, જ્ઞાન દર્શન ચરિત્ર તથા વિનય તથ્યમાં જાણવું. તેમાં જ્ઞાન તથ્ય મતિ વિગેરે જ્ઞાન પંચક વડે જેવા હાય તેવા અવિતથ (સાચો) વિષય સમજાય, દર્શીન તથ્યમાં શંકા વિગેરે અતિ ચારથી રહિત વાદિ તનું રહસ્ય સમજાય અને તેના ઉપર વિશ્વાસ થાય, ચારિત્ર તથ્ય તે ખાર પ્રકારના તપ તથા સત્તર પ્રકારના સંયમ પાળવામાં ખરેખર ક્રિયા કરે વિનય તથ્ય (૪૨) પ્રકારના છે, જ્ઞાનમાં પાંચ પ્રકારને દનમાં એક, ચારિત્રમાં સત્તર પ્રકારને તપસ્યામાં ખાર પ્રકારના, તથા સાત પ્રકારના વિનય એમ કુલ ૪૨ એટલે જ્ઞાનદર્શન ચારિત્ર તપ અને પચારરૂપ વિનય એ બધામાં યથાયેાગ અનુષ્ઠાન [ન] કરવું, અર્થાત્ જો તે પ્રમાણે ચેગ્ય રીતે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy