________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
(૧૧૫
શીતળ વિહારી (કલ્પ પ્રમાણે વિહાર ન કરતાં પી રહે લાઓ પૈસા વિગેરે સંઘરી સુખ ભેળવીને અહંકારી બનેલા ભારે કમી આધા કર્માદિ ખાઈને છ જવનિકાયને હણવામાં રક્ત થયેલા છે, તેઓ બીજાને પણ તેજ માર્ગ બતાવે છે, અને કહે છે કે હાલના સમયમાં શરીર છે તે ધર્મનું સાધન છે. અને કાળ તથા સંઘયણ વિગેરે નબળાં હોવાથી આધા કર્માદિ આહાર ખાવો દેષ માટે નથી, આવું બલવાથી પાસસ્થા જૈન સાધુ પણ પાપના ભાગી કુમાગ જાણવા, જે જૈન સાધુ પણ પાપના ભાગી છે, તો અન્ય રાંધીને ખાનારા કેમ પાપ ભાગી ન થાય, હવે પ્રશસ્તમાં બતાવેલ સાચે સાધુ માર્ગ બતાવે છે. तव संजमप्पहाणा गुणधारी जे वयंति सम्भार । सम्बजग जीवहियं तमाहू सम्मप्पणीयमिणं ।। ११४ ।।
બાહ્ય અને આત્યંતર બે પ્રકારને બાર ભેદવા તપ તથા સત્તરભેદને સંયમ જેમાં પાંચ સાવ વિરમણ
જીવહિંસા વિગેરેને ત્યાગ એ બંને (તપ સંચમ) થી પ્રધાન તથા અઢારહજાર શીલના ભેદ પાલનારા ગુણવંત સાધુઓ જીવાદિ નવ તત્વને સાચે ભાવ બતાવે છે, તે માર્ગ કેવો છે. ? ઉ–બધા જગતમાં જે જીવે છે તેને હિત કરનાર-પથ્ય તેનું રક્ષણ કરનાર તેવો ઉપદેશ આપનાર છે તેજ સમ્યગ માગને જાણનારા છે, અને સારી રીતે બીજાને સમજાવનારા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org