________________
દસમું સમાધિ અધ્યયન.
[૧
आधं मईमं मणुवीयधग्मं, अंजूसमाहिं तमिणं सुणे । अपडिन्न भिक्खू उ समाहिपत्ते, अणियाण भूतेसु
પરિવના | સૂ. o I
આ કાવ્યસૂત્રના ધમ અધ્યયનના સૂત્ર સાથે આ સંબંધ છે, અશેષ ( બધા ) ગારવ ( અહંકારી ) ને છેડીને મુનિ નિર્વાણુ સાથે, એવું કેવળજ્ઞાની થયેલા ભગવાન મહાવીર્ કહ્યું. વળી આ પણ કહ્યું તે કહે છે, Ë-કહ્યું, ( કહેતા હવા ) કેણુ ? મતિમાન્ મનન (વિચાર કરે) તે મતિ બધા પદાર્થી જાણવાનું જ્ઞાન જેને છે તે અર્થાત્ કેવળજ્ઞાની, આવું અસાધારણ (માટું) વિશેષણ હાવાથી અહીં તો કર લેવા, વળી કહેતા હવા એ વચનથી નજીક કાળના (છેલ્લા) તીર્થંકર મહાવીર વમાન સ્વામી જાણવા, શું કહ્યું ?
ઉઃ-ધમાઁ તે શ્રુત ચારિત્રરૂપ કેવી રીતે કહ્યો? અનુવિચિત્ર્ય-કેવળજ્ઞાન વડે જાણીને કહેવા ચેાગ્ય પત્નીોના આશ્રય લઇને ધર્મ કહે છે, અથવા સાંભળનારા શ્રાતા (ઘરાકા) ને ધ્યાનમાં લઇને આ કયા અર્થને સમજી શકશે ? તથા આ પુરૂષ કેવા છે ? કાને માને છે ? અથવા કયા મતના છે, એ ધુ વિચારીને કે જે ઉપદેશને શ્રાતા માને છે, અને દરેક સમજે છે કે અમારે માટે ખાસ વિચારીને ભગવાન ધમ કહે છે, કારણ કે ભગવાનના ખેલ
}
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org