________________
સૂયાહાંગ સૂત્ર ભાગ છીએ.
વાથી બધાની દૂર થવાથી મને સંતોષ ભાસે છે, કે અમ કહે છે? જુ–સરળ જે વસ્તુનું સ્વરૂપ હોય તેવું
હે છે, પણ શાક બૌધ મતવાળા કહે છે કે “ બધું રાણિક છે, એવું માનીને પૂર્વે કરેલી ક્રિયાને નાશ તથા ન કરનાને લાગુ પડવું, એ દેષ લાગુ પડતે જાણીને સંતાન માનવા લાગ્યા, (આમાં દેશ એ છે કે જે ફળ તૈયાર થયું તે નાશ પામ્યું, અને પકવનાર પણ નાશ પામ્ય, તેને પદલે બીજું ફળ ઉત્પન્ન થયું અને બીજે લેનારે થયે, આ કેઈ ન માને તેથી એવું માની લીધું કે ફળનું સંતાન ૧ છાકર માફક) બીજું સંતાન રૂપે ફળ થયું અને પક-વનારને નાશ થવાથી છેક માલીક થયે! તેવી રીતે જે પરણનારને નાશ માને, અને સ્ત્રીને નાશ માને તે અને નવાં થયેલાં સંસાર ભેગવતી વખતે ( કુમારપણાને રષ લાગે, વિગેરેથી ક્ષણવાદ ટો નથી, ) વળી તેઓ પિતે છેદતા નથી, પણ છેદનને ઉપદેશ આપે છે, તથા કોષપણુ (સિક ચલણી રૂપિયે) વિગેરે ચાંદી પોતે ન લે, પણ બીજા મારફતે કય વિકય કરાવે છે, વળી સાંખ્યમત વાળા સર્વ અપ્રશ્રુત (અવિનાસી) અનુત્પન્ન (ન બનેલું) સ્થિર (કાયમ) એક સ્વભાવ વાળું નિત્ય માનીને તેથી કર્મ બંધ અને મેક્ષને અભાવ થતે જાણીને તે લેષથી બચવા આવિર્ભાવ (પ્રક્ટ) તિરિભાવ (જીત) ને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org