________________
વસમું સમાધિ અવાજમાન.
છે એટલે આરંભ--સાપરૂમ વ્યાપાર તેમાં લાગેલો વિય બનેલે નિચય તે દ્રવ્ય સચય કરે છે, અથવા દ્રવ્ય સંચય માટે તે પાપકર્મ બાંધે છે, આવાં પાપ કર્મોથી વૈર બાંધીને અહીંથી ચવી બીજા ભવમાં ગએલે જ્યાં નરકની પીડાવાળ દુઃખ છે તેવા “અર્થ દુગતે દુર્ગતિના વિષમ સ્થાનમાં જાય છે, (સંસાર ભ્રમણ કરે છે, તેથી મેધા બુદ્ધિ)વાળે સાધુ વિવેક કે મર્યાદામાં રહીને સમાધિ ગુણને જાણ શુત અને ચારિત્ર એવા બે પ્રકારના ધર્મને સમજીને મુનિ (સાધુ) સર્વથા બાહ્ય અત્યંતર પરિગ્રહથી મુકત બનીને સર્વ સંયમ અનુષ્ઠાનેને મેક્ષે જવાના હેતુરૂપ માનીને સારી રીતે આરાધે, તથા સ્ત્રી તથા આરંભેથી નિઃસંગ બનીને નિઃસ્પૃહતાથી વિચરે. आयं ण कुज्जा इह जीवियट्टी, असज्जमाणो य
પરિવ્રણના निसम्मभासीय विणीयगिद्धिं, हिंसन्नियं वा ण
II .? વળી આવક તે દ્રવ્ય વિગેરેને લાભ અથવા દ્રવ્ય મેળવવા જતાં આઠ પ્રકારના કમને લાભ (કમ બંધ) અહીં અસંચમી (ગ્રહ) જીવનનો વાંક (ભાગ વાંછતે)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org