________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.. ન કરે, અથવા આજીવિકાના ભયથી દ્રવ્ય સંચય ન કરે, છેટું જ જુના (પાઠ છે) છંદ-ઇક્રિયેની પરવશતા ન વ છે, તથા પૂર્વનાં પુત્ર પુત્રી ઘર સ્ત્રી વિગેરેમાં મેહ ન કરતા વિહાર કરે, તથા ગૃદ્ધિ-આસક્તિ-સ્વાદ છેને પ્રથમ વિચારીને પછી બેલે, તે બતાવે છે, હિંસાયુક્ત કથાને ન કહે તેમાં પોતાને તથા પરને બાધક થાય તેવું વાકય ન બેલે, જેમકે ખાઓ પીઓ આનંદ કરે હણે, છેદે, પ્રહાર કરે, રાંધે, એવી પાપના ઉપાદાન રૂ૫ કથા ન કરવી. आहाकडं वा ण णिकामएज्जा णिकामयंते य
__ण संथवेज्जा। धुणे उरालं अणुवेहमाणे चिच्चा ण सोयं अणवेक्ख
માળો રૂ.૨ll વળી સાધુઓ માટે ઉદ્દેશીને બનાવેલું આધાકમાં ભજન નિશ્ચયથી ન ઈછે, તેવું આધાકમી ભજન ઈચ્છનારા પાસસ્થાઓથી લેવું દેવું જેડે રહેવું, બહુ વાતચિત કરવી, તે ન કરે, પણ ઉદારિક શરીરને મેટી તપસા વડે કુશ બનાવે, કદાચ તપ કરતાં કાયા કૂશ થાય તે શેક ન કરે, પરંતુ તે માગી લાવેલા ઉપકરણ માફક માનીને તેને ન ગણકારે, અને કર્મ મેલ શરીરનો ધોઈ નાખે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org