________________
આપણું વીર્ય અર્થચન લેવાથી માણસને કંઈ સંતેષ થતું નથી, પણ પ્રેરણા કરીને કહે છે કે તેથી અધિક એવી વૈરીઓને પીડા કર, અને દુમિનેની જાતને અશેષ (સંપૂર્ણ ઉખેડી નાંખ, (કે ફરી કઈ સામું ન થાય) નાવા વચને સાંભળીને કષાય વશ થયેલા છે એવું કરે છે કે (મરતી વખતે) દીકરા પૌત્રોને પણ કરાવે છે કે હું મરું છું પણ તું બદલે લેજે એમ વૈર પરંપરા બાંધે છે, આ પ્રમાણે સકર્મી (પાપી) બાળ જીનું વીર્ય (બહાદુરી) અને (ચ અવ્યયથી) પ્રમાદવેશ થયેલા ઉન્મત જીવોનું અધમ કૃત્ય બતાવ્યું, હવે પછી અકર્મી પંડિત નું વીર્ય હું કહું છું તે તમે સાંભળે. दधिए बंधणुम्सुक्के सव्व ओछिन्न बंधणे । पणोल्ल पावकं कम्मं सल्लं कंतति अंतसोसू.१०
જેવી પ્રતિજ્ઞા કરી તેવું કહે છે
દ્રવ્ય તે ભવ્ય મુક્તિ જવા એગ્ય જીવ (કાશમાં દ્રવ્ય તે ભવ્ય કહ્યો છે.) અથવા રાગદ્વેષથી નિહિત અર્થાત દ્રવ્યભૂત (કમળ હૃદયને) અકષાયી અથવા વીતરાગ મારૂંક અલ્ય કષાયી (જેને ખેદ રસ ઘણીવાર મનમાં બે રહે તેવું જાણુ, તેજ કહ્યું છે.'
किं सक्का वोत्तु जे सरागधम्ममि कोई अकसायी। ....संत विजो कसाए लिमिण्ड सो वितरक
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org