________________
નવમું ધમ અધ્યયન. છે, જે છન્ન-હિંસા ભરેલી ભાષા હય, જેમકે આ ચોરને બાંધે, કેયારા લણ, નવા બળધીયા (ધલા) ને રથમાં જોડે, અથવા છાનું-કેઇની એબ રૂપ હોય તે લેકે પણ ચનથી ઢાંકે, તેવું છિદ્ર ખોલવા રૂપ સાચું હોય તે પણ ન બોલવું, આ આજ્ઞા નિર્ચથ ભગવાન (તીર્થકર) ની વાણી છે. होलावयं सहीवायं गोयावायं च नोवदे । तुमं तुमंति अमणुन्नं सबसोतंण वत्तए सृ.२७॥
હોસ્ટા એ વાદ હેલા (અલ્યા) વાદ, તથા સખા (મિત્ર) તે વાદ તથા શેત્રવાદ હે કાશ્યપગેત્રી, હે વશિષ્ઠગેત્રી,
એવું સાધુ (ગ્રહસ્થ માફક) ન બોલે, તથા તું તું, એવું તિરસ્કારવાળું જ્યાં બહુ વચન ઉચ્ચારવા યોગ્ય હોય ત્યાં તુંકારવાળું એક વચન બીજાને માઠું લાગે તેવું સાધુએ સર્વથા ન બોલવું. अकुसीले सया भिक्खू णेव संसग्गियं भए। सुहरूवा तत्थुवसग्गा पडिबुज्झेज्जते विऊ सू.२८॥
જેને આશ્રયી નિર્યુક્તિકારે પૂર્વે કહ્યું કે જાસાથો સા મુવીઢ વંથવો ક્રિ૪ વ #તેને પરમાર્થ બતાવે છે. ખરાબ આચારવા (ફરાચારી) તે પાસસ્થા વિગેરેમાંથી કોઈ પણ પિતે ન બને, તે સાધુ અકુશલ કહેવાય તેવા પિતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org