________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
તેથી શિષ્ય પૂછે છે કે હે ભગવન્ હૃદન્ત ક્ષયાત ભવાન્ત ! તમે જે દાંત દ્વેશ્ર્ચભૂત વ્યુત્સુકાય સાધુ હોય તે માણુ બ્રાહ્મણ ભિક્ષુક નિગ્રંથ કહેવા, આવું તમે શા માટે કહેા છે! તે અમને ખુલાસાથી સમજાવા,
૩૮૦
હે મહામુનિ ! તમે ત્રણ કાળનું જ્ઞાન ધરાવેા છે, માટે આપ કા.
આવું પૂછતાં ભગવાન બ્રાહ્મણ વિગેરે ચારે નામેામાં જે ઘેાડા ભેદ છે, તે અનુક્રમે પ્રવૃત્તિના નિમિ-તે (ગુણેની વ્યાખ્યા) કહે છે. इति विरए सव्वपावकस्मेहिं पिज्जदोसकलह अब्भकखाण पेसुन्न परपरिवाय अरतिरति मायामास मिच्छादंसण सल्लविरए सहिए सया जए णो कुज्झे णो माणी माहणेत्ति વર્ષે ૫સૂ. ૫
આ પ્રમાણે પૂર્વોક્ત અધ્યયનના અર્થની વૃત્તિવાળા વિરક્ત--બધા પાપે જે સાવદ્ય અનુષ્ઠાન છે તેનાથી છુટા થયેલે છે, (તેની વિગત બતાવે છે) પ્રેમ-રાગથી ચાહવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org