________________
તેરમું શ્રી યથાત અધ્યયન.
[૨૭૯
1
. || -
સાંભળ્યા છતાં ન સાંભળ્યું, એવા ભાવ સહિત મૃત કલ્પ દેહ, વાળા સારા દેખેલા ધર્મવાળે એષણા અનેષણને જાણતો અન્નપાણી ગ્યે મળતાં પણ મૂછ ન કરતે ગામનગર વિગેરેમાં પેકેલે હોય તો અસંયમ (ગૃહસ્થાવાસ)માં આનંદ અને સંયમમાં અરતિ કેઈક વખત થાય તે તે ઉત્તમ સાધુએ દૂર કરવાં, તે કહે છે, મહામુનિને સ્નાન ન કરવાથી શરીરમાં મેલ વધવાથી તથા વાલ ચણું વિગેરે બાફેલા ખાવાથી કઈ વખત અશુભ કર્મના ઉદયથી સંયમમાં અરતિ (કંટાળ) આવે, તે વખતે તે સાધુ પોતાની સંસારી અવ
સ્થાને સુખી માનીને તેવી ઈચ્છા થાય તે ણ ગૃહસ્થી થયા પછી તીર્વચનરક વિગેરેનાં દુઃખે યાદ કરી છે તથા તેમનું આયુષ્ય અ૫ સમજીને તે કંટાળાને દૂર કરે, અને એકાંત મેનપણે સાધુ ધર્મમાં સ્થિર થાય, તેવી જ રીતે અસંયમ તે સાવદ્ય અનુષ્ઠાનમાં પૂર્વે અનાદિ કાળથી તે સુખ ભોગવેલાં હોવાથી તેમાં મન લલચાય, તોપણ તે સુખને દુ:ખ માનીને સંયમમાં દઢ થાય, ફરી ઉત્તમ સાધુનું વર્ણન કરે છે, ઘણા ગચ્છવાસી સાધુઓ સોબતી હોવાથી સંયમ પાળવામાં સહાયતા કરે, તે બહુજન પરિવાળવાળો હોય. તથા કેઈ વખત એકલે પણ હોય, તે પડિમાધારી સાધુ એકલવિહારી કે જિનકલ્પી વિગેરે હોય, તે પરિવાળવાળો કે એકલો હોય, તેવાને કોઈ ધર્મસ્વરૂપ પૂછે, કે કોઈ બીજું પૂછે તો એકાંત મીન (સંયમ)ની વૃદ્ધિનું વચન ધર્મકથાના સમયે બોલે, અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org