SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો જ્યારે પણ ખેલવું હાય, ત્યારે સયમને ખાધા ન લાગે, તેવી રીતે ધર્મના સંબંધ કરે, પ્ર.—શું વિચાર કરીને? શું એટલે? તે બતાવે છે, એકલા અસહાયવાળા જ ંતુને તેની કરેલી શુભ અશુભ કરણીને આધારે પરલેાકમાં જવાનું થાય છે, તથા પૂર્વે કરેલી કરણીને આધારે ત્યાંથી આવવાનું થાય છે, કહ્યું છે કે ક કરે છે એકલા, ભાગવતા કુલ એક, જન્મે મરેજ એકલે, ભવાંતરે પણ દેખ.” ॥૧॥ માટે ઉપરથી સહાય કરનારા બીજા દેખાય તાપણુ પરમાર્થથી વિચારતાં ધર્મ છેાડીને બીજો કેાઈ સહાયક નથી, આ વિચારીને મુનિઓને ઉચિત મૌન તે સચમ ધર્મ મુખ્ય છે તે ખતાવે. 4 सयं समेच्चा अदुवा विसोच्चा भासेज धम्मं हिययं पयाणं जे गरहिया सणियाणप्पओगा ण ताणि सेवंति सुधीरधम्मा ॥ १९ ॥ પેાતાની મેળે સમજે, અથવા ગુરૂ પાસે સાંભળીને જીવાનુ હિત થાય તેવા જ્ઞાન ચારિત્રરૂપ ધર્મ કહે, તથા સ'સારવાસનાં નિયાણાં ન કરે, તથા સુધીર ધર્મ વાળા ઉત્તમ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy