________________
દસમું સમાધિ અધ્યયન. બધી જગ્યાએ રાગદ્વેષ રહિત થઈને વિચરે, જે કોઈ જગ્યાએ રાગદ્વેષ થાય તે તેને ઉપદેશ આપે છે કે આ બધા જી પોતાના કરેલાં કર્મોના ફળ ભોગવતા સાધારણ એક શરીરમાં અનંતા ને તથા મનુષ્ય પશુઓ પણ આર્તધ્યાનમાં દુઃખી છે, તે બધી રીતે સંતાપ કરે છે, તે દરેકને જુદા જુદા જે.) एतेसुबालेय पकुव्वमाणे आवडती कम्मसु पावएसु। अतिवायतो कीरती पावकम्मं निउंजमाणे उ करेइ
મેં . પણ * પૂર્વે કહેલા પ્રત્યેક તથા સાધારણું વનસ્પતિમાં ઉન્ન થયેલા તથા દુઃખના ઉપતાપથી પીડાતા જીવો છે, તેમને બાળ-અજ્ઞાની તથા “ચ” અવ્યયથી અજ્ઞાની નહિ એ પણ પેલા વનસ્પતિ વિગેરે જેને સંઘટ્ટન પરિતાપન અપદ્રાવણ વિગેરે કૃત્યથી પાપ કર્મોને કરતે તે પાપનાં ફળ ભેગવવા તે પૃથ્વી આદિ જત (પ્રાણીઓ) માં અવતાર લઈ તે પિતે બીજાને પીડતે, તેમ તે બીજા જીવોથી પીડાય છે, દુખ ભેગવે છે, પાઠાંતરમાં પૂર્વ તુ યા છે તેને અર્થ
એ પ્રમાણે દૃષ્ટાંત આપે છે કે જેમ ચેર કે પરસ્ત્રીલંપટ પિતાનાં પાપથી હાથ પગેનું છેદાવાનું કે વધ બંધનનાં અહીં દુઃખ ભેગવે છે, તે પ્રમાણે બીજે કઈ પાપ કરનાર એવા પ્રત્યક્ષ દષ્ટાંતથી અનુમાન કરે છે કે મારે પણ દુઃખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org