________________
૧૦૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
कड्या वच्चइ सत्थो किं भंडं कत्थ कित्तिया भूमि ।
આ વેપારીને સાથ કયારે ઉપડશે, શું વાસણે કે માલ ભર્યો છે, અને કેટલે દૂર જવું છે. उक्खणइ खणइणिहणइ रत्तिं न मुयइ दियाविय ससंको।।
ઉચે પહાડ વિગેરે દાવે જમીનની ખાણ ખોદાવે જીવ હિંસા કરે, રાતના સુખે ન સુએ, દિવસે પણ ભયની શંકાથી શેકાતુર હોય, આ પ્રમાણે ચિત્તની પીડાથી મૂઢ બનેલ અજર અમર વાણીયા માફક સાધુ પણ શુભ અધ્યવસાયના અભાવે દહાડે રાત આરંભમાં પ્રવર્તે છે. जहाहि विनं पसवोय सव्वं, जेय बंधवा जेय
થિી મત્તા लालप्पतीसेऽवि य एइ मोहं, अन्नेजणातं सिहरति
વિત્ત ? વળી ઉપદેશ આપે છે કે, વિત્ત-ધન તથા પશુઓ. ગાય ભેંસ બળદ વિગેરે સર્વને છેડે, તેમાં મમત્વ ન કરે, જે પૂર્વનાં માતા પિતા કે પછી થયેલાં સગાં સાસુ સસરા હાય, તથા પ્રિય મિત્ર જે બાળપણથી સાથે ખેલનારા હોય, તે બધાએ પરમાર્થથી કઈ પણ કરતા નથી, અને પોતે પણ ધન પણ બાંધવા મિત્રને અથ ફરીફરી લે છે હે મા ! હે બાપ આ પ્રમાણે શાકમાં આકુળ થઈ રડે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org