SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમું શ્રી ગાથા અધ્યયન. [૩૭૩ સેળયું શ્રી ગાથા અધ્યયન. પંદરમું કહીને સોળમું કહે છે, તે બંનેને સંબંધ આ છે, પ્રથમનાં પંદરમાં જે વિષયે કહ્યા, તેમાં કરવાનું તે કરે, અને છોડવાનું તે છે કે ત્યારે તે સાધુ થાય છે, તે બધાં અધ્યયનના વિષયે કહે છે. (૧) પહેલામાં સ્વસમય પર સમયનું જ્ઞાન મેળવી સામ્ય કરવ ગુણમાં સ્થીર થાય છે. (૨ બીજામાં કર્મનાશ કરનારા જ્ઞાન વિગેરે હેતુઓ આઠ પ્રકારનાં કર્મનાશ કરનારા જે છે, તે જ્ઞાન વિગેરે હેતુથી આઠ પ્રકારનાં કર્મ નાશ કરી સાધુ (મેક્ષમાં જનારે) થાય છે. (૩) અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોને શાંતિથી સહેવાથી સાચો સાધુ થાય છે. ક (૪) સ્ત્રી પરિભ્ય જીત દુર્લભ છે તે જો તે સાધુ છે. (૫) નરકની વેદનાઓ સાંજથી સંસારથી ખેદી અને તેથી પાપથી અટકી સાધુ થાય. (૬) મહાવીર પ્રભુએ કર્મક્ષય કરવા માટે દીક્ષા હક ચોથું મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી સંયમમાં સારા - પ્રયત્ન કર્યો,માટે બીજા છમસ્થ સંધુઓએ તેમકરવું (૭) કુશીલ (વેષધારી) પાપ કરનારા સાધુઓના દે.. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy