________________
૩૭૨
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો अभविंसु पुरा धीरा (वीरा)
आगमिस्सावि सुव्वता दुनिबोहस्स मग्गस्स.
अंतं पाउकरा तिन्ने ॥२५॥ तिबेमि इति पनरसमं
जंमइयं नामज्झयणं समत्तं
(TI. . ૬૪૩) . હવે બધું સમાપ્ત કરવા કહે છે. પૂર્વે અનાદિકાળમાં ઘણી કર્મ જીતવામાં મહાવીર (સમર્થો) થયા છે, હમણાં મહાવિદેહમાં થાય છે, ભવિષ્યમાં અનંતકાળમાં તેવા કેવળજ્ઞાન પામનારા યથાખ્યાત ચારિત્રવાળા થશે, તેઓએ શું કર્યું, કરે છે, અને કરશે. તે કહે છે, ઘણું મુશ્કેલ એવા જ્ઞાનદર્શન ચારિત્ર-મેલ માર્ગની અંતિમ અવસ્થા પામીને કેવળજ્ઞાની થયા પછી તેજ માર્ગ બીજાઓને કહે છે, પિતે સંયમ આદરે, અને બીજાને આદાને ઉપદેશ કરે, તેથી પોતે સંસારસાગરને તયાં તરે છે અને તરશે, શાસ્ત્રાનુગમ કો, નો પૂર્વ માફક છે, આદાનીય નામનું પંદરમું અધ્યયન પરું થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org