________________
૧૯૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી
संतंपि ते एयमकिरियवाई किरियं ण पस्संति निरुद्धपन्ना ॥८॥
જેમ અધા જન્મથી આંધળે! કે પછીથી આંધળા થયેલા રૂપ તે ઘટ વસ્ત્ર વિગેરે પદાર્થને યેતિદીવા વિગેરેના પ્રકાશ હાય છતાં તે જોઇ શકતા નથી, આ પ્રમાણે તે અક્રિયાવાદીએ સાચી વસ્તુ ઘટપટ વિગેરે અને તેના તા ઉપયોગ તથા હાલચાલ વિગેરે ક્રિયાને દેખતા નથી.
પ્ર-કેમ દેખતા નથી ?
ઉ-કારણ કે જ્ઞાનાવરણુ વિગેરે કર્મ થી તેમની પ્રજ્ઞા જ્ઞાન બુદ્ધિ હણાય ગઈ છે, તેથી જ ગાવાલણા વિગેરેથી ઋત્વીત બધા અંધકારને દૂર કરનાર કમલવન ખંડને ખીલવનાર સૂર્યના તડકા રાજ થાય છે, છતાં દેખાતો નથી તથા તેની ક્રિયા તે દેશદેશ પ્રકાશ આપવા જતા આવતા દેવદત્ત વિગેરે મનુષ્યાને ખુલ્લે ખુલ્લે દેખાય છે, અનુમાન થાય છે, તેજ પ્રમાણે ચદ્રમા અંધારીયા પક્ષમાં રાજ રાજ ચાડા ચાડ઼ા ક્ષીણ થતાં અમાવાસ્યાએ સંપૂર્ણ ક્ષય થઈને પાછે અજવાળીયા પક્ષમાં એકેક કલાકે વધતા સંપૂર્ણ અવસ્થા પામેલા પ્રત્યક્ષ દેખાય છે, તથા નદીઓ ચામાસામાં જળના કલ્લાલથી વ્યાપ્ત થએલી પૂર આવેલી પહાડમાંથી ઝરતી (વહેતી) દેખાય છે અને વાયુ વાતાં ઝાડાને ભાગતા કંપાવતા વિગેરેથી અનુમાન કરાવે છે, વળી જૈનાચાર્ય કહે
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org