________________
૧૨).
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. લક્ષન આપે, એથી ઉલટા અક્રિયવાદી જ્ઞાનને જ પુષ્ટિ આપે ધર્મ કિયા બરાબર ન કરે, એને ઉત્તર આગળ ટૂંકમાં કહેશે અહીં પરમાર્થ આ છે કે તેઓ જુદાજુદા અભિપ્રાયના માણસે આરંભમાં સક્ત ઇંદ્રિયને વશ થયેલા રસ સાતા (સુખ) ગીરવ (માન)ના અભિલાષીઓ જે કરે છે તે કહે છે, નવા જન્મેલા અવિવેકી બાળકને જેમ (ભૂખી કુતરીઓ) ટુકડા કરીને ખાઈને આનંદ માને છે, તેમ પરને પીડા કારક ક્રિયા કરીને અસંયતિ (પતિત) સાધુ પાપથી ન છુટવાથી પરસ્પર વર વધારે છે, અથવા–
સાવરણ વાર વાર મંગાઈ-પાઠ છે, તેને અર્થ કહે છે અથવા બાલકને જેમ હિંસાવાદમાં ધૃષ્ટતા થાય છે, (પાપ કરતાં અજ્ઞાન ડરતે નથી, તેથી પરસ્પર વૈર વધે છે, आउखयं चेव अबुज्झमाणे, ममातिसे साहस
कारि मंदे । अहोय राओ परितप्पमाणे, अद्देसु मूढे अजरामरेव्व
આયુ (આઉખું) તેને ક્ષય ઓછું થવું તે આયુ ક્ષયને આરંભમાં રક્ત થયેલો જાણતો નથી, જેમ પાણીને કુંડ . ફાટ પડતાં પાણી વહી જાય તે માછલું ન જાણે, પછી પકડાઈ જતાં પસ્તાય તેમ આ સંસારી ભૂખ જીવ આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org